હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર દેશમા COVID-19 ની અસરોને ધ્યાને લેતાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૪/૦૩/૨૦૨૦ ના હુકમ થી સમગ્ર દેશમાં તા.૨૫/૦૩/૨૦૨૦ થી ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવામાં આવેલ. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતોવખતના હુકમથી આ અવધી તા.૨૮/૦૨/૨૦૨૧ સુધી અવધિ લંબાવવામાં આવેલ તથા કેટલીક પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૧-૦૧-૨૦૨૨ના હુકમથી તા.૨૨-૦૧-૨૦૨૨ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ. જેના અનુસંધાને તા.12/01/2022 થી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને…
Read MoreDay: January 22, 2022
બોટાદ જિલ્લામાં તા.૨૫ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨ ની ઉજવણી ‘ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ’ ની થીમ પર ઉજવાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા.૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ સમગ્ર દેશમાં ૧૨ મો “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરવામાં આવનાર છે આ કાર્યક્રમની ઉજવણી “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ” ની થીમ પર વર્ચુઅલ (ઓનલાઈન) ઉજવાશે. જે અન્વયે CEO કચેરી, ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્ર્મને નિહાળવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન કલેકટર કચેરી, વિડીયો કોન્ફરન્સ હોલ, જિલ્લા સેવા સદન, ખસ…
Read Moreજામનગરમાં ગેંગનો આતંક, “રામનગર” બન્યુ ‘રજા નગર’ અને “બજરંગ ચોક” બન્યો ‘કાદરી ચોક’
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દારૂ અને ડ્રગ્સ બાબતે સરાહનિય પગલા લેવામાં આવી રહ્યાં છે. પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતા અડ્ડાઓ સુધી તેઓની નજર પહોંચી નથી એમ જામનગરની મહિલાઓની રજૂઆત બાદ જણાય છે. આજરોજ જામનગરના શંકર ટેકરી વિસ્તારના રહેવાસીઓ દ્વારા જામનગર ડી.વાય.એસ.પી.ને 10 પાના રજૂઆતના સોંપવામાં આવ્યા છે. ટૂંકમાં પોલીસને માહિતી રાખવી જોઈએ તે માહિતી રહેવાસી પીડિત લોકો દ્વારા આપવામાં આવી હતી. જેના કારણે જામનગર પોલીસ વિભાગ પર સવાલો પેદા થઈ રહ્યાં છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રેહતા રહિશો દ્વારા આજે જામનગર પોલીસને…
Read Moreઝાલાવાડ નું ગૌરવ એવી અભિનેત્રી રિધ્ધિ રાઠોડ આ.ઓ.જી નાં પ્રદેશ કાર્યાલય મંત્રી પદ ને શોભાવશે
હિન્દ ન્યુઝ, ઝાલાવાડ આર્ટિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત આ.ઓ.જી. સંગઠન ને વેગ આપવા અને રાજ્ય ભર નાં કલાકારો ના વ્યાજબી હક્કો અને અધિકારો અપાવવા મેદાને પડેલ છે ત્યારે આ સંગઠન માં સૌવ પ્રથમ સુરેદ્રનગર જીલ્લા સંગઠન નાં પ્રમુખ તરીકે પ્રશંસનીય અને પ્રેરણા દાયક કામગીરી પૂરી પાડી ને કલાકાર આલમ માં ખુબજ લોકપ્રિય બનેલ છે. આ અભિનેત્રી કલા ક્ષેત્રે અનેકવિધ અનેરી સફળતાઓ હાંસલ કરેલ છે કોલેજ કાળ થીજ શિક્ષણ- ગીત સંગીત- અને લેખન કળા ની સાથે સાથે સમાજ સેવિકા તરિકે મહિલાઓ નાં સર્વાંગી વિકાસમાં અનેકવિધ પ્રવુતિઓ સાથે એક આગવી ઓળખ ઉભી કરી…
Read Moreસમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી જાન્યુઆરી/૨૦૨૨ – ફેબ્રુઆરી/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૨૨/૦૧/૨૦૨૧ના રોજ બજરંગદાસ બાપા પુણ્યતિથિ, તા.૨૬/૦૧/૨૦૨૨નાં રોજ પ્રજાસત્તાક દિન, તા.૩૦/૦૧/૨૦૨૨નાં રોજ ગાંધી નિર્વાણ દિન, તા.૦૫/૦૨/૨૦૨૨નાં રોજ વસંત પંચમી, તા.૦૮/૦૨/૨૦૨૨નાં રોજ શ્રી ખોડીયાર જ્યંતિ તથા તા.૧૩/૦૨/૨૦૨૨નાં રોજ વિશ્વકર્મા જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે…
