શ્રી સોમનાથ મંદિર ખાતે વર્ષ-2021 દરમ્યાન પ્રત્યક્ષ 52.68 લાખ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા

સોશ્યલ મીડીયા દ્વારા 77.79 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના દર્શનનો-લ્હાવો લીધેલ હતો    હિન્દ ન્યુઝ, સોમનાથ           આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની નીશ્રામાં પ્રતિવર્ષ લાખ્ખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે, ભક્તો શ્રધ્ધા પુર્વક મહાદેવના સાનિધ્યે દર્શન- પૂજા કરી ધન્ય થતા હોય છે. કોવિંડ-19 મહામારી ને કારણે સરકારશ્રીની ગાઇડલાઇન્સ મુજબ શ્રી સોમનાથ મંદિર વર્ષ-2021 માં એપ્રીલ થી જુન દરમ્યાન (11 એપ્રીલ થી 10 જુન) 60 દિવસ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ હતું. દેશ-વિદેશના ભક્તો ઘરબેઠા સોમનાથ મહાદેવના દર્શન કરી શકે સાથે, પુજા-જાપ નોંધાવી ઓનલાઇન સંકલ્પ કરી…

Read More

બોરસદ તાલુકા ટીમ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, આણંદ           આજરોજ આણંદ જીલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ પ્રમુખ જશુભા ઠાકોર ના સાનિધ્યમાં બોરસદ તાલુકા ટીમ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ બોરસદ તાલુકાના ચુવા રાવણાપુરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના રાજ્યસભાના સાંસદ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ પ્રદેશ અધ્યક્ષ જુગલસિંહ એમ.લોખંડવાલા ના જન્મદિવસ નિમિત્તે રકતદાન કેમ્પ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આણંદ જીલ્લા ભાજપના મહામંત્રી રમણભાઇ સોલંકી અને પૂર્વ બોરસદ તાલુકા પ્રમુખ હરમાનભાઇ ઠાકોર તથા બોરસદ તાલુકા મહામંત્રી અશોકભાઈ ઠાકોર નોટરી વકીલ ઉપસ્થિત રહ્યાં હતાં. રિપોર્ટર :…

Read More

જાગૃત યુવા સંગઠન મહીસાગર જિલ્લા ટીમ વતી શુભેચ્છા મુલાકાત

હિન્દ ન્યુઝ, મહીસાગર           જાગૃત યુવા સંગઠન મહીસાગર જિલ્લા ટીમ વતી આજરોજ ટીમ ના જાગૃત યુવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં વિક્રમસિંહ પગી, ગોપાલભાઈ બારીયા, ગણપતસિંહ ચૌહાણ, વિપુલભાઈ, ધર્મેન્દ્રસિંહ,સુભાશભાઈ સહિત ના યુવાનો હાજર રહ્યા હતા ત્યારે વિક્રમસિંહ ચાવડા દ્વારા કોઈ પણ વ્યક્તિ ને અન્યાય નહી થાય તેવી કામગીરી શરૂ કરી કામ કરશે તેવી ખાત્રી આપી હતી.                વધુમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા ચુંટણી દરમિયાન તેમના દ્વારા કોઈ પણ પ્રકારની મતદારોને આકર્ષવા લોભ લાલચ આપી ન હતી તેમનું તેમના દ્વારા…

Read More

બોટાદ જિલ્લામાં મળી આવેલ શિશુને પરત મેળવવા વાલી ૬૦ દિવસમાં દાવો કરી શકશે

હિન્દ ન્યુઝ, બોટાદ          બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના રાણપુર ખાતેથી ત્યજાયેલ બાળકી મળી આવેલ હોય જે અંગે ત્યજી દીધેલ બાળકના કિસ્સામાં માતા-પિતા અથવા કાનૂની વાલી દ્વારા બાળકને પરત માંગવા માટે દિન-૬૦ માં દાવો કરી શકશે. ત્યારબાદ જુવેનાઈલ જસ્ટિસ એકટ-૨૦૧૫ ની કલમ – ૩૮ મુજબ બાળકની નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા વધુમાં જણાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાણપુર ખાતેથી મળી આવેલ બાળકીનું નામ પોલીસ અધિક્ષક દ્વારા ખુશી રાખવામાં આવેલ છે, તારીખ.૧૬/૦૧/૨૦૨૨ ના રોજ બાળકી…

Read More

બોટાદ જિલ્લામાં દિવ્યાંગજનો માટે આધાર કાર્ડ નોંધણી કેમ્પ યોજાશે

તા. ૧૯ જાન્યુઆરી તેમજ ૨૦ જાન્યુઆરીએ યોજાનાર આધાર કાર્ડ નોંધણી કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવનીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકારશ્રીની વિવિધ ફલેગશીપ યોજનાઓના સઘન અમલીકરણ અન્વયે બોટાદ જિલ્લામાં આધાર નોંધણી સુધારણામી કામગીરી અંતર્ગત બાકી રહેલ રહીશોની નોંધણી કરવા માટે આધાર નોંધણી કેમ્પનું આયોજન હાથ ધરી બાકી રહેલ દિવ્યાંગજનોની કેમ્પ મોડથી નોંધણી કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારૂ આયોજન હાથ ધરવામાં આવનાર છે. બોટાદ જિલ્લામાં દિવ્યાંગજનને આધાર નોંધણી માટે તા.૧૯/૦૧/૨૦૨૨…

