તા. ૪ જુન ના રોજ મતગણતરી

હિન્દ ન્યુઝ, આણંદ    લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આજે તા. ૪ થી જુનના રોજ વલ્લભ વિદ્યાનગર સ્થિત નલીની આર્ટસ કોલેજ અને બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ ખાતે સવારે ૮-૦૦ કલાક થી શરૂ કરવામાં આવનાર છે.જેના સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે માધ્યમો સાથે સંવાદ કર્યો હતો.         માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટર ખાતે રાઉન્ડ વાર મતગણતરીની વિગતો પહોંચાડવાની તથા આનુસંગિક વ્યવસ્થાઓની માહિતી, મત ગણતરી કેન્દ્ર ખાતે જનરલ ઓબ્ઝર્વર નિયુક્તિની વિગતો,હરિફ ઉમેદવારે નિયુક્ત કરેલા તેમના મતગણતરી એજન્ટો તથા ચૂંટણી…

Read More

12-જામનગર લોકસભા બેઠકની મત ગણતરીને લઈને જામનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર બી. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ની ૧૨-જામનગર લોકસભા બેઠકની મતગણતરી હરિયા કોલેજ ખાતે આવતીકાલ તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ વાગ્‍યાથી શરૂ થશે. ૧૨-જામનગર સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ કુલ ૮૬ ટેબલ ઉપર મત ગણતરી થશે. તેમજ પોસ્ટલ બેલેટના કાઉન્ટીંગ માટે ૧૦ ટેબલ રાખવામાં આવશે. વિધાનસભા મતદાર વિભાગ દીઠ જેમાં ૭૬-કાલાવડમાં ઇવીએમ મશીન માટે ૧૨ ટેબલ તથા ૨૪ રાઉન્ડમાં, ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભામાં ૧૨ ટેબલ અને ૨૩ રાઉન્ડ, ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા જેમાં ૧૨ ટેબલ અને…

Read More

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આવતીકાલે મત ગણતરી કેન્દ્ર ખાતે કવરેજમાં આવનાર પત્રકારો માટે ખુબજ જરૂરી સૂચનાઓ

હિન્દ ન્યુઝ, જામનગર       આવતીકાલ તા.૪ જૂનના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પત્રકાર મિત્રોએ પોતાની સંસ્થાના અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી જે પાસ માહિતી કચેરી થકી આપવામાં આવ્યા છે તે પાસ ફરજિયાત સાથે રાખવાના રહેશે. જે પત્રકાર મિત્રો કવરેજ માટે આવી રહ્યા છે તેમના માટે હરિયા કોલેજ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીડિયા રૂમ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ટીવી અને ડેટા ટ્રાન્સફર કે અન્ય કામગીરી માટે કોમ્પ્યુટર રાખવામાં આવ્યું છે. ટીવી સ્ક્રીન મારફતે ઓનલાઈન આંકડાઓ જોઈ શકાશે. માત્ર અને માત્ર મીડીયા રૂમમાં જ પત્રકાર મિત્રો મોબાઈલ ફોનનો…

Read More

૯મીએ આટકોટના નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન લોકાર્પણ સમારોહ યોજાશે

હિન્દ ન્યુઝ, જસદણ     આટકોટ ના પ્રતાપપૂર નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન દ્વારા સમાજનું સમાજને લોકાર્પણ ભુદેવ ચેરીટેબલ ટ્રષ્ટ સંચાલિત અત્રે આયોજન કરવામાં આવી રહ્યું છે.બ્રહ્મર્ષિ સંસ્થાન એ ભારતીય સંસ્કૃતિ ની આગવી શિક્ષણની પરંપરા એટલે કે ગુસ્કુળ પરંપરા આપણી ઋષિ પરંપરા જે સ્થાપિત કરેલ જેમને જીવંત રાખવા ભગીરથ કાર્ય ભુદેવ ચેરિટેબલ ટ્રષ્ટ દ્વારા થઈ રહ્યું છે.જેમનો જીવન મંત્ર રહો આપણી સંસ્કૃતિ આપણી ઓળખ આપણું સંસ્કૃત જે જીવંત રાખવા ઋિષ પરંપરા મુજબ યજ્ઞ શાળા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ સહિત અથર્વવેદ સહિતા એવમ વેદના પાઠ વેદની ત્રષા થકી વૈદિક શિક્ષણ ના પાઠો ભણાવાશે…

Read More