Read Moreકોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનાં નિરાકરણ અંગે મહાનગરપાલિકા દ્વારા ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતાં તમામ લોકો જે આજે કોવિડ-૧૯ પોઝિટિવ હોય અથવા શંકાસ્પદ હોય અથવા કોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરાવવાં ઈચ્છતાં હોય તેવી તમામ જાહેર જનતા માટે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મો.નં.-૬૩૫૫૨૯૭૧૮૮ જાહેર કરવામાં આવ્યો છે તેના પર સંપર્ક કરીને પોતાના કોવિડ -૧૯ લગત તમામ પ્રશ્નોનું નિરાકરણ નિઃશુલ્ક કરાવી શકે છે. આ સેવા ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. આરોગ્ય વિભાગ દ્વારા આ સેવા માટે મુકવામાં આવેલ ડોકટરનો મોબાઈલ નંબર પર સંપર્ક કરીને એડવાઇઝ મેળવી નિઃશુલ્ક મળતી સેવાનો લાભ લઈ સ્વસ્થ અને સુરક્ષિત રહેવા તેમજ…
Read Moreનવાગામ ની પ્રાથમિક શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટેલીવીઝન પર એસ.એમ.સી.ની માહિતી મેળવી
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં નવાગામ ની પ્રાથમિક શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટેલીવીઝન પર એસ.એમ.સી.ની શું ભૂમિકાઓ હોય, કેવાં કાર્યા કરવાનાં હોય તેની વિસ્તૃત માહિતી મેળવી. જેમાં એસ.એમ.એસી.સભ્યો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ માં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વોર્ડ સભ્ય, એસ.એમ.સી.સભ્યો , શાળા ના આચાર્ય, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા. જેમાં આગામી આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી ની ચર્ચા, ઓનલાઇન શિક્ષણ બાળકો વધુ માં વધુ પ્રાપ્ત કરે એ માટે ચર્ચા કરવામાં આવી તે ઉપરાંત શાળા ના આચાર્ય તથા શિક્ષકોને જરુરી સુચનાઓ આપી. રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર
Read Moreરાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે.
હિન્દ ન્યુઝ, ભાવનગર હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા,…
Read Moreજિલ્લા કલેકટર દ્વારા ગૌચરમાં દબાણકર્તા ઉપર લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ કરવાનો આદેશ લાખણી તાલુકાની કોટડા ગ્રામ પંચાયતના સભ્ય પુત્રે ગૌચરમાં પાકી દુકાનો બનાવી દીધી જિલ્લા કલેકટરના આદેશના પગલે સરકારી જમીનોમાં દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો
હિન્દ ન્યુઝ, લાખણી બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત લાખણી તાલુકાના ગામડાઓ પણ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. પરંતુ ગામ વસ્યું અને લૂંટારાવાળી વાતને અનુસરી અમુક માથાભારે લોકો ગામના ગૌચર, સરકારી જમીનો ઉપર બથામણિયો કબ્જો કરી રહ્યા છે. ત્યારે લાખણી તાલુકાના કોટડા ગામે વોર્ડ સભ્યના પુત્ર દ્વારા દબાણ કરાતા બ.કાં કલેકટરે દબાણકર્તા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરતા દબાણદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી દૂધ મંડળીના નામે કરોડોના ભ્રષ્ટાચારની ભાગબટાઈમાં કોટડા ગ્રામ પંચાયતના તત્કાલીન સત્તાધીશો વિવાદાસ્પદ બનેલ. ત્યારે ગામના જાગૃત નાગરિક દીનેશજી દ્વારા (વોર્ડ નં. ૬ ના સભ્ય) દ્વારા…
Read More