રાજકોટ શહેર પોલીસ કમિશન મનોજ અગ્રવાલ દ્વારા શહેરની જનતાને લોકડાઉન-૪ અંગે સંબોધન કર્યું 

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા નિર્ણય. રાજકોટ શહેરમાં આવતીકાલ થી પાસનું ચેકીંગ નહિ કરવામાં આવે. ૪ વાગ્યા પછી ૨૪ કલાકના મંજૂરી ધરાવતા મેડિકલ સ્ટોર સિવાય એક પણ દુકાન ખુલી નહીં રાખી શકાય. સાંજે ૭ થી સવારે ૭ સુધી કર્ફ્યુ જેમ કડક ચેકીંગ રહેશે. સાંજે ૭ પછી બહાર નિકળનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment