ગુજરાતમાં ગૌવંશ તેમજ અબોલ પશુઓને કતલખાને ધકેલવાના ષડયંત્ર ને અટકાવવા ‘હિન્દુ સેના’ ની પહેલ

હિન્દ ન્યુઝ, જામનગર       ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શાંતિનો માહોલ જળવાયેલો છે, ત્યારે જે જેહાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા ગુજરાતના ગામડાઓમાંથી ગૌવંશ તેમજ અબોલ પશુઓને કતલખાને પહોંચવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. રાજ્યના લગભગ જિલ્લાઓ માંથી અમુક કોમના લોકો સાથે મળી મોટા પાયે ગૌવંશ તેમજ અબોલ પશુઓને એકત્રિત કરી ગૌશાળા અથવાતો અબોલ પશુઓને તબેલામાં પહોંચાડવાના બહાના હેઠળ ડમી દસ્તાવેજો ઊભા કરી પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરી મોટા પાયે કતલખાને પહોંચાડવાનું કામ વેગવંતુ ચાલી રહ્યું છે. ગૌરક્ષકો રાત દિવસ એક કરી આવા ષડયંત્રને પહોંચી વળવા મહેનત કરે છે, પરંતુ તંત્ર દ્વારા…

Read More

આણંદ ખાતે સવારે ૯-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન રક્તદાન કેમ્પ યોજાશે

તા. ૧૪ મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ હિન્દ ન્યુઝ, આણંદ  તા.૧૪ મી જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ. સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ એક માનવ કલ્યાણનું કામ છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૧૪ જૂનના દિવસે ઉજવાતા “વિશ્વ રક્તદાતા દિવસ”ની આણંદ જિલ્લામાં ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કલેકટર કચેરી,આણંદ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આણંદના સહયોગથી મહારક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે તા.૧૪ મી જૂનના રોજ સવારે ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી સરદાર પટેલ બેંકવેટ હોલ,ડી.ઝેડ. હાઇસ્કુલ ની સામે, પ્રાપ્તિ…

Read More

આણંદ જિલ્લામાં તા. ૨૬ મી જુનના રોજ તાલુકા/ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા/ગ્રામ સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૬/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે આગામી તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ http://swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૬/૨૦૨૪ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.…

Read More

આણંદ ખાતે તા. ૨૭મી જુનના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૦૬/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ http://swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે. અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૦૬/૨૦૨૪ એમ લખવાનું રહેશે. અરજદારે…

Read More

આણંદ જિલ્લામાં ધો. ૯ થી ધો.૧૨ માં અભ્યાસ કરતી દિકરીઓને દર મહિને મળશે શિષ્યવૃત્તિ

હિન્દ ન્યુઝ, આણંદ     દિકરીઓ અધવચ્ચે થી શિક્ષણ છોડી ના જાય ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને દીકરીઓનાં માતા-પિતા દીકરીઓને અભ્યાસ કરાવવા પ્રેરાય તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દિકરીઓ ધોરણ ૯ માં એડમિશન લે ત્યારથી વર્ષ દરમિયાન ૧૦ મહિના શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેમાં દર મહિને રૂપિયા ૫૦૦/- દિકરીના માતાના ખાતામાં જમા કરાવવામાં આવશે, ધોરણ ૧૦ માં પણ વર્ષ દરમિયાન ૧૦ મહિના રૂપિયા ૫૦૦/- લેખે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જ્યારે ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં રૂપિયા ૭૫૦/- લેખે ૧૦ મહિના…

Read More