ગુજરાત મહિસાગર માજી અર્ધ લશ્કર સંગઠન દ્વારા નિવાસી અધિક કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, મહિસાગર

ગુજરાત અર્ધસૈનિક બલ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ તથા જીલ્લા પ્રમુખ મહિસાગર ના પ્રમુખ રમણભાઈ ખાંટ તથા સંગઠનના આગેવાનો દ્વારા અર્ધ લશ્કર ના પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. ગુજરાત મહિસાગર માજી અર્ધ લશ્કર દ્વારા વિવિધ માગણી ઓ સરકાર પુરી કરે તેવી અભિલાષા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. વધુ માં જણાવ્યું હતું કે બીજા રાજ્ય ની જેમ ગુજરાત ના સૈનિકો ને લાભ મળે તવી આશા વ્યક્ત કરી.

રિપોર્ટર : કાન્તિભાઈ ખાંટ, મહિસાગર

Related posts

Leave a Comment