નાતાલમાં બાળકો નું માનસિક ધર્માંતરણ કરવા વાળા થી ચેતો : હિન્દુ સેના

હિન્દ ન્યુઝ  જામનગર “વિદેશી વેપાર નીતિથી ભારતના લોકો આ વેપારી ષડયંત્રમાં ધકેલાઈ રહ્યા છે” ગીત અને ભેટ-સોગાદો ના નામે બિન જરૂરી ચીજવસ્તુઓના વેચાણ દ્વારા ભારત જેવા દેશોમાં વિદેશ ના વેપારી એક મોટા બજાર ની સંભાવના જોઈ રહ્યા છે જેના દ્વારા ભારતમાં વેપાર કરી શકાય અને ભારતના લોકો આ વેપારી ષડયંત્રમાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે આવી ચીજવસ્તુઓ એકથી બીજા હાથ હસ્તાંતરણ સિવાય બીજો કોઈ ઉપયોગમાં આવતી નથી. જન્મદિવસ હોય કે કોઈ તહેવાર હોય આવી બિનજરૂરી ભેટ સોગાદો નું ચલણ હમણાં હમણાં ખૂબ વધી ગયું છે.…

Read More