भगवान बुद्ध के प्रमुख शिष्यों के पवित्र अवशेष मंगोलिया में स्थापित किए गए

हिन्द न्यूज़, दिल्ली     भारत-मंगोलिया के सांस्कृतिक और आध्यात्मिक संबंधों में एक महत्वपूर्ण उपलब्धि के रूप में, भगवान बुद्ध के दो प्रमुख शिष्यों, अर्हत सारिपुत्र और अर्हत महामोग्गलाना के पवित्र अवशेषों को बुद्ध पूर्णिमा (बैसाखी) 2026 के अवसर पर मंगोलिया के उलानबातर स्थित गंडांटेगचेनलिंग मठ में विधिपूर्वक स्थापित किया गया। 31 मई से 10 जून 2026 तक चलने वाली दस दिवसीय प्रदर्शनी के लिए भारत से लाए गए पवित्र अवशेषों को हजारों भक्तों और संघ के सदस्यों ने अत्यंत श्रद्धापूर्वक ग्रहण किया। प्रदर्शनी का उद्घाटन असम के राज्यपाल लक्ष्मण…

Read More

उप राष्ट्रपति ने कोट्टायम में दीपिका मलयालम डेली के 140वें स्थापना दिवस समारोह में भाग लिया

हिन्द न्यूज़, दिल्ली      उपराष्ट्रपति, सी. पी. राधाकृष्णन ने आज केरल के कोट्टायम स्थित के.सी. मैमन मापिल्लै हॉल में दीपिका मलयालम डेली के 140वें स्थापना दिवस समारोह में मुख्य अतिथि के रूप में भाग लिया तथा ‘दीपिका उत्कृष्टता पुरस्कार’ प्रदान किए।   सभा को संबोधित करते हुए उपराष्ट्रपति ने दीपिका के 140 वर्षों के सफर को “समर्पण, साहस, विश्वसनीयता और जनसेवा की एक उल्लेखनीय विरासत” बताया। उन्नीसवीं शताब्दी के उत्तरार्ध में एक समाचार पत्र की स्थापना की चुनौतियों का उल्लेख करते हुए उन्होंने कहा कि 140 वर्ष पहले, जब शिक्षा…

Read More

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ₹૩.૬૦ કરોડના ખર્ચે મેડિકલ નોમ્સ મુજબ બનશે અદ્યતન પોસ્ટમોર્ટમ રૂમ

હિન્દન્યુઝ, સુરત     આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ, નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ગેટ પાસે અને પાર્કિંગ નજીક અંદાજે રૂ. ૩.૬૦ કરોડના ખર્ચે આ નવીન સુવિધાનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ગેટ પાસે અને પાર્કિંગ નજીક નિર્માણ પામનાર અદ્યતન પોસ્ટમોર્ટમ રૂમનું ખાતમૂહુર્ત સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ અને ઈન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, RMO ડો.કેતન નાયક, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ઈકબાલ કડીવાલાના વરદ હસ્તે કરાયું હતું.                આ નવું ભવન સુરત અને દક્ષિણ ગુજરાતના ફોરેન્સિક અને તબીબી…

Read More

૧ જૂન ‘વિશ્વ દૂધ દિવસ’

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર પશુપાલન થકી દર મહિને રૂ.૧.૧૦ લાખની મકબલ આવક મેળવતા ભારતીબેન રાઠવા      શ્વેતક્રાંતિના આધારસ્તંભ પશુપાલકો છે. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી પરિવારો માટે પશુપાલન વર્ષોથી માત્ર આજીવિકાનું સાધન નથી, પણ આર્થિક સદ્ધરતાનો મજબૂત આધાર રહ્યું છે. ખાસ કરીને અહીંના અંતરિયાળ વિસ્તારોમાં શ્વેત ક્રાંતિનો મોરચો ગ્રામીણ મહિલાઓએ સંભાળ્યો છે. ૧લી જૂન “વિશ્વ દૂધ દિવસ” ની થીમ “Celebrating Women Farmers” પશુપાલન કરી આત્મનિર્ભર બનેલી મહિલાઓને સન્માનિત કરવી. છોટાઉદેપુર જિલ્લામાં મહિલા સશક્તિકરણનું આવું જ એક અદભુત અને પ્રેરણાદાયી ઉદાહરણ છોટાઉદેપુર તાલુકાના જલોદા ગામના ભારતીબેન નરેન્દ્રભાઇ રાઠવાએ પૂરું પાડ્યું છે. મૂળ ખેતી…

Read More