તાલાલાના આંકોલવાડી ગામમાં સરકારી જમીનમાં ચાલતા ગેરકાયદેસર ખનન પર મામલતદારના દરોડા

હિન્દ ન્યુઝ, ઉના મામલતદારની ટીમે પથ્થર કાપતી બે ચકરડી જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી અચાનક દરોડાને પગલે ખનીજચોરો નાસી છૂટ્યા, ઓળખ મેળવવા તપાસ હાથ ધરાઈ ગીર સોમનાથના તાલાલા ગીર પંથકના આંકોલવાડી ગીર ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી થતી હોવાની માહિતીના આધારે મામલતદારે ટીમ સાથે દરોડો પાડ્યો હતો ત્યારે તેમને જોઈ ખનીજચોરો નાસી ગયા હતા. જેથી સ્થળ પરથી પથ્થર કાપવાની બે ચકરડીઓ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના

Read More

બોટાદ જિલ્લામાં સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ તા.૧૦/૦૧/૨૦૨૨ ના રોજ કોર્પોરેટ ઓફીસ ડ્રાઈવ અંતર્ગત અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના રાણપુર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ધારપીપળા તથા પાળીયાદ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ચોરવીરા, ગઢડીયા, લીમ્બોડા, નાના પાળીયાદ, પીપળીયા,સરવા સહિતના ગામો તથા બોટાદ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા રોહિશાળા, નસીતપરા સહિતના વિવિધ ગામોમાં પોલીસ તેમજ એસઆરપી અને વિડીયોગ્રાફરને સાથે લઈ ૨૯ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ – ૪૭૮ જેટલા વીજ કનેકશનો…

Read More

બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કોરોના-૧૯ માટેની સુચનાઓનું પાલન કરવા પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર દેશમા COVID-19 ની અસરોને ધ્યાને લેતાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૪/૦૩/૨૦૨૦ ના હુકમ થી સમગ્ર દેશમાં તા.૨૫/૦૩/૨૦૨૦ થી ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખાવામાં આવેલ તથા કેટલીક પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવેલ છે ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતોવખતના હુકમથી આ અવધી તા.૨૮/૦૨/૨૦૨૧ સુધી અવધિ લંબાવવામાં આવેલ છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૩૧.૧૨.૨૦૨૧ના હુકમથી તા.૦૭-૦૧-૨૦૨૨ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જેથી બોટાદ અધિક જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ…

Read More

બોટાદ જિલ્લામાં ઉત્તરાયણના પર્વે તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ           બોટાદ સામાજિક વનીકરણ વિભાગ નાયબ વન સંરક્ષકની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ સામાજિક વનીકરણ વિભાગ અંતર્ગત બોટાદ જિલ્લાના તાલુકામાં વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન નિમિત્તે પક્ષીઓને ઉત્તરાયણ પર્વ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે બોટાદ જિલ્લાના દરેક વ્યકિતઓને નિવેદન છે કે, તેમના ગામમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા બાળકો દ્વારા પક્ષીઓને જો કોઈ ઈજા/મૃત્યુ થાય તો તે બાબતે જિલ્લા કંટ્રોલરૂમ, બોટાદના સંપર્ક નં.૭૬૯૮૭ ૮૦૭૭૬ ઉપર તાલુકા પ્રમાણે સેવાભાવી વ્યકિતઓ તથા પરિક્ષેત્ર વન અધિકારીને જાણ કરવા તથા જે-તે લાગુ તાલુકાના…

Read More

પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ કોડીનાર દ્વારા ત્રિવિધ સન્માન સમારોહ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ નિવૃત્ત શિક્ષકો, પ્રતિભાશાળી શિક્ષકો, મેડિકલ અને ટેકનિકલ પરીક્ષા ઉતીર્ણ કરનારનું સન્માન કોડીનાર પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા નિવૃત થતા શિક્ષકોનો વિદાય સમારોહ, પ્રતિભાશાળી શિક્ષકોનો સન્માન કાર્યક્રમ તેમજ એમ.બી.બી.એસ , ડેન્ટલ , આયુર્વેદિક, હોમિયોપેથિક તથા નીટ અને જી માં સારા માર્કસ સાથે પાસ થયેલા બાળકોનો સન્માન કાર્યક્રમ રાખેલ હતો. તા. ૦૯-૦૧-૨૦૨૨, રવિવાર સવારના ૧૧:૦૦ કલાકે સ્થળ સાર્વજનિક કુમાર છાત્રાલય જુના બસસ્ટેશન, કોડીનાર આ કાર્યક્રમમાં મહત્વના મહેમાનો અને અગ્રણીઓ તેમજ કોડીનાર તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. દીપ પ્રાગટ્ય તેમજ પ્રાસંગિક ઉદબોધન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ…

