હિન્દ ન્યુઝ, જુનાગઢ સૌરાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા ‘પૂ. બાપુજી’ નિર્મિત ડૉ. સુભાષ એકેડેમી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો જૂનાગઢ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી/માણાવદર ના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા દ્વારા ડૉ. સુભાષ ઍકેડમી નાં 45 માં વાર્ષિકોત્સવ નિમિત્તે “લોકસેવા ઉત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમજ ડો.સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલનો અધ્યતન બિલ્ડિંગ અને ‘અટલ આરોગ્ય રથ’ નું ઉદઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નાં અધ્યક્ષતા માં માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં વરદ હસ્તે કરવામાં આવ્યું. સાથે આ પ્રસંગે નિ:સ્વાર્થ સમાજસેવા કરનાર તથા પ્રખર પુરુષાર્થ કરી ઉચ્ચ…
Read MoreDay: January 4, 2022
કાંકરેજ તાલુકા ના ભલગામ ગામે સાતમો સેવાસેતુ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા માન્ય.ગુજરાત સરકાર રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષસ્થાને અને બનાસડેરીના નવનિયુક્ત ચેરમેન અણદાભાઈ આર.પટેલ સાહેબની વિષેશ ઉપસ્થિતિ માં દીપ પ્રગટીય કરી અને પધારેલ મહેમાનો અને અધિકારીઓનું શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા પુષ્પવર્ષા કરી ને સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા વિવિધ લાભો જેવાકે રેશનકાર્ડ, આધારકાર્ડ, આયુષ્યમાન ભારતકાર્ડ, કોરોના મૃત્યુ સહાય, વૃદ્ધ સહાય, જાતિ આવકના દાખલા, વિધવા સહાય યોજના, વયવંદના યોજના, આરોગ્યલક્ષી, કૃષિલક્ષીના વિવિધ લાભો અને આવા 57 જેવા લાભો લોકોને ઘરઆંગણે એજ દિવસે મળી રહે તે હેતુસર ભલગામ ગામે સેવાસેતુ કાર્યક્રમ માં વિવિધ લાભો જનતા ને મળી…
Read Moreગોંડલ ખાતે પોલીસ ભરતીમાં એક અજીબ અને પ્રેરણાદાયી બનાવ માં સુખદ અને દુઃખદ બંને મિશ્ર લાગણીઓ
હિન્દ ન્યુઝ, ધાંગધ્રા ધાંગધ્રા ગામ નો એક ઉમેદવાર મામાણી મોહીનુદ્દીન મુસ્તાકભાઈ રવિવારે સાંજે ગ્રાઉન્ડ પરીક્ષા ના આગળના દિવસે સુન્ની મુસ્લિમ જમાત ગોંડલ દ્વારા વ્યવસ્થા કરાવેલ ત્યારે અચાનક સમાચાર મળ્યાં કે એના દાદા નું અવસાન થયેલ છે. અચાનક આવી પડેલ આ દુઃખદ સમાચાર થી મોહીનુદ્દીન પણ અચાનક સંકટ આવી પડતા તેઓ સતત મોબાઈલ થી ઘરે સગા સંબંધીઓ સાથે સંપર્કમાં રહ્યા અને બીજા દિવસે આ ભાઈને ગ્રાઉન્ડ હતુ તેથી તેઓ હિંમત હારી ગયેલ અને પોતાના દાદા ના અવસાનનાં સમાચાર સાંભળીને ખુબ દુઃખી પણ હતા. સામે ફોન પર તેમને હિમ્મત આપી ને ગોંડલ…
Read Moreગુજરાત મહિસાગર માજી અર્ધ લશ્કર સંગઠન દ્વારા નિવાસી અધિક કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, મહિસાગર ગુજરાત અર્ધસૈનિક બલ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ તથા જીલ્લા પ્રમુખ મહિસાગર ના પ્રમુખ રમણભાઈ ખાંટ તથા સંગઠનના આગેવાનો દ્વારા અર્ધ લશ્કર ના પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. ગુજરાત મહિસાગર માજી અર્ધ લશ્કર દ્વારા વિવિધ માગણી ઓ સરકાર પુરી કરે તેવી અભિલાષા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. વધુ માં જણાવ્યું હતું કે બીજા રાજ્ય ની જેમ ગુજરાત ના સૈનિકો ને લાભ મળે તવી આશા વ્યક્ત કરી. રિપોર્ટર : કાન્તિભાઈ ખાંટ, મહિસાગર
Read Moreકોળિયાક તિર્થના સમુદ્ર કિનારે યોજાયું સ્વચ્છતા અભિયાન
હિન્દ ન્યુઝ, સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેમાંથી ભાવનગર જિલ્લો પણ બાકાત નથી. જમીનની સ્વચ્છતા સાથે દરિયાઇ સ્વચ્છતા પણ અગત્યની છે. તેમાં પણ ભાવનગર જીલ્લો મોટા પ્રમાણમાં દરિયાકિનારો ધરાવે છે ત્યારે આ દરિયા કિનારાની સ્વચ્છતા પણ ખૂબ અગત્યની છે. તેને ધ્યાનમાં રાખીને ગરીબદાસ બાપુના નેતૃત્વમાં પ્રસિદ્ધ કોળીયાક તીર્થના દરિયા કિનારે ગત રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શ્રી ગરીબ રામબાપુએ આ સંદર્ભમાં જણાવ્યું કે, દેહની શુદ્ધતા જેટલી જરૂરી છે. તેટલી જ પ્રકૃતિની સ્વચ્છતા પણ જરૂરી છે. પ્રકૃતિ જેટલી સ્વચ્છ હશે તેટલી…
Read Moreરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સિહોરના હૃદયરોગની જન્મજાત તકલીફ ધરાવતાં માત્ર દોઢ વર્ષના બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજનાએ આપ્યું નવજીવન
