હિન્દ ન્યુઝ, વેરાવળ પ્રભાસ પાટણ સોમનાથ માં સિંધી સમાજ ચાલીસા પર્વની ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આખો દિવસ ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા. તેમાં ડીજેના તાલ સાથે સિંધી ડાંડિયારાસ ગરબા અને અવનવું પ્રસાદીઓ અને હિંગળાજ મંદિરે ધ્વજારોહણ આયોજન કરેલ. નગરનાં હોટલ રાધે દિપકભાઈ સૂચક ફુલહારથી સન્માન કરેલ. હોટલ ભાભા અને ગ્રામજનોએ લાભ લઈ જુલેલાલ ભગવાનની જ્યોત સાહેબના આશીર્વાદ લીધા હતા. પ્રભાસ પાટણ પીઆઇ મકવાણા અને સ્ટાફ તેમનું પણ સિંધી સમાજે સન્માન કરેલ. સર્વે જુલેલાલ ભગવાન નાં પણ દર્શન કરી ધન્યતા અનુભવી. પ્રભાસ પાટણ માં ચાલીસા ઉત્સવની મટકી…
Read MoreMonth: September 2023
શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 74માં જન્મદિને સોમનાથમાં, આયુષ્ય જાપ, મહાપૂજા, ધ્વજાપૂજા, અને 73કિલો લાડુનો ભોગ
હિન્દ ન્યુઝ, સોમનાથ રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદીના 74 માં જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં ધ્વજા પૂજા, આયુષ્ય મંત્રજાપ, મહાદેવની મહાપૂજા, 73 કિલો લાડુનો ભોગ, સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર તીર્થનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે, ત્યારે વિશ્વને નેતૃત્વ કરતો ભારત દેશ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સદાય અગ્રેસર રહે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને ભગવાન સોમનાથ દીર્ઘ અને નિરામય આયુષ્ય અર્પે તેમના ધારેલા કાર્યો સફળ રહે તેવી પ્રાર્થના સાથે…
Read Moreપ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે ગીર સોમનાથમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા યોજાઈ યોગ શિબિર
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગુજરાતના જન-જન સુધી યોગ પહોંચાડવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં દ્વિ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા બીજા દિવસે પણ વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નિર્મિત, ભારત વિકાસ પરિષદ સંચાલિત સ્વ.શ્રી દયાશંકર ઓઝા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે યોજાયેલ…
Read MorePMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટેના કેમ્પમાં નાગરિકોનો બહોળા પ્રતિસાદ: ત્રણ દિવસમાં કુલ ૨૬૬૬ લાભાર્થીઓએ લાભ લીધો
હિન્દ ન્યુઝ, રાજકોટ ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતમાં તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળતા બે દિવસ કેમ્પ લંબાવવામાં આવ્યો…
Read Moreજિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ કલેક્ટર આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા. ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Read Moreઆયુષ્માન ભવઃ – ગીર-સોમનાથ જિલ્લાના લોકો માટે યોજાશે આરોગ્ય મેળાઓ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રાષ્ટ્રપતિ દ્વારા આયુષ્માન ભવઃ કાર્યક્રમ વર્ચ્યુઅલ લોન્ચિંગ કરવામાં આવ્યુ છે. ગીર સોમનાથ જિલ્લાના ૨૦૦ થી પણ વધારે આરોગ્ય સંસ્થાઓમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમ અનુસંધાને તા. ૧૭ સપ્ટે. થી ૦૨ ઓકટો. સુધી ગીર સોમનાથ જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓમાં લોકોના આરોગ્ય સાથે સંકળાયેલી તમામ કામગીરી એક ઝુંબેશના સ્વરૂપે આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવશે. જેમાં આભા કાર્ડ આયુષ્માન કાર્ડ બનાવવા એનસીડી સ્ક્રીનીંગ ટીબી રોગ રક્તપિત કામળો જેવાં રોગોનું સ્કીનગ માતા બાળ આરોગ્ય અને પોષણ સેવાઓ માનસિક આરોગ્ય સંભાર સેવાઓ વૃદ્ધ સંભાર સેવાઓ તેની સેવાઓ જીવનશૈલી…
Read Moreઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષસ્થાને અમૃત કળશ યાત્રા અંગે બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે મારી માટી, મારો દેશ, માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. કલેકટરએ બેઠકમાં અમૃત કળશ યાત્રાના સુચારૂ આયોજન અંગે સબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કાર્યક્રમને સુચારૂ રીતે પાર પાડવા માટે થતી તમામ કામગીરીની વ્યવસ્થાઓની કલેકટરએ સમીક્ષા કરી હતી.…
Read Moreગીર-સોમનાથ જિલ્લા બાગાયતદારો જાણવા જોગ
ગીર-સોમનાથ બાગાયતખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા “બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા માળખાકીય સુવિધા ઉભી કરવા બાબત” હેઠળ (૧) ખેતર પરનાં ગ્રેડીંગ, શોર્ટીંગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય (૨) બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય ઘટક તેમજ ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ હેઠળ (૧) કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાના કાર્યક્રમ ઘટક માટે માટે વર્ષ : ૨૦૨૩ – ૨૪ માટે આઇ – ખેડુત પોર્ટલ તા. ૦૩/૧૦/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. તો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સમયમર્યાદામાં સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા યોજાઈ રહી છે વિશાળ યોગ શિબિર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાતના જન-જન સુધી યોગ પહોંચાડવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં દ્વિ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નિર્મિત, ભારત વિકાસ પરિષદ સંચાલિત સ્વ.શ્રી દયાશંકર ઓઝા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે યોજાયેલ…
Read Moreશ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો અન્નકૂટ દર્શન શ્રૃંગાર
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજરોજ શ્રાવણ રૂપી શિવોત્સવનું સમાપન સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગાર સાથે કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ઠાન સાથે અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો હતો. જે રીતે આહારમાં વિવિધ પ્રકારના સ્વાદરસ રુચિ ઉત્પન્ન કરે છે તેજ રીતે જીવનમાં વિવિધ તબક્કાઓ અને પડકારો ચડતી અને પડતી ઉત્સાહ જાળવી રાખે છે. પણ જીવનની દરેક પરિસ્થિતિને મહાદેવનો પ્રસાદ માની અને સ્વીકારીને આગળ વધવુ એજ મનુષ્યનું કર્મ છે તેવો સંદેશ અન્નકૂટ શ્રૃંગારના માધ્યમથી આપવામાં આવ્યો હતો. ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તોના કલ્યાણ અને…
Read More