હિન્દ ન્યૂઝ, ઇફ્ફોના નવનિયુક્ત ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું છે કે, આજે પૂ. બાપુનો નિર્વાણ દિનને ત્યારે પૂ. બાપુએ પ્રશસ્થ કરેલાં પદચિહ્નો પર ચાલીને ‘ગાંધી નિર્વાણ દિન’ને ‘ગાંધી નિર્માણ દિન’ બનાવીએ. તેમણે કહ્યું કે, સહકારના જે સિધ્ધાંતો છે તે ગાંધીજીને પ્રિય ભજન ‘ વૈષ્ણવ જન તો તેને રે કહીએ….’માં પણ પડઘાય છે. સહકારનું મહત્વ તે સમયે સરદાર પટેલ અને પંડિત નહેરૂએ પણ પારખ્યું હતું તેથી તે વખતની નીતિઓ પણ કૃષિ અને સહકારને પ્રેરતી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ તેને સશક્ત બનાવી દેશને સમૃધ્ધ બનાવવા માટે આહવાન કરે છે. તળાજા તાલુકાના…
Read MoreDay: January 30, 2022
ગાંધી બાગ એસએમસી નો મોટામાં મોટો ગાર્ડનમાં ચંદનના વૃક્ષો ની ચોરી
હિન્દ ન્યુઝ, સુરત સ્માર્ટ ગણાતા સુરત શહેર ના પોશ વિસ્તાર એવા ચોક બજાર પાસે આવેલ શનિવારી માર્કેટની બાજુમાં આવેલ ગાંધી બાગ એસએમસી નો મોટામાં મોટો ગાર્ડન આવેલ છે જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો આવેલા છે ખાસ કરીને વાત કરીએ તો આ ગાર્ડનની અંદર ચંદનના વૃક્ષો પણ આવેલ છે જેમાં તારીખ 25 જાન્યુઆરીના રાત્રે અજાણ્યા ઇસમો દ્વારા ચંદનના વૃક્ષ ને કાપીને લઈ ગયા છે આ ગાર્ડન ની અંદર નાઇટમાં પાંચ વોચમેન ડ્યુટી ઉપર રહે છે તે દરમિયાન પોલીસનું પણ રાત્રી પેટ્રોલીંગ ચાલુ હોય છે ત્યારે આ પ્રકારની ચોરી ઉપર મોટા સવાલો ઉભા…
Read Moreનર્મદા કેનાલમાં લાશ મળવાનો સિલસિલો યથાવત
હિન્દ ન્યુઝ, લાખણી કેનાલમાં ઘાસચારામાં ફસાયેલ યુવકનો મૃતદેહ જોવા મળતાં સ્થાનિક લોકો થયા એકઠા કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટયા સ્થાનિક લોકોએ થરાદ પોલીસને કરી જાણ યુવક ની લાશ બાર કઢાઈ ઓળખ થતા અગાઉ 2 દિવસ પહેલાં ગુમ થયેલ દવે પ્રવીણભાઈ ભોરડું ગામ ના હોવા નું આવ્યું સામે થરાદ પોલિસ ની મદદથી પોકેટ માં રહેલ ડોક્યુમેટ માં એમના નામ ની દાન કરેલ પહોંચ નીકળી આવતા થઈ ઓળખ પરિવાર ને જાણ કરતા પરિવાર પહોંચ્યો ઘટના સ્થળે રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી
Read Moreઅંદાજીત અઢી માસ પૂર્વે તળાજા તાલુકાના દાઠા ગામે બગડ નદી પર આવેલા પુલ એકાએક ધરાશાયી થતા દાઠા તથા આજુબાજુના ગામોના લોકો માટે તળાજા જવા માટે મોટી સમસ્યા ઊભી થઈ
હિન્દ ન્યુઝ, અંદાજીત અઢી માસ પૂર્વે તળાજા તાલુકાના દાઠા ગામે બગડ નદી પર આવેલા પુલ એકાએક ધરાશાયી થતા દાઠા તથા આજુબાજુના ગામોના લોકો માટે તળાજા જવા માટે મોટી સમસ્યા ઊભી થઈ હતી પરંતુ રોડ અને બિલ્ડીંગ(સ્ટેટ) વિભાગ મહુવા ના ડેપ્યુટી એન્જિનિયર પ્રાપ્તિ બહેન અને તેમના સ્ટાફ દ્વારા તે સમયે દાઠાના ગ્રામ પંચાયત ના આગેવાન સહદેવસિંહ તથા તેમની ટીમની મદદથી દિવસ-રાત એક કરી બીજા જ દિવસે ડાયવર્ઝન રોડનું નિર્માણ કરી તત્કાલ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી પરંતુ હાલ આ ઘટનાને અઢી માસ જેટલો સમય થઈ ચૂક્યો હોવા છતાં નવા પુલના…
Read Moreગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ને સીઇઓ દ્વારા ગુજરાતના બેસ્ટ ઈઆરો નો એવોર્ડ આપવામા આવ્યો
હિન્દ ન્યુઝ, ગોંડલ ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ને સીઇઓ દ્વારા ગુજરાતના બેસ્ટ ઈઆરો નો એવોર્ડ આપવામા આવ્યો છે ત્યારે સરળ સ્વભાવના આ પ્રાંત અધિકારી ને પત્રકારો એ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે મતદાર સુધારણા યાદી અંતર્ગત ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ને સીઇઓ ગુજરાત દ્વારા ગુજરાતના બેસ્ટ ઈઆરઓ (ઈલેટ્રોરોલ ઓબ્ઝર્વર) નો એવોર્ડ આપવામા આવ્યો છે.રાજ્યની૧૮૩ વિધાનસભા મતદાર વિભાગ માંથી ગોંડલની કામગીરીને પરથમ સ્થાન પ્રાપ્ત થયુ છે.પ્રાંત અધિકારી અને તેમની ટીમ ની કામગીરી બેસ્ટ સ્થાને રહી હોવાથી ગોંડલનું ગૌરવ વધ્યુ છે. અહેવાલ : આશિષ વ્યાસ, ગોંડલ
