ગીર સોમનાથના વેરાવળ એસ ટી ડેપો અને રેલવેમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત થઈ સાફ સફાઇ

હિન્દ ન્યુઝ,  ગીર સોમનાથ        સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ‘ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગના વેરાવળ એસ ટી ડેપો અને વેરાવળ રેલવે સ્ટેશનની સાફ સફાઇ કરવામાં આવી હતી. જેમા ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાના વેરાવળ ખાતે બસ સ્ટેશન અને વેરાવળ રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં રેલવે સ્ટેશન અને…

Read More

જસદણ કોળી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, જસદણ રાજકોટ જીલ્લાના જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સ્વ. દયાબેન શંભુભાઇ સરિયા એ ગત માસ તારીખ ૦૬/૦૯/૨૦૨૩ ના રોજ આત્મહત્યા કરી હતી દયાબેન જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સટેલબ તરીકે ફરજ બજાવતા જેઓને જેતપુર પોલીસ કોન્સટબલ છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન કરતા હોય અને બીનજરૂરી ત્રાસ આપતા હોય. આમ આ મહીલા કોન્સટેબલે પોતાના મોબાઈલમાં વોટ્સઅપ દ્રારા મેસેજથી સંદેશો મોકલેલ હોય છતાપણ સાથી પોલીસ કર્મી હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખેલ ઉપરાંત આત્મહત્યા કર્યાના બે ત્રા દિવસ પહેલા ફરજ પર થી ઘરે જતા ત્યારે અમુક શખ્સો દ્વારા…

Read More

ગુજરાતમાં તા.૧૬ ઓક્ટોબરે ‘ મોટા પ્રમાણમાં એસ.એમ.એસ બ્રોડકાસ્ટ ર્અંતગર્ત તા.16ને સોમવારે મેસેજ મોકલવામાં આવશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર          સમગ્ર રાજ્યમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ‘ ખૂબ મોટા પાયા પર મેસેજ ટેસ્ટિંગ’ પ્રોગ્રામ અંતર્ગત એસ.એમ.એસ થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. જે નવીન ટેકનોલોજી ને આધારે ફાયર કરવામાં આવશે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે.  “આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ” છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન…

Read More

સોમનાથમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ       માતા શક્તિની આરાધના નો મહાપર્વ એટલે શારદિય નવરાત્રી, જ્યારે સમગ્ર વિશ્વમાં વસતા માતાના ભક્તો નવરાત્રીના નવ દિવસ અને રાત માતાની આરાધના કરતા હોય છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવનું તીર્થ કે જેને આદિ કાળમાં ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવતું, જ્યાં માતા સરસ્વતીએ વડવાનલ અગ્નિ સમુદ્રમાં પધરાવેલ એવા પ્રભાસ તીર્થમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાની આરાધના માટે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.       શ્રી સોમનાથ ટ્રસ્ટની પ્રણાલિકા અનુસાર શ્રી સોમનાથ મહાદેવ સાથે બિરાજમાન માતા પાર્વતીની રાજોપચાર મહાપૂજા કરવામાં આવી હતી.…

Read More