હિન્દ ન્યુઝ, સુઈગામ બનાસકાંઠા જિલ્લા ના સુઈગામ તાલુકા ના સરહદી વિસ્તાર પાડણ ગામ માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા નો સેવા સેતુ સાતમા તબક્કા નો આ કાર્યક્રમ પાડણ ગામ ખાતે પ્રાથમિક શાળા માં યોજવા માં આવ્યો. જેમાં સાત ગામો નો સમાવેશ કરવા માં આવ્યો હતો. પાડણ ગામ સહીત ભરડવા, મેઘપુરા, રડોસણ, ગોલપ, નેસડા, જેલાણા ના લોકો એ આ કાર્યક્રમ નો લાભ લીધો હતો. આ કાર્યક્રમ માં લાભાર્થી ઓ ને વિવિધ યોજનાના લાભો અને આરોગ્ય અને આવક ના દાખલા સહીત અનેક યોજના ઓ અને સેવાનો લોકોએ લાભ લીધો હતો. આ…
Read MoreMonth: December 2021
અંબાજી પોલીસની માસ્ક ડ્રાઇવ, પીઆઈ હસ્તે માસ્ક વિતરણ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ગુજરાતી અને ગુજરાતનું ગૌરવ અને આઘ્યાતમીક સ્થાનક એટલે માતેશ્વરી અંબાજી જે બંને રાજ્યોની સરહદે દાંતા તાલુકાના પહાડી પ્રદેશમાં વસ્યું છે આ સ્થાનકે દૂરદૂરથીમાં અંબેના ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે હાલમાં કોરોના કેસમાં વધારો થતા સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે ત્યારે અંબાજી પોલીસે પણ સવારે 11 વાગ્યે પાથરણા વાળા, દુકાન ધારકો ને માસ્ક વિતરણ કરીને ડ્રાઇવ ઝુંબેશ હાથ ધરી હતી. આજે સવારે 11 કલાકે ખોડીવડલી સર્કલ થી જુનાનાકા અને બજાર વિસ્તારોમાં અંબાજી પોલીસનાં જવાનો અને પી.આઈ. જે.બી.આચાર્યએ સાથે રહીને લોકોને માસ્ક બાબતે…
Read Moreઅમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનાં ડેડાણનાં યુવા અગ્રણીએ વુક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવ્યો
હિન્દ ન્યુઝ, અમરેલી આજરોજ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે અહીંના યુવા અગ્રણી અને બજરંગ દળ ડેડાણનાં સહ સંયોજક અને કન્વીનર સોશિયલ મીડિયા ખાંભા તાલુકા ભાજપનાં મેહુલભાઈ ગોહીલ એ પોતાનો જન્મદિવસ વુક્ષારોપણ કરી ને ઉજવ્યો હતો. જેમા રોકડીયા હનુમાન મંદિર ખાતે તથા રામાપીર મંદિરે વુક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. રિપોર્ટર : ભોલા વાઘેલા, અમરેલી
Read Moreમોરથલ પ્રાથમિક શાળાના બાળકોને પ્રિતી ભોજન નુ આયોજન ……..
હિન્દ ન્યુઝ, મોરથલ મોરથલ પ્રાથમિક શાળાના બાળકોને પ્રિતી ભોજન નુ આયોજન સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. થરાદ ના મોરથલ પ્રાથમિક શાળામાં પ્રિતી ભોજન યોજાયું. થરાદ તાલુકાના મોરથલ પ્રાથમિક શાળામાં શિક્ષકો ચીરાગભાઈ, વિક્રમભાઈ, હરેશભાઈ દ્વારા શાળાના બાળકો તિથિ ભોજન આપવામાં આવ્યું જેમાં મોહનથાળ, દાળભાત, પુરી શાક આપવામાં આવ્યું. આ પ્રંસંગે ગામના યુવાનો અને શાળાના શિક્ષકો, આચાર્ય હાજર રહ્યા હતા. રિપોર્ટર : દિનેશભાઈ માળી, મોરથલ
Read Moreસુત્રાપાડા ખાતે ફોર્ટીફાઇડ ચોખાનો ઉપયોગ કરી વાદગી બનાવટ નિર્દેશન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, પ્રભાસ પાટણ સુત્રાપાડા શિવસાગર પ્રાથમિક શાળા મુકામે ફોર્ટીફાઇડ ચોખાનો ઉપયોગ કરી વાદગી બનાવટ નિર્દેશન કાર્યક્રમ યોજાયો હતો તેમાં દિલીપભાઇ બારડ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. હેરમા કારાભાઇ બારડ, નાયબ મામલતદારો, આંગણવાડી બહેનો, વર્કર બહેનો અને વાલીઓ, બાળકો, શિક્ષકો તેમજ આચાર્ય પણ હાજર રહ્યા હતાં. રિપોર્ટર : હારૂન માનવતા, પ્રભાસ પાટણ
Read Moreજસદણ વીંછીયા પોલીસ સ્ટેશન વિસ્તામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, રાજકોટ જિલ્લાના જસદણ વીંછીયા પોલિશ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2019-20 દરમિયાન પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવમાં આવ્યો. જેમાં જસદણ વહીવટી તંત્ર અને પોલિશ વિભાગના હધિકારી ની હાજરીમાં વીંછીયા રોડ પર જુના રેલ્વે સ્ટેશન પાસે ખુલા મેદાનમાં વિદેશી દારૂની બોટલો રાખી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો. પોલિસ અધિકારીના જણાવ્યા મુજબ 1.33 કરોડ રૂપિયાના 38254 નંગ બોટલનો નાશ કરવામાં આવેલ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read Moreમા નર્મદા મૈયાના દર્શન કરવાથી ધન્યતાની અનુભુતિ થાય છે : મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી
