केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने दिल्ली में यमुना पुनर्जीवीकरण के मुद्दे पर समीक्षा बैठक की अध्यक्षता की

हिन्द न्यूज़, सी       केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने दिल्ली में यमुना पुनर्जीवीकरण के मुद्दे पर समीक्षा बैठक की अध्यक्षता की। बैठक में केन्द्रीय आवासन एवं शहरी विकास मंत्री मनोहर लाल, केन्द्रीय जलशक्ति मंत्री सी आर पाटिल, दिल्ली के उप-राज्यपाल तरणजीत सिंह संधु, मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता, प्रवेश साहिब सिंह सहित कई वरिष्ठ अधिकारी मौजूद थे। बैठक में केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने कहा कि साफ और स्वच्छ यमुना प्रधानमंत्री नरेन्द्र मोदी जी के नेतृत्व में हमारा संकल्प है और हम सभी…

Read More

📢 રોજગારની સુવર્ણ તક – ડાંગ જિલ્લામાં રોજગાર ભરતી મેળો

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આહવા-ડાંગ અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 🔹 ધોરણ ૧૦, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા અને સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. 🔹 વય મર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ. 🔹 ખાનગી ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. 🔹 ટાટા મોટર્સ લિ. અને MRF ટાયર્સ લિ. સહિતની કંપનીઓ વિવિધ ટેકનિકલ જગ્યાઓ અને એપ્રેન્ટિસ માટે ભરતી કરશે. 🔹 રોજગાર કચેરીમાં નામ નોંધાયેલ ન હોય…

Read More

ગુજરાતના 69 લાખ ખેડૂત પરિવારો માટે આર્થિક સંજીવની બની ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના

12 વર્ષ જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના હિન્દ ન્યુઝ, ગાંધીનગર  🔹 દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ યોજના ભારતના કૃષિ ક્ષેત્ર માટે આર્થિક સુરક્ષા કવચ સાબિત થઈ રહી છે; દેશમાં 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 4.27 લાખ કરોડથી પણ વધુની સહાય ચૂકવાઈ 🔹 પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ગુજરાતમાં રૂપિયા 23,083 કરોડથી વધુની સહાય સીધી ધરતી પુત્રોના ખાતામાં જમા 🔹 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી ભારતના કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાયું : જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી, ગુજરાત 🔹 સમયસર સહાય મળતાં મજૂરી, ડીઝલ, મેઈન્ટેનન્સ જેવા…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રીએ ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલા એટલે કે તા. 11 જૂન, 2026 ગુરુવારથી પાણી છોડવાના દિશા-નિર્દેશ આપ્યા. મુખ્યમંત્રીએ નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરી હતી.

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત; તા. 29-30 જૂન, 2026ના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાતની VGRCનું આયોજન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       પ્રવાસન અને સંસ્કૃતિ આધારિત વિકાસનો સમન્વય એટલે અમદાવાદનું ‘કાંકરિયા લેકફ્રન્ટ’; ઉનાળુ વેકેશન 2026માં અમદાવાદનું કાંકરિયા બન્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર; દરમિયાન 6.72 લાખ લોકોએ લીધી મુલાકાત કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્રવાસીઓની વધતી સંખ્યાના કારણે શહેરમાં હૉસ્પિટાલિટી, ખાણી-પીણી અને રિટેલ ક્ષેત્રોને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું જેના પરિણામે સ્થાનિક વ્યવસાયોને વેગ મળ્યો અને રોજગારીની નવી તકોનું સર્જન થયુ. ગુજરાતની આ સિદ્ધિ આગામી VGRC સેન્ટ્રલ ગુજરાતના ઉદ્દેશ સાથે સુસંગત જ્યાં પ્રવાસન અને સંસ્કૃતિ દ્વારા ટકાઉ પ્રાદેશિક વિકાસની સંભાવનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

Read More

છોટાઉદેપુર જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ’ નિમિત્તે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ”ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય હમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દભાઈ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસના નવા આયામો સિદ્ધ થયા છે. નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને “આદર્શ ગ્રામ પંચાયત”ની વિભાવનાને ચરિતાર્થ કરવા લોક-ભાગીદારી થકી સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ “સ્વચ્છતા સપ્તાહ અભિયાન ૨૦૨૬”નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકો, જનપ્રતિનિધિઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ કર્મયોગીઓના સક્રિય સહયોગથી અભિયાન સફળ…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ના ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લામાં ૦૯ જૂન ૨૦૨૬ના રોજ ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ (PMSMA) અંતર્ગત અભિયાનના સફળ ૧૦ વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના ભાગરૂપે અતિ જોખમી સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ માટેના વિશેષ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.  જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની ૧ જનરલ હોસ્પિટલ, ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અને ૫૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે કુલ ૬૫ જેટલા વિશેષ મેડિકલ કેમ્પ યોજાયા હતા. આરોગ્ય કેમ્પોમાં જિલ્લાભરમાંથી કુલ ૩૪૬૧ જેટલી સગર્ભા માતાઓની તબીબી અધિકારીઓ અને નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) તબીબો દ્વારા ઝીણવટભરી…

Read More

વડાપ્રધાનએ અન્નદાતા ખેડૂતોને કેન્દ્રમાં રાખ્યા છે અને તેમના ઉત્કર્ષ માટેની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ઉત્કર્ષ માટે ‘GYAN’ આગવી વિભાવના આપી છે. આ ‘GYAN’ એટલે નોલેજ નહીં પણ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. આમ, વડાપ્રધાનએ અન્નદાતા ખેડૂતોને કેન્દ્રમાં રાખ્યા છે અને તેમના ઉત્કર્ષ માટેની અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી છે. તેવી જ એક મહત્વપૂર્ણ યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’, જેના મારફત રોકડ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે તેમણે શરૂ કરેલી મહત્વપૂર્ણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે…

Read More

જૂનાગઢ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ધંધુસર ગામે સિંગલ પ્લાસ્ટિક પ્રતિબંધ અને સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ,     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જૂનાગઢ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ધંધુસર ગામે સિંગલ પ્લાસ્ટિક પ્રતિબંધ અને સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા માટે પ્રેરણા આપવાનો હતો. આ તકે તાલુકા વિકાસ અધિકારી એચ. એન. ઓડેદરા જણાવે છે કે સરકારશ્રી દ્વારા તા. ૮ જૂનથી ૧૪ જૂન દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરરોજ જુદી જુદી થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન…

Read More

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે સગર્ભા માતાઓ માટે વિશેષ મફત નિદાન, તપાસ અને સારવાર કેમ્પનું ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) ના સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે સગર્ભા માતાઓ માટે વિશેષ મફત નિદાન, તપાસ અને સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત માતૃત્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું” ના સંકલ્પ અને ૧૦ વર્ષની આ સેવાયાત્રાને બિરદાવવા માટે યોજાયેલા આ કેમ્પમાં માળિયાહાટીના પંથકની બહોળી સંખ્યામાં સગર્ભા, માતાઓએ ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન તમામ સગર્ભા માતાઓનું બ્લડ પ્રેશર (BP) અને વજનની ઝીણવટભરી તપાસ…

Read More