ભાવનગર શહેરકક્ષા/ગ્રામ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તા. ૦૬/૦૧/૨૦૨૪ નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધાની વયજુથમાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ, બ- વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષ અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષની વયજુથ સુધીનાં જેટલા પણ સ્પર્ધકોએ કચેરી ખાતે અરજી ફોર્મ મોકલેલ છે તેઓએ તા.0૬/૦૧/૨૦૨૪ના રોજ લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, ભજન, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, લોકવાર્તા, લોકવાદ્ય, નિબંધ, દોહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધાઓ શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ પાસે…

Read More

જિલ્લાકક્ષા/મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા વહિવટી તંત્ર-ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ કલા મહાકુંભ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ, ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ, વયજુથની કુલ ૨૩ સ્પર્ધાનું આયોજન થનાર છે. જિલ્લાકક્ષા /મહાનગરપાલિકાકક્ષાએ સુગમ સંગીત, સમુહગીત, લગ્નગીત, લોકગીત/ ભજન, ગરબા, રાસ, લોક નૃત્ય, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સ્કુલ બેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક,…

Read More

अनुसूचित जाति-अनुसूचित जनजाति अधिनियम अंतर्गत मृतक के आश्रित को दी गई सरकारी नौकरी 

हिन्द न्यूज़, बिहार     वैशाली जिलाधिकारी वैशाली यशपाल सिंह मीणा की अध्यक्षता में समाहरणालय कार्यालय कक्ष में शनिवार को संपन्न हुई‌। वैशाली जिला अनुकंपा समिति की बैठक में अनुसूचित जाति-अनुसूचित जनजाति अत्याचार निवारण अधिनियम 1989 के नियम 1995 तथा समय समय पर यथा संशोधित नियम 15 (1) (घ) के तहत मृतक के आश्रित सूरज कुमार, पिता स्वर्गीय बिरजू पासवान को सरकारी सेवा में समूह (घ) के पद पर बहाल करने का निर्णय लिया गया। वैशाली जिला कल्याण पदाधिकारी मो.साजिद के द्वारा बताया गया है कि जिला में इस तरह की…

Read More

ઝાલોદ પંથકમાં નવીન રસ્તાઓ નું કામકાજ પુરઝડપે શરુ 

હિન્દ ન્યુઝ, ઝાલોદ       ઝાલોદ પંથકમાં છેલ્લા ઘણા સમય થી બિસ્માર હાલતમાં રોડ હોવાની વિગતો તેમજ રજૂઆતો જણાય આવી હતી. જેમાં બિસ્માર રોડની હાલત હોવાના કારણે ધૂળ તેમજ નાના મોટા ખાડાઓ ના કારણે અકસ્માત સર્જાયા હોય તે સંદર્ભે વારંવાર વોર્ડ ના સભ્યો ને જાણ કરતા રહેતા હોવાના પગલે તેવો દ્વારા ઝાલોદ નગરપાલિકા ના વહેવટદાર ને બિસ્માર રોડ તોડીને લોકોની સહુલત પ્રમાણે નવીન રોડ બનાવા લોકો વતી માંગ કરી હતી. તે અનુંસધાને હાલ ઝાલોદ નગર ના અનેક વિસ્તાર વલકતળાઈ હનુમાનજી મંદિર રોડ તથા લુહારવાડા રાયણ ફળિયા અષ્ટ વિનાયક સોસાયટી જેવા…

Read More

ઝાલોદ તાલુકાના લીમડી નગર માં અયોધ્યા થી આવેલ અક્ષત કળશ ની લીમડી નગરમાં ભવ્ય શોભયાત્રા

હિન્દ ન્યુઝ, ઝાલોદ ૩૦ ડિસેમ્બરે ના રોજ જય જય શ્રી રામના નારોઓ સાથે ઝાલોદ તાલુકાના લીમડી નગર માં અયોધ્યા થી આવેલ અક્ષત કળશ ની લીમડી નગરમાં ભવ્ય શોભયાત્રા કાઢવામાં આવી. ઝાલોદ તાલુકાના લીમડી ગામે અયોધ્યામાં થઈ રહેલ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમત્તે ઝાલોદ તાલુકાના લીમડી નગર માં અયોધ્યા થી અક્ષત કળશ આવેલ ની રામ ભક્તો તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યકર્તાઓ દ્વારા લીમડી નગરમાં અક્ષત કળશને રામજી મંદિર થી લઈ નગરમાં ઢોલક ના તાલે નાચતે ગાજતે જય શ્રી રામ ના નારો સાથે ભવ્ય શોભા યાત્રા…

