આંતરરાષ્ટ્રિય યોગ દિવસ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વૃંદાવન શાખા, આણંદ દ્વારા “યોગ સપ્તાહ” નું આયોજન

હિન્દ ન્યુઝ, આણંદ      “કરો યોગ, રહો નિરોગ” ધ્યેય સાથે ઊજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના ઉપલક્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વૃંદાવન શાખા, આણંદ દ્વારા તારીખ ૧૪/૦૬/૨૦૨૪ થી ૨૧/૦૬/૨૦૨૪ દરમિયાન સવારે ૦૬:૩૦ થી ૭:૩૦ કલાકે યોગ સપ્તાહનું આયોજન મારુતિ સ્પંદ કોમ્પ્લેક્સ, જીટોડીયા રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં જીટોડીયા રોડ, વિદ્યા ડેરી રોડ તથા જીટોડિયા વિસ્તારમાં રહેતા ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. સાધકોને સ્ફૂર્તિ યોગ, આસનો જેવાકે તાડાસન, વીર ભદ્રાસન, ઉતકટાસ, વજ્રાસન તથા સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ નો અભ્યાસ કરાવવામાં આવે છે. અંતમાં સંઘની પ્રાર્થના કરી સૌ…

Read More

ईद-उल-जोहा (बकरीद) को लेकर 184 स्थलों पर हुई दण्डाधिकारी और पुलिस पदाधिकारी की प्रतिनियुक्ति

हिन्द न्यूज़, बिहार     वैशाली जिले बकरीद में विधि व्यवस्था संधारण को देकर जिलाधिकारी एवं पुलिस अधीक्षक द्वारा संयुक्त आदेश जारी करते हुए 184 स्थानों पर दंडाधिकारी , पुलिस पदाधिकारी और भारी संख्या में फोर्स की प्रतिनियुक्ति की गई है। इसके अलावा एसडीएम के स्तर से भी जरूरत के अनुसार मजिस्ट्रेट और फोर्स का डिप्लॉयमेंट किया जाएगा। आदेश में बकरीद के अवसर पर विशेष निगरानी एवं सतर्कता बरतने को कहा गया है।  उक्त पर्व के अवसर पर साम्प्रदायिक सद्भाव बिगाड़ने वाले तथा अफवाह फैलाने वाले तत्वों, संस्थाओं, असामाजिक तत्वों…

Read More

જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર  જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેક્ટર બી.કે. પંડ્યાએ લગત અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી હતી. ધારાસભ્યઓએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, પીજીવીસીએલની કામગીરી, પાણી પૂરવઠા વિભાગના પ્રશ્નો, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો, આંગણવાડી વિભાગને લગત રજૂઆતો સહિતના મુદ્દાઓ બાબતે રજૂઆત કરી હતી. જિલ્લા…

Read More

આઇ-ખેડુત પોર્ટલ પર સ્માર્ટ ફોન, પાક ગોડાઉન તથા પાણીના ટાંકાના બાંધકામની સહાય માટે આગામી તા.૧૮ જુનથી ઓનલાઈન અરજીઓ કરી શકાશે

હિન્દ ન્યુઝ, જામનગર     ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૪-૨૫ માટે સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળવવાની થાય છે.રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૨૪-૨૫ માટે આઈ-ખેડુત પોર્ટલ તારીખ ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી દિન-૭ માટે ખેડુતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડુત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી…

Read More

જોડીયા તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક/ હેલ્પર/ રસોયાની નિમણૂંક માટે ઈન્ટરવ્યુ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં આવેલા બારાડી, આણંદા, કેશીયા, માનપર, જશાપર, બોડકા, મઘાપર, કોઠારીયા, જામસર, માવનુગામ, તારાણાધાર અને બાલંભા/બીનાધાર ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર અને હેલ્પરની અલગ-અલગ જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે. જેમાં ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ જોડીયા મામલતદારની કચેરી ખાતેથી રજાના દિવસો સિવાય રૂબરૂ આવીને કચેરી સમય દરમિયાન નમૂના ફોર્મ મેળવી લેવાનું રહેશે. આગામી તારીખ 26/06/2024 સુધીમાં આ અરજી પત્રક સંપૂર્ણ સાચી વિગતો ભરીને અત્રેની કચેરીને પહોંચાડી દેવાનું રહેશે. કચેરી સમય દરમિયાન સવારના 11:00 કલાકથી સાંજના 06:00…

