ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૧

હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે મતદાનના દિવસે આદિવાસી મોરચાના અધ્યક્ષ અને પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવાએ સુંદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે સવારે આશરે ૧૦=૦૦ કલાકના સુમારે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે આજે નર્મદા જિલ્લામાં નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે ૫૧૯ મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩…

Read More

જિલ્લામાં ૭૦૯ મતદાન મથકો પર મતદાન, ૫.૩૮ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ૩૨૯ ગ્રામ પંચાયત પૈકી ૨૮૫ ગ્રામ પંચાયતોમાં સમાન્ય ચૂંટણી અને ૩ ગ્રામ પંચાયતોમાં મધ્યસત્ર ચૂંટણીમાં ગ્રામલોકો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. ગીર સોમનાથ જિલ્લામાં આ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૭૦૯ જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાના ૨૧૧ સંવેદનશીલ અને ૧૧૧ અતિસંવેદનશીલ મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકો પર જિલ્લાના કુલ ૫૩૮૬૮૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૨૬૧૨૯૫ પુરૂષ અને ૨૭૭૩૮૯ સ્ત્રી…

Read More

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બહુસ્તરિય વ્યવસ્થા ગોઠવાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ૨૮૮ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ૭૦૯ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પુરતુ પોલીસબળ ગોઠવવામાં આવ્યું છે. આ માટે ૧ એસ.પી., ૪ ડીવાય.એસ.પી. અને ૧૨ પી.આઈ. દેખરેખ હેઠળ ૧૬૬૦ જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. જિલ્લામાં સંવેદનશીલ – અતિસંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરીને વિશેષ બંદોબસ્તની વ્યવસ્થા કરવમાં આવી છે. જિલ્લાના તમામ મતદાન મથકો પર બંદોબસ્તમાં ૫૦૦ લોકરક્ષક, ૧૦૦૦ હોમગાર્ડસ, ૬૦ એસ.આર.પી.ના જવાનો અને ગ્રામ રક્ષક દળના યુવાનો બંદોબસ્તમાં સહયોગી…

Read More

ગીર સોમનાથ ખાતે સ્વરોજગાર માટેની શ્રી બાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકારના કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકૃત સ્વરોજગાર માટેની શ્રી બાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત અરજી અરજદાર ઘરે બેઠા કરી શકે તેમજ પોતાની અરજીનું સ્ટેટસ જાણી શકે તે હેતુથી ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. અરજદારે https://blp.gujarat.gov.in વેબસાઇટ પર પોતાના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલીકૃત લોન યોજનાનો અમલ નિ:શુલ્ક થાય છે. યોજના માટે કચેરી મારફત કોઇ એજન્ટો દલાલો અનધિકૃત વ્યક્તિઓને માન્યતા આપેલ નથી. જેથી લોન અપાવવાના બહાને કોઇપણ પ્રકારનો નાણાંકીય વ્યવહાર કરવો નહીં.…

Read More

ગીર નેસ વિસ્તારના આદિજાતિ રબારી, ભરવાડ અને ચારણ જાતિના કુટુંબના વડોઓએ પુરાવા રજૂ કરવા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર નેસ વિસ્તારમાં વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણ જાતિના કુટુંબોના વડાઓએ જસ્ટીસ કારીયા કમિટિ દ્વારા જેઓને સુનાવણી માટેની ૦૨ નોટીસ મળી છે. તેમ છતાં હાજર રહ્યા નથી અને પુરાવા રજૂ કર્યા નથી. જેથી જેઓ પુરાવા રજૂ કરવા માંગતા હોય તો તા.૨૯-૧૦-૧૯૫૬ની સ્થિતિના પુરાવા સાથે મામલતદાર, જસ્ટિસ કારિયા કમિટિ, બીજો માળ, જૂનાગઢ કલેક્ટર કચેરીએ સરકારી કામકાજના દિવસો અને સમય દરમિયાન તા.૩૧-૧૨-૨૦૨૧ સુધી રજૂ કરી શકશે. આ સમયમર્યાદા સુધીમાં કોઈ રજૂઆત કે પુરાવા રજૂ નહિં કરવામાં આવે તો આદિજાતિ ભરવાડ, ચારણ અને રબારી પૈકી કોઈએ રજૂઆત કે…

Read More

સેવાસેતુ કાર્યક્રમ સાચા અર્થમાં સુશાસનની પરિભાષાને ચરિતાર્થ કરે છે : નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ-પ્રભાસ પાટણ સંયુ્ક્ત નગરપાલિકા દ્વારા લોહાણા સમાજની વાડી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સેવાઓ અને યોજના લાભ માટે મળેલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે દીપ પ્રગટાવી સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. નગરપાલિકા પ્રમુખ પીયૂષભાઈ ફોફંડીએ જણાવ્યું કે, સેવાસેતુએ રાજ્ય સરકારનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જે પ્રજાલક્ષી યોજનોને લોકો સાથે જોડનારી કળી બન્યો છે. લોકોને ઘરઆંગણે સેવાઓ આપનારો આ કાર્યક્રમ સાચા અર્થમાં…