Read More

લાખણીના મેમણ જુનેદભાઈ ફારુકભાઈ જસરાવાળા મેમણ સમાજ નું નામ રોશન કર્યું

હિન્દ ન્યુઝ, લાખણી લાખણી ના મેમણ સોસાયટી માં રેહતા અને મૂળ જસરા ના વતની મેમણ જુનેદભાઈ ફારુકભાઈ જસરા વાળા તેમને ચાલુ સ લેવાયેલ નીટ ની પરીક્ષા માં ૮૪% PR. રેન્ક મેળવી લાખણી મેમણ સમાજ નું નામ તથા જે. ટી. સાયન્સ સ્કુલ ડીસા ના સ્ટાફ તથા સ્કોલર સ્કુલ હિંમતનગર નું નામ રોશન કર્યું, તેમના પિતા ફારુકભાઈ મેહનત કરીને પોતાના છોકરા ને આગળ લઈ જવા ઈચ્છા વ્યક્ત કરી અને દિન ની સાથે આગળ ડોક્ટર બનાવી દેશ અને સમાજ નું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી. જુનેદ અગાઉ પણ ધો.૧૦ માં ૯૫% PR.…

Read More

ડાંગ જિલ્લામા ‘૭૩માપ્રજાસતાક’ દિનનીજિલ્લા કક્ષાની ઉજવણી સુબિર ખાતે કરાશે

હિન્દ ન્યુઝ, ડાંગ             આગામી તા.૨૬મી જાન્યુઆરી-પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીસુબિર તાલુકા મથકે આવેલી નવજ્યોત હાઇસ્કૂલ ખાતે કરાશે તેમ ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ. આ સાથે આહવા તાલુકાનો કાર્યક્રમ ગડદ ગામે જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ચિંચીનાગાવઠા યોજાશે તેમ ઉમેરી કલેક્ટરએ આ રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કરવાની થતી આનુષાંગિક વ્યવસ્થાઓ સંબંધિત જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકને સંબોદ્ધતા કલેક્ટર ભાવિન પંડ્યાએ ધ્વજ વંદન કાર્યક્રમના સ્થળ નક્કી કરવા સાથે જરૂરી ડાયસ પ્લાન, સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ,…

Read More

મહિસાગર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક વિડીયો કોન્સરન્સના માધ્યમથી પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાઇ

હિન્દ ન્યુઝ, મહિસાગર             સરસ્વતી હોલ ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્ય મંત્રી અને સંતરામપુર ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોરની વર્ચુઅલી ઉપસ્થિતિમાં ગુજરાત પેટર્ન યોજના વર્ષ-૨૦૨૧-૨૨ ના આયોજન અંગે મહીસાગર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક કોવિડ-૧૯ ની પરીસ્થિતિને ધ્યાને લઇ સામાજીક અંતર જાળવી વર્ચ્યુઅલી યોજવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી વીસી હોલ લુણાવાડા ખાતે આ બેઠકમાં લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ…

Read More

વલસાડ જિલ્લા પંચાયતનું જિલ્લાવ કક્ષાનું ૧૫ મા નાણાંપંચ અંતર્ગત રૂા. ૧૫૯૬ લાખનું રાજય સરકારે નાણાંકીય વર્ષઃ- ૨૦૨૦૧-૨૧ અને ૨૦૨૧-૨૨ નું બજેટ મંજૂર કર્યુ

હિન્દ ન્યુઝ, વલસાડ           રાજય સરકાર દ્વારા જિલ્લા પંચાયત વલસાડનું ૧૫ માં નાણાંપંચ અંતર્ગત વર્ષઃ- ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ નું જિલ્લા કક્ષાનું રૂા. ૧૫૯૬.૪૦ લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરૂવાનીએ આ અંગે માહિતી વિભાગ વલસાડને એક મુલાકાતમાં જણાવ્યુંજ હતું કે, રાજય સરકાર દ્વારા આ બજેટમાં જિલ્લાાને દરેક વિભાગમાં ભાર મૂકી સમાન બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટ હેઠળ શિક્ષણ ક્ષેત્રે કુલ રૂા. ૫૧૫.૧૦ લાખની ફાળવણી કરવામાં આવી છે જે અનુસાર પ્રાથમિક શાળામાં ૩૨ નવા ઓરડા માટે રૂા. ૨૫૬ લાખ અને…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા યોજનાબદ્ધ રણનીતિ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         કોરોના વાયરસની ત્રીજી લહેરના સામાન્ય ચિહ્નનો જોવા મળી રહ્યા છે. આ સંભવિત ત્રીજી લહેરની દસ્તકને ખાળવા માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે. આ સાથે કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટેના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરા આયોજનનો ખ્યાલ આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે કહે છે કે, જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના સંક્રમણને અટકાવવા એક યોજનાબદ્ધ રણનીતિ સાથે આગળ વધી રહ્યુ છે. આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકોમાં…

Read More