Read More

કડાણા તાલુકામાં આવેલી ગા્મ પંચાયત માલવણ દ્વારા શૌચાલય ના લાભ થી વચીંત

હિન્દ ન્યુઝ, કડાણા          કડાણા તાલુકામાં આવેલી ગા્મ પંચાયત માલવણ દ્વારા શૌચાલય ના લાભ થી વચીંત તત્કાલીન ગા્મ પંચાયત માલવણ દ્વારા નવા મુવાડા ગામમાં શૌચાલય ગણ્યા ગાંઠ્યા બનાવવામાં આવ્યા છે ત્યારે એક પણ સૌચાલય ચાલુ કે ઉપયોગ મા લેવાય તેમ નથી. નવા મુવાડા ગામમાં આઠસો(૮૦૦) થી વધારે મતદાતા હોય ત્યારે આ વાત ચર્ચા નો વિષય બની રહે છે. આ ગામમાં હજુ પણ એસી ટકા (૮૦%)માણસો કુદરતી હાજતે ખુલ્લા માં જવુ પડે છે. આમ લોકો ખુલ્લા માં જશે તો બીમારી સામે સરકાર ગમે તેટલા વલણો અપનાવશે તો પણ…

Read More

ભાજપના વધુ ઍક આગેવાન કુંવરજીભાઈ થયા કોરોના સંક્રમિત

હિન્દ ન્યુઝ, જસદણ જસદણના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ગઈકાલથી તાવ અને શરદીની ફરીયાદ બાદ આજે બપોર બાદ તેઓએ કોરોના ટેસ્ટ કરાવતા. તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે હાલ તેઓ તબીબી માર્ગદર્શન હેઠળ હોમ આઈસોલેશનમાં છે કુંવરજીભાઈનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ભાજપ વર્તુળમાં ફફડાટ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિ-રવિ શ્રી ઘેલા સોમનાથદાદાના સાનિધ્યમાં ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. આ વર્ગમાં ઉપસ્થિત જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાનો રીપોર્ટ આજે સવારે પોઝીટીવ આવ્યા બાદ બપોરે કુંવરજીભાઈનૉ રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આ બેઠકમાં સાંસદ મોહનભાઈ…

Read More

નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આજે પ્રથમ દિવસે ફ્રન્ટ લાઈન વર્કર્સ તરીકે બુસ્ટર ડોઝનો લીધો લાભ

હિન્દ ન્યુઝ, રાજપીપલા           કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એક માત્ર અમોધ શસ્ત્ર છે, ત્યારે પ્રવર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય બિમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો રાજ્યવ્યાપી આજથી શુભારંભ કરાયો છે. નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આજે પ્રથમ દિવસના પ્રારંભે જ ફ્રન્ટ લાઈન વર્કર્સ તરીકે પોતે જાતે બુસ્ટર ડોઝ લઇને કોવીડ વેક્સીનની રસી સમયસર લઈ લેવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતાં. નર્મદા જિલ્લામાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર, કોવિડ-૧૯ હોસ્પિટલ સહિત જિલ્લામાં…

Read More

ભરૂચના શક્તિનાથ પાસે થી જલારામ સીજનલ સ્ટોર માંથી પોલીસે 2000 થી વધુ ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નુ વેચાણ કરતા વ્યક્તિ

હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચના શક્તિનાથ પાસે થી જલારામ સીજનલ સ્ટોર માંથી પોલીસે 2000 થી વધુ ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નુ વેચાણ કરતા વ્યક્તિ ને પકડી પાડવામાં આવ્યું. આગામી દિવસોમાં ઉતરાયણ પર્વ હોય બજારોમાં ચાઈનીઝ તુક્કલ, સિન્થેટીક મટીરીયલ, તોકસીન મટીરીયલ, પ્લાસ્ટિક મટીરીયલ માથી બનવામા આવતી દોરી પર પ્રતિબંધ હોવા છતા ભરૂચ ના શક્તિનાથ સર્કલ પાસે જલારામ સિજનલ સ્ટોરમાં આ પ્રકાર ની દોરી નું વેચાણ થતું હતું. આથી સી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય અને બાતમી ના આધારે દુકાનમાં તલાસી લેતા પ્રતિબંધ ચાઇનીઝ ફિરકા નંગ 11 અંદાજીત કિંમત રૂ.250 કુલ કિંમત રૂ.2750 મુદ્દામાલ…

Read More

ઠાસરા તાલુકા SC/ST/OBC સેલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ના અધ્યક્ષતામાં ઠાસરા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ઠાસરા          ઠાસરા તાલુકા SC/ST/OBC સેલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ સેનવા હસમુખભાઈ રોહિત ના અધ્યક્ષતામાં ઠાસરા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જે આવેદન અંતગર્ત સહિત મુખ્ય આગેવાન કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી આવેદનપત્ર મારફત રજૂઆત કરીઆજરોજ ઠાસરા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં કેરોસીન ફાળવવા છેલ્લા ઘણા વર્ષોથી અનેક વિસ્તારોને ધુમાડા વગરનો (સ્મોક લેસ) કરવા માટે અને ગેસના સિલિન્ડરો જે શહેરી વિસ્તારમાં નકામાં બન્યા છે,એનો ફરીથી ગ્રામ્ય વિસ્તારોમાં ઉપયોગ થાય તે હેતુથી ગરીબીની કસ્તુરી સમાન કેરોસીન બંધ કરી દેવામાં આવ્યું છે. હાલમાં પરિસ્થિતિ એવી થઈ છે કે રાંધણગેસના ભાવો…

Read More