હિન્દ ન્યુઝ, રાજ્ય સરકાર દ્વારા અનેક સ્વાસ્થ્યલક્ષી યોજનાઓ અમલમાં છે. જેનાથી રાજ્યમાં હજારો લોકોનું જીવન બચ્યું છે અને લાખો લોકોને સારવાર મળી છે. આ સારવારના પ્રતાપે લોકો નિરામય અને તંદુરસ્ત બન્યાં છે. સરકારના સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમોની સાથે-સાથે નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓ લોકો સુધી આ વાતને પહોંચાડે છે. અને જે તે યોજનાથી થતા લાભો વિષયની જાણકારી થી અવગત કરાવે છે. તેને લીધે જ સરકાર અને તંત્રના સુભગ સમન્વયથી સુંદર પરિણામ મળતું હોય છે. તેમજ છેવાડાના માનવીના જીવનમાં છવાયેલાં અંધકારમાં ઉજાસ ફેલાવી મુસ્કાનનું કારણ બનતું હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો…
Read Moreરોજગાર કચેરી, ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રિન્યૂઅલ કરાવવાં બાબત
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલા રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૨/૨૦૨૨ ના રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રિન્યૂઅલ) ન કરાવવાં બદલ કમી થનાર હોય સંબંધિત રોજગારવાંચ્છુઓએ નામ નોંધણી તાજી કરાવવાં માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયાં તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવાં માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ રોજગાર કચેરીના ઈમેલ: dee-bav@guharat.gov.in ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત રોજગાર કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે.વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર રોજગાર વિનિમય…
Read Moreભાવનગર તાલુકાનો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ આગામી તા. ૭ મી જાન્યુઆરીના રોજ ભુંભલી ગામે યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર તાલુકાનો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ આગામી તા. ૭ મી જાન્યુઆરીના રોજ ભુંભલી ગામે ભુંભલી કુમાર શાળા ખાતે સવારના ૯-૦૦ કલાકથી પ્રાંત અધિકારી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ સેવાસેતુ કાર્યક્રમમાં ભુંભલી, માલણકા, ભૂતેશ્વર, નવા રતનપર, જુના રતનપર, સુરકા, રામપર વગેરે ગામોના લોકો આવક, જાતિ, નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા, રેશન કાર્ડમાં સુધારા કરવા, આધારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામ નોધણી, રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિગત લાભો, યોજનાકીય લાભો, સિનિયર સિટિઝનના પ્રમાણપત્રો,…
Read Moreરોજગાર કચેરી, ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રિન્યૂઅલ કરાવવાં બાબત
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલા રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૨/૨૦૨૨ ના રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રિન્યૂઅલ) ન કરાવવાં બદલ કમી થનાર હોય સંબંધિત રોજગારવાંચ્છુઓએ નામ નોંધણી તાજી કરાવવાં માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયાં તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવાં માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ રોજગાર કચેરીના ઈમેલ: dee-bav@guharat.gov.in ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત રોજગાર કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે.વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર રોજગાર વિનિમય…
Read Moreજસદણ શહેરમાં અલગ-અલગ સ્કૂલો કોલેજો માં કોરોના ની વેક્સિન આપવા માટેનું આયોજન
હિન્દ ન્યુઝ, આખા ભારતદેશમાં ૧૫ થી ૧૮ વર્ષ ની ઉંમરના બાળકોને કોરોના ના રક્ષણ માટે વેક્સિનેશન માટે જસદણ શહેરમાં અલગ-અલગ સ્કૂલો કોલેજો માં કોરોના ની વેક્સિન આપવા માટેનું આયોજન કરવામાં આવેલ. જેની શરૂઆત શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા તેમજ યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ દુધરેજીયા, રમેશભાઈ હિરપરા તેમજ તમામ સ્કૂલના સંચાલકો સાથે સંકલન કરી અને આરોગ્યની ટીમ ડોક્ટર અફઝલ તેમજ જીતુભાઈ પટેલ અને વેક્સિનેશન ના ઇન્ચાર્જ પંકજભાઈ ચાંવ, સહ ઇન્ચાર્જ ડો. કેતનભાઈ પટેલ ઉપસ્થિ રહેલ જેમાં જસદણની આસ્થા સ્કૂલમાં બપોર સુધીમાં 94% વેકસીનેસન કરવામાં આવેલ. રિપોર્ટર…
Read More