Read More

વેરાવળ તાલુકાના ભીડિયા ખાતે સેવાસેતુ” કાર્યક્રમને ખુલ્લો મુકતાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્યમાં છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે માટે સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યા છે. તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આજે વેરાવળ તાલુકાના “કેવટ ભુવન”ખારવા સમાજની વાડી, ભીડિયા ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલા દ્વારા સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે પધારેલા કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ આજે સવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ કેવટ ભુવન”ખારવા સમાજની વાડી, ભીડિયા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રીએ પ્રારંભ…

Read More

ગીર-સોમનાથ જિલ્લા અધિક કલેકટર બી.વી લીંબાસીયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત તા. ૧લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ યોજાનાર સૂર્ય નમસ્કાર કાર્યક્રમના આયોજન અંતર્ગત અધિક જિલ્લા કલેક્ટર બી.વી.લીંબાસિયાના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ઈણાજ ખાતે મિટીંગ યોજાઈ હતી. અધિક કલેક્ટર એ જણાવ્યુ હતુ કે સુર્ય નમસ્કાર કાર્યક્રમના આયોજન મુજબ લોકોને સહભાગી કરવા તેમજ વિવિધ વ્યવસ્થાઓ કરવા સુચનો કરવામાં આવ્યા હતા અને સુર્ય નમસ્કાર કાર્યક્રમના સુચારુ આયોજન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા જણાવ્યુ હતુ કે જિલ્લામાં સુર્ય નમસ્કાર ૧ જાન્યુઆરીના સવારે ૭.૩૦ કલાકે પથિકાશ્રમ સોમનાથ…

Read More

ગીર-સોમનાથ જિલ્લાના કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

                                                                                  હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ    ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષત્તામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્નો સાથે અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ખેતી વિભાગ, ડી.આઈ.એલ.આર, પી.જી.વી.સી.એલ, વન વિભાગ સહિતના વિવિધ ૧૦ થી વધુ પ્રશ્નો પ્રસ્તુત…

Read More

કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા તા.૩૦ ડીસેમ્બરના રોજ ગીર-સોમનાથ જિલ્લાના પ્રવાસે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ત    કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોતમભાઈ રૂપાલા તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે. જેમાં મંત્રી સવારે સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ ૯.૩૦ કલાકે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ રૂપે વિકસિત ભારત @૨૦૪૭ કાર્યક્રમ અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ઉપક્રમે કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ ખાતે વિકસિત ભારત @૨૦૪૭: યુવાઓનો અવાજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે ૩ કલાકે શ્રી ઓ.આર.પટેલ શૈક્ષણિક સંકુલ વિરપુર ખાતેના કાર્યક્રમમાં મંત્રી ઉપસ્થિત રહેશે.  

Read More

હિરલવેલ ગામમાં હવે કાજલબેનનું ઘર તેમની દિકરીના નામેથી ઓળખાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં બેટી પઢાવો બેટી બચાવો અંતર્ગત દિકરીના નામની નેમ પ્લેટ આપીને કાજલબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પ્રસંગે કાજલબેને પોતાના પ્રતિભાવ આપતા જણાવતા કહ્યુ હતું કે, મારી દિકરીનુ નામ તનિકા છે બેટી પઢાઓ બેટી બચાઓ અંતર્ગત સરકાર દ્વારા દિકરીઓને વિવિધ યોજનાઓથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તેમજ આજે મને મારી દિકરી તનિકા નામવાળી નેમપ્લેટ આપીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં મને સન્માનિત કરવામા આવી છે અને હવે અમારુ ઘર મારી દીકરી તનિકા મહેશભાઈ કંડોરિયાના નામથી ઓળખાશે. જેથી દીકરીના જન્મ માટે સમાજ…

Read More