હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરમાં દર વર્ષે નવરાત્રી નો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. રાજકોટ શહેરમાં આ વર્ષે નવરાત્રી તહેવાર દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર જનતાને થતી હેરાનગતી અટકાવવા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૭૫૧ કલમ-૩૩(બેન),૩૬(છ) (ઐ),૪૮ તથા ૩૩(૬) મુજબ મળેલ સત્તાની રૂએ હું રાષ્ટ્ર ભાર્ગવ (આઇ.પી.એસ.) પોલીસ વિકાર, રાજકોટ શહેર. આથી હુકમ ફરમાવે છે કે, રાજકોટ શહેર વિસ્તારમાં તા.૧૫/૧૦/૨૦૨૩ થી ૨૪/૧૦/૨૦૨૩ સુધી નવરાત્રીના નવ દિવસ તથા દશેરાનો એક દિવસ દરમ્યાન કોઇપણ ખાનગી કે જાહેર સ્થળે રાત્રીના કલાક ૧૨…
Read More