મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     મુખ્યમંત્રીએ ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલા એટલે કે તા. 11 જૂન, 2026 ગુરુવારથી પાણી છોડવાના દિશા-નિર્દેશ આપ્યા.

મુખ્યમંત્રીએ નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરી હતી.

Related posts

Leave a Comment