Read Moreજિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિવિધ યોજનાઓની સમિક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓની સમિક્ષા તેમજ કારોબારી બેઠક અને જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન જે.કે પટેલે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે સ્વચ્છ ભારત ગ્રામીણ યોજના હેઠળ ૩૨૮ વ્યકિતગત શૌચાલય તેમજ ૧૨ સામુહીક શૌચાલયનુ ર્નિમાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ શાખાના કાર્યોની માહિતી પુરી પાડી હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત, નિર્મળ ગુજરાત, એન. આર. ઈ. જી. એસ.,…
Read Moreમોરબીમાં અંદાજે ૨.૮૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રોડનું ખાતમૂહુર્ત કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા
હિન્દ ન્યુઝ, મોરબી મોરબીના સમતોલ વિકાસ માટે સરકારની પ્રણાલી રહી છે : મંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી નગરપાલિકા હસ્તકના વોર્ડ નં. ૧૧ અને વોડ નં. ૧૩ના દલિત વાસમાં સી.સી. રોડ અને પેવર બ્લોકના અંદાજે ૨ કરોડ ૮૦ લાખ રૂપિયાના કામોનું ખાતમૂહુર્ત પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે શનિવારે મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના તમામ વિસ્તારોનો સમતોલ વિકાસ કરવા માટેની પ્રણાલી મુજબ…
Read Moreનિયતિ સામે આત્મવિશ્વાસથી સંઘર્ષ કરતી હેતલ રાયચુરા
હિન્દ ન્યુઝ, રાજકોટ પલ્મરી હાઇપરટેંશન પીડિત હેતલને નવજીવન માટે જરૂરી છે બંને ફેફસા અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ જે ઉંમરે આકાશમાં ઉડવાના ખ્વાબ હોય, એવી અનેક સ્વપ્ન સેવતી ૨૧ વર્ષની ઉંમરની યુવતીને અચાનક ખબર પડે કે મારી આયુષ્ય રેખા હાથમાં ભલે લાંબી હોય પરંતુ હું માત્ર બે થી ત્રણ માસ જ ધરતીની મહેમાન છું. મારી સફર બહુ જલ્દી પૂર્ણ થઈ જશે, તો તે વાત કઈ રીતે સ્વીકારી શકાય ? વાત છે રાજકોટની હેતલ રાયચુરાની. ડોકટરે જયારે તેણીના માતા પિતાને આ રોગ પલ્મરી…
Read Moreએક પછી એક ત્રણ સંતાનો થયા કોરોના પોઝિટિવ, સરકારી સારવાર – સુવિધાથી ઘરે બેઠા મેળવ્યું સ્વાસ્થ્ય
આરોગ્ય વિભાગ અને ધન્વંતરિ રથના સ્ટાફનો પૂર્ણ સહયોગ – રોજ ફોન અને ઘરે વિઝીટ કરી ચેકઅપ અને જરૂરી દવા પુરી પાડી હિન્દ ન્યુઝ, રાજકોટ હાલ કોરોનાની ત્રીજી લહેર જેવી પરિસ્થિતિ છે. મોટા સાથે યુવાનો અને બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે સરકારી તંત્ર પણ તેની સામે સુસજ્જ છે. કોરોના સમયે આરોગ્ય વિભાગની કામગીરીને લોકોએ સુપેરે વધાવી છે. હાલ મોટે ભાગે ખાનગી દવાખાના નહિ પરંતુ સરકારી દવાખાનાની સારવાર થકી લોકો પુનઃ સ્વાસ્થ્ય મેળવી રહ્યા છે. જેનું ઉદાહરણ છે રાજકોટનો શિક્ષિત રાણપરા પરિવાર. આ અંગે વાત…
Read Moreભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ- ભરૂચ ધ્વારાસિંગલ વિન્ડો એન્ડ ફેસલેસ સિસ્ટમનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ- ભરૂચ ધ્વારાસિંગલ વિન્ડો એન્ડ ફેસલેસ સિસ્ટમનો પ્રારંભ બાંધકામને લગતી તમામ પરવાનગીઓ ઝડપી અને સરળતાથી મળી રહે તથા કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો જનહિતલક્ષી નિર્ણય – નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ તથા મહાનુભાવોના હસ્તે અનાવરણ કાર્યક્રમ સંપન્ન ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ – જુની કલેકટર કચેરી- ભરૂચ ધ્વારા જનસુવિધાની નવી પહેલ કરતા સિંગલ વિન્ડો અને ફેસલેસ સિસ્ટમ (એકબારી પધ્ધતિ) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું અનાવરણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ તથા…
Read More