નવાગામ ની પ્રાથમિક શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટેલીવીઝન પર એસ.એમ.સી.ની માહિતી મેળવી

હિન્દ ન્યુઝ, મહીસાગર

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં નવાગામ ની પ્રાથમિક શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટેલીવીઝન પર એસ.એમ.સી.ની શું ભૂમિકાઓ હોય, કેવાં કાર્યા કરવાનાં હોય તેની વિસ્તૃત માહિતી મેળવી. જેમાં એસ.એમ.એસી.સભ્યો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ માં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વોર્ડ સભ્ય, એસ.એમ.સી.સભ્યો , શાળા ના આચાર્ય, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા. જેમાં આગામી આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી ની ચર્ચા, ઓનલાઇન શિક્ષણ બાળકો વધુ માં વધુ પ્રાપ્ત કરે એ માટે ચર્ચા કરવામાં આવી તે ઉપરાંત શાળા ના આચાર્ય તથા શિક્ષકોને જરુરી સુચનાઓ આપી.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

Related posts

Leave a Comment