હિન્દ ન્યુઝ, રાજપીપલા ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદીકા અમૃત મહોત્સવ” અન્વયે હાથ ધરાયેલ પંચ દિવસીય “નદી ઉત્સવ” ઉજવણીના ભાગરૂપે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ગઇકાલે સમાપન સમારોહમાં માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારીખેડા સુગર ડેરી અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા, સહિત અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ, આંગણવાડીની બહેનો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા આરતી તથા પુજાવિધિના…
Read Moreમહેસાણા જિલ્લાના સતલાસણા કે.એમ.કોઠારી હાઇસ્કુલ ખાતે માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર નાં ક્ષેત્રીય કાર્યાલય પાલનપુર દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ખૂલ્લો મુકવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, ટીકર ખેરાલુ વિધાનસભા નાં ધારાસભ્ય અજમલજી ઠાકોર ઉપસ્થિત રહ્યા. ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું 75વર્ષ ની ઉજવણી 75 સપ્તાહ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. સતલાણા કે.એમ.કોઠારી હાઇસ્કુલ ખાતે માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર નાં ક્ષેત્રીય કાર્યાલય પાલનપુરદ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ખેરાલું નાં ધારાસભ્ય તેમજમાહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર નાં ક્ષેત્રીય કાર્યાલય પાલનપુર નાં જે.ડી.ચૌધરી દ્વારા દીપ પ્રાગટ્ય કરીખૂલ્લો મુકવામાં આવ્યો હતો. આઝાદી ના અમૃત મહોત્સવ દરમિયાન 75વર્ષનીઉજવણી75 અઠવાડિયા સસુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જેમાં સ્વચ્છતા અભિયાન બેટી…
Read Moreગીર ગઢડા પોલીસ દ્વારા વગર માસ્ક ના નીકળેલ લોકોને માસ્ક પહેરાવીને સરાહનીય કામગીરી કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, ઉના ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધિક્ષક, ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન મુજબ કોરોના મહામારી ના સમયમાં લોકોને માસ્ક પહેરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ગીરગઢડા પો.સ્ટે.ના પી.એસ.આઇ.અઘેરા તથા પો.સ્ટાફ સાથે ગીર ગઢડા પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન હાલના સમયના વધતા જતા કોરોના કેસો નું નિયંત્રણ લાવવા અને સાવચેતી ના હેતુ થી ગીર ગઢડા પોલીસ દ્વારા વગર માસ્ક ના નીકળેલ લોકોને માસ્ક પહેરાવીને સરાહનીય કામગીરી કરવામાં આવેલ હોય અને લોકોને અપીલ કરવામાં આવેલ હોય કે પોતાની સલામતી તેમજ બીજા લોકોની સલામતી માટે માસ્ક અવશ્યક…
Read Moreરઘુવંશી જ્ઞાતિ નાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય ખંભાળિયા ની મુલાકાતે
હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિ માટે ગૌરવરૂપ અને લોકલાડીલા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય અત્રે સુશાસન સપ્તાહ ના કાર્યક્રમ નિમિતે નગરપાલિકા ટાઉનહોલ, પોરબંદર રોડ, ચાર રસ્તા, ખંભાળિયા ખાતે સવારે 11 વાગ્યે હાજરી આપી હતી. જે અંતર્ગત સમસ્ત રઘુવંશી સમાજ તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરતી રઘુવંશી સમાજ ની તમામ સંસ્થાઓ તેમનું સન્માન કરવામાં આવેલ. તો આ પ્રસંગે તમામ રઘુવંશી સમાજની સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સમાજ ની આજ રીતે એકતા જળવાઈ રહે તેવી જલારામબાપા ને પ્રાર્થના સહ સર્વે જ્ઞાતિ અગ્રણી, સંસ્થાના હોદેદારો , કોર્પોરેટરો, ભાજપના શહેર પ્રમુખ તેમજ સર્વે કાર્યકરો…
Read More