Read More

ગીર સોમનાથ જિલ્લાના એડવોકેટ એન્ડ નોટરી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ ખાતે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નોટરી એક્ટ અંગે ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ કરતા નોટરી વકીલોનું રજીસ્ટ્રેશન હવે 15 વર્ષે જ રહેશે અને ત્યારબાદ રીન્યુ પણ નહિ થાય તેવા સુધારા કરતા તેમજ વય મર્યાદાનો પણ આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટમાં ઉલ્લેખ ના હોય જેથી વકીલ આલમમાં રોષ છવાયો છે તેમજ નોટરીના હક્કો ઉપર કોઈને તરાપ મારવાનો અધિકાર નથી જેથી સરકારનો આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા ગુજરાત રાજ્યમાં વિરોધ શરુ થઇ ગયેલ છે જેથી ગીર સોમનાથ જિલ્લા એડવોકેટ એન્ડ નોટરી એસોસિએશન દ્વારા ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા આવેદન પત્ર પાઠવેલ.

Read More

સાયલા હાઈવે પર 12 ટ્રક ચાલકો નો GST વિભાગ અધિકારી પર રોષ

હિન્દ ન્યુઝ, સાયલા સાયલા – ચોટીલા હાઈવે પર સુરેન્દ્રનગર GST વિભાગ દ્વારા બે દિવસ પહેલા કરાયેલા વાહન ચેકીંગ દરમિયાન ૧૨ ટ્રકને એક સ્થળે રોકાવી દેવામાં આવી હતી. લાઇટ, પાણીની વ્યવસ્થા વગરની બંધ હોટલના સ્થળે તમામ ટ્રકોને રખાવી દેવાતા ચાલકો, કલીનરોને, ખોરાક માટે ટળવળવું પડી રહ્યું છે. તંત્રના અણઘડ વહીવટને લીધે અવાવરુ જગ્યા ચોરીના ડર સાથે કાતિલ ઠંડીનો સામનો કરી રહેલા તમામની હાલત કફોડી બનવા પામી છે. સાયલા ચોટીલા હાઇ-વે પર આવેલ જિલ્લા જીએસટી કચેરીની ટીમ દ્વારા બે દિવસ અગાઉ મોરબી સિરામીક ઉદ્યોગની ટાઇલ્સો તેમજ અન્ય સામાન ભરેલા ટ્રકોનું ચેકીંગ કરતા…

Read More

ઓખા નગરપાલિકા માં સુરજકરાડી શીશુમંદિર ખાતે સેવાસેતુ નો કેમ્પ યોજાયો

ઓખા નગરપાલિકા માં સુરજકરાડી શીશુમંદિર ખાતે સેવાસેતુ નો કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં રાજ્યસરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સેવા સેતુ નો સાતમા તબક્કાનો કાર્યક્રમ સમગ્ર રાજ્ય ની અંદર ચાલુ થયો છે ત્યારે ઓખા નગરપાલિકા માં સેવા સેતુ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં વૉર્ડ સુરજકરાડી અને આરંભડા વિસ્તાર ના નગરજનો એ લાભ લીધો હતો. જેમાં જુદા જુદા કેમ્પ રાખવામાં આવ્યા હતા. માં અમૃતમકાર્ડ, રેશનકાર્ડ, આવક ના દાખલા જન્મ મરણ ના દાખલા વિધવા સહાય જેવા કેમ્પ રાખવામાં આવ્યા હતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ…

Read More

કડકડતી ઠંડીમાં જેની પાસે ફક્ત આભનું ઓઢણું જ છે તેવાં રોડસાઈડ સૂતેલાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા ઓઢાડી માનવતાની હુંફ પૂરી પાડતો ભાવનગરનો નિજાનંદ પરિવાર

“માનવતા મહેકાવતું કાર્ય” હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં નાત-જાતના ભેદભાવ વગર વર્ષ -૨૦૧૫ થી નિરંતર કાર્યરત નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અત્યારે કડકડતી ઠંડી પડી ગઈ છે. સાધન સંપન્ન લોકો તો ઘરમાં હીટર ચલાવી, ગરમ કપડાં પહેરી કે અન્ય વ્યવસ્થાઓ દ્વારા ગરમીનો સામનો કરી લે છે, પરંતુ જે લોકો પાસે ઉપર આભ અને નીચે જમીન છે એવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો આવી કડકડતી ઠંડીમાં ઠૂઠવાઈ જાય છે. ઘણાં બધાં લોકો તો ઠંડી ન સહન થવાને કારણે મોતને પણ ભેટે છે. ફક્ત આભનું ઓઢણું ધરાવતાં…

Read More