હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તા.૧૩ નવેમ્બર,૨૦૨૫ ગુરૂવારની રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં આપવામાં આવેલ સૂચના અન્વયે ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મ્યુનિસિપલ ઈજનેરને સાથે રાખીને ભાવનગર જિલ્લાની તળાજા અને મહુવા નગરપાલિકાના નગરપાલિકા હસ્તકના ડી.એલ.પી. (ડિફેક્ટ લાયેબીલીટી પીરીયડ) અને નોન ડી.એલ.પી. રોડ તેમજ અન્ય વિકાસ કામોની ચકાસણી અર્થે મુલાકાત લેવામાં આવી હતી. પ્રાદેશિક કમિશનર દ્વારા તળાજા નગરપાલિકામાં નગરપાલિકાથી માયા પેટ્રોલપંપ સુધીનો રોડ, માયા પેટ્રોલ પંપથી ગાંધીજીના સ્ટેચ્યુ સુધીનો રોડ, મહુવા ચોકડીના રોડ-રસ્તાના કામની…
Read MoreDay: November 17, 2025
પાલીતાણા વિધાનસભાની સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પદયાત્રાને ઠાડચ પ્રાથમિક શાળા ખાતેથી પ્રસ્થાન કરાવતાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા
હિન્દ ન્યુઝ, પાલીતાણા દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે પાલીતાણા વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને પાલીતાણાના ઠાડસ પ્રાથમિક શાળા ખાતેથી ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા,ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા તેમજ જે.વી.કાકડીયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબના એકતાના વિચારો જનજન સુધી પહોંચાડવાના માટે સમગ્ર રાજયમાં પદયાત્રા યોજાઈ રહી છે.તેમણે કહ્યું કે, સરદાર સાહેબના દૂરંદેશી અને અથાક પ્રયાસોને લીધે ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે…
Read Moreसऊदी अरब के मदीना के निकट कल देर रात उमराह तीर्थयात्रियों से जुड़ी एक दुखद बस दुर्घटना के मद्देनजर जेद्दा स्थित भारतीय महावाणिज्य दूतावास में 24×7 नियंत्रण कक्ष स्थापित किया गया
हिन्द न्यूज़, दिल्ली सऊदी अरब के मदीना के पास कल देर रात उमराह तीर्थयात्रियों से जुड़ी एक दुखद बस दुर्घटना के मद्देनजर, जेद्दा स्थित भारतीय महावाणिज्य दूतावास में एक 24×7 नियंत्रण कक्ष स्थापित किया गया है। केंद्रीय अल्पसंख्यक कार्य एवं संसदीय कार्य मंत्री, श्री किरेन रिजिजू ने शोक संतप्त परिवारों के प्रति गहरी संवेदना व्यक्त की। मंत्री महोदय ने इस कठिन समय में उनके लिए सहन शक्ति की प्रार्थना की। हेल्पलाइन का संपर्क विवरण निम्नानुसार है: 8002440003 (टोल फ्री), 00966122614093, 00966126614276 00966556122301 (व्हाट्सएप)। केंद्रीय मंत्री श्री…
Read Moreडीआरआई ने मुंद्रा बंदरगाह पर तस्करी वाले 5 करोड़ रुपये मूल्य के पटाखे जब्त किए; एक गिरफ्तार
हिन्द न्यूज़, दिल्ली राजस्व खुफिया निदेशालय (डीआरआई) ने पटाखों के अवैध आयात को रोकने के लिए ऑपरेशन “फायर ट्रेल” के तहत जारी प्रयास में देश में चीनी पटाखों और पटाखों के अवैध आयात से जुड़े एक और गंभीर तस्करी के प्रयास का सफलतापूर्वक भंडाफोड़ किया है। ऑपरेशन के दौरान, डीआरआई अधिकारियों ने मुंद्रा बंदरगाह पर चीन से आ रहे एक 40 फीट लंबा कंटेनर पकड़ा, जिसके बारे में बताया गया कि उसमें “गिलास सेट” और “फूलदान” है। विस्तृत जांच में गिलास के ऊपरी हिस्से के पीछे 30,000…
Read Moreभारतीय नौसेना सीएसएल, कोच्चि द्वारा निर्मित आठ एएसडब्ल्यू-एसडब्ल्यूसी में सबसे पहले माहे का जलावतरण करेगी
हिन्द न्यूज़, दिल्ली भारतीय नौसेना 24 नवंबर 2025 को मुंबई के नौसेना डॉकयार्ड में माहे श्रेणी के पहले पनडुब्बी रोधी युद्धक उथले जलयान (एएसडब्ल्यू-एसडब्ल्यूसी) माहे के जलावतरण के साथ अपनी स्वदेशी जहाज निर्माण यात्रा में एक और मील का पत्थर स्थापित करने के लिए तैयार है। माहे का निर्माण कोच्चि स्थित कोचीन शिपयार्ड लिमिटेड (सीएसएल) में का गया है। यह नौसेना के जहाज़ों के डिज़ाइन एवं निर्माण में भारत की आत्मनिर्भर भारत पहल का एक अत्याधुनिक उदाहरण है। यह जहाज छोटा होते हुए भी शक्तिशाली है और चपलता,…
Read Moreઘાટલોડિયા વિધાનસભાની ભવ્ય પદયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ
હિન્દ ન્યુઝ, આવો, ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરીએ. એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર @ 150 યુનિટી માર્ચ’ અંતર્ગત આજે ઘાટલોડિયા વિધાનસભાની ભવ્ય પદયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ. આ પદયાત્રામાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ નરહરિભાઈ અમીન, દિનેશભાઈ મકવાણા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મહાનગરના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં
Read More