હિન્દ ન્યુઝ, જામનગર
રાજસ્થાનમાં અજમેર શરીફ દરગાહને લઈ હિન્દુ સેના કોર્ટમાં ગયેલ છે જે તારીખ હત્યા બાદ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પરત ફરતા હતા ત્યારે તેમના પર ફાયરિંગ થતાં પોલીસ તપાસ નો ધંધો માટે ચાલી રહ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષને પણ પોલીસ થાણા પર બેસવું પડ્યું હતું. જેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા અને ગુજરાતના કર્ણાવતી ખાતે હિન્દુસ્તાનના સૂત્રોચાર અને નારાબાજી સાથે રસ્તા પર ઉતરી હતી. રસ્તાઓ ચક્કાજામ કરી હિન્દુ સેનાની સુરક્ષા માટે સરકાર પાસે માંગણી કરી હતી અને અનેક હિન્દવાદી નેતાઓની હત્યાઓ થઈ છે પરંતુ સરકાર મોન કેમ રહે છે?
તાજેતરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પર થયેલા ફાયરીંગ બાદ હિન્દુઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને હિન્દુ સેના તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાજીને સુરક્ષા પૂરી પાડવા મેદાને ઉતરી હતી. જે સમયે હિન્દુ સેના ના ગુજરાત ઉપાધ્યક્ષ વિનય શર્મા મહાનગર ના દિપક સિંહ, કોમલસિહ સહિત અનેક સૈનિકોએ હાજર રહી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : પ્રતિક ભટ્ટ, જામનગર