Read More

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂત અકસ્માત વીમા યોજનાના 10 લાભાર્થીઓને રૂ.25 લાખના સહાય ચેક અર્પણ કર્યા

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહાય ચેક વિતરણ કાર્યક્રમ જામનગરના હાપા માર્કટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો. જેમાં કૃષિમંત્રીશ્રીએ જામનગર તાલુકાના ખેડૂત અકસ્માત વીમા યોજનાના 10 લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા જામનગર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માર્કેટિંગ યાર્ડ દ્વારા ભરપાઈ કરવામાં આવે છે. જે અન્વયે જામનગર તાલુકાના અલગ અલગ ગામોના અકસ્માતે મૃત્યુ પામેલા ખાતેદાર ખેડૂતોના વારસદારો દ્વારા વીમા વળતર મેળવવા…

Read More

જામનગરના બે આરોપીઓને તા.૧ જુલાઈ પહેલા ચોથા એડિ.ડ્રિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટની કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન

હિન્દ ન્યુઝ, જામનગર   રાજકોટ શહેર માલવિયાનગર પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓના આરોપી સચીનભાઇ વલ્લભભાઇ માડમ રહે. નવાગામ ઘેડ, ઈરવીન હોસ્પિટલ પાછળ, પંચાયતનગર ઓફીસની બાજુમાં, જામનગર તથા ઈમ્તીયાઝભાઈ નુરમહમદભાઇ મકરાણી રહે. ઘુવાવ ગામ, તા.જી.જામનગરને ૮૨(૨) મુજબનું વોરંટ માલવીયાનગર પોલીસ સ્ટેશન રાજકોટને મળતા સદરહુ ઈસમોના રહેણાક મકાને તપાસ કરતા હાલ આ નામ વાળી કોઈ વ્યક્તિ આ સ્થળે રહેતી ન હોય તેમ માલુમ પડતા ઉપરોકત ઈસમોને આગામી તા.૦૧-૦૭-૨૦૨૪ પહેલા ડ્રિસ્ટ્રિક્ટ કોર્ટ રાજકોટ ખાતે ચોથા એડિ.ડ્રિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટની કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન જારી કરવામાં આવેલ છે. Advt.

Read More

જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર    આગામી દિવસમાં બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવનાર હોય જેને ધ્યાને લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તા.૦૮-૦૭-૨૦૨૪ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા…

Read More

બાગાયત વિભાગની વિવિધ સહાય માટે ઓનલાઈન અરજી કરેલ ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો તા.૩૦ જૂન પહેલા રજૂ કરવાના રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે કે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માં બાગાયત વિભાગની વિવિધ ઘટકો માટેની સહાય યોજના માટે સરકાર દ્વારા આઇ-ખેડુત પોર્ટલ તા:૧૨-૦૩-૨૦૨૪ થી ૧૧-૦૫-૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામા આવેલ હતું.જેમા જે અરજદારોએ ઓનલાઇન અરજી કરેલ હોઈ તેઓએ જરૂરી સાધનીક દસ્તાવેજો જેવા કે અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અનું.જાતિ ના દાખલા (અનુસુચીત જાતી માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ સામેલ કરીને અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ફોન…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી તેઓને આવેલી રજુઆતો અને નાગરિકોને લગત પ્રશ્નો અંગે ચર્ચા કરી લોકોની સમસ્યાઓનું સુખદ નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરવા માટે અધિકારીશ્રીઓ સાથે જરુરી ચર્ચા કરી પરામર્શ કર્યો હતો. મહાનગર પાલિકાના પ્રશ્નો જેમાં વોર્ડ નં.૬ના તિરુપતિ-૧, પુષ્પક પાર્ક સોસાયટીમાં સી.સી. રોડનું કામ, સ્ટ્રીટ લાઇટ અને પાણીની સપ્લાય અંગે તેમજ મહાદેવના મંદિર પાસે સીટી બસનો સ્ટોપ આપવો, આંગણવાડીનું કામ, વોર્ડ નં.૪મા ભૂગર્ભ…

Read More