હિન્દ ન્યુઝ, મહિસાગર આજ રોજ તારીખ ૦૬/૦૧/૨૦૨૧ ને ગુરુવાર ના રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના સન્માનીય પ્રમુખ જગદીભાઈ ઠાકોર ના આદેશ અનુસાર કોવિડ -૧૯ માં લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના કાયદા અનુસાર 4 લાખ (ચાર લાખ) ની સહાય ચૂકવવા ની માંગ કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસ પાર્ટી એ લડત લડતા સુપ્રીમ કોર્ટ આદેશ બાદ ૫૦,૦૦૦ (પચાસ હજાર) ચૂકવવા ની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટી એ મૃતકો લાભ મળે તેવા અનુસંધાન માં કડાણા તાલુકા કોંગ્રેસ સમિતિ એ આજ રોજ પ્રભારી ડૉ. ગરાસિયા, જિલ્લા પ્રમુખ હરજીવનભાઈ…
Read MoreDay: January 6, 2022
ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં કોટડા, જત વિસ્તાર અકવાડા, વાવડી, કાના તળાવ, ઇન્દિરાનગર, ખેતાખાટલી, કૃષ્ણપરા તથા નવા કોટડા ખાતે આવેલ પ્રાથમિક શાળાઓ ખાતે મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે સંચાલકોની જગ્યાઓ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ ૭ પાસ તથા ૨૦ થી ૫૫ વર્ષ વચ્ચેની ઉમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા.૧૩/૦૧/૨૦૨૨ સુધીમાં અરજીઓ મંગાવવામા આવે છે. વિધવા, નિરાધાર તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથા સ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ભાવનગર(ગ્રામ્ય) ખાતેથી મળી શકશે. બ્યુરો ચીફ (ભાવનગર) :…
Read Moreગામઠાણ સરવે યોજના હેઠળ જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી ભાવનગર દ્વારા વાપ્કોસ એજન્સીને સહકાર આપવા અપીલ
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારની ગામઠાણ (આબાદી એરીયા) યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવાની યોજના કાર્યરત છે. જે અંતર્ગત ૪૯ ગામો ભાવનગર જિલ્લામાંથી ભાવનગર તાલુકાના હાથબ, કોળિયાક, ખડસલીયા, પાલીતાણા તાલુકાના નોંધણવદર, નાની રાજસ્થળી, ઘેટી, ઠાડચ, વાળુકડ, મોખડકા, મોટી પાણિયાળી, સિહોર તાલુકાના આંબલા, દેવગણા, વરલ, સણોસરા, ટાણા, ગારીયાધાર તાલુકાના વેળાવદર, મોટી વાવડી, પરવડી, તળાજા તાલુકાના અલંગ-સોસિયા, ઠલીયા, ખદડપર, દેવલી, પાવઠી, સરતાનપર, રાજપરા-૧, કેરાળા, રેલીયા ગઢુલા, ત્રાપજ, દાઠા, ઘોઘા તાલુકાના મોરચંદ, તણસા, વાળુકડ, મહુવા તાલુકાના ખરેડ, બીલડી, માળવાવ, તરેડ, મોટા ખુટવડા, કળસાર, ભાદ્રોડ, કતપર, વડલી, બગદાણા, નેસવડ, જેસર તાલુકાના બીલા, જેસર,…
Read Moreતા.૨૫નાં રોજ ભાવનગર શહેરનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર જાન્યુઆરી-૨૦૨૨નો માન. મુખ્યમંત્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૧/૨૦૨૨નાં રોજ ૧૧:00 કલાકે સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. સામે, ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર, ભાવનગરની અધ્યક્ષતામાં યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી, પ્રશ્ન રજુ કરતા પહેલા ભાવનગર શહેર સંબધિત કચેરીમાં અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણીત હોવી જોઈએ. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. કોર્ટ મેટર અને નિતિ વિષયક કે સામુહીક રજુઆત કરી શકશે નહી. અરજદારઓ પાસેથી વિવિધ કચેરીમા…
Read Moreકોરોના સામે જાગૃતિ – સાવચેતી અને કાળજી રાખવી અત્યંત જરૂરી
હિન્દ ન્યુઝ, જિલ્લા કલેકટર ડૉ.મનિષકુમારની મહીસાગરવાસીઓને માસ્ક પહેરવાની, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાની અને વારંવાર સાબુ/સેનેટાઇઝરથી હાથ ધોવાની પણ કાળજી લેવાની અપીલ કરી હાલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના સંક્રમણની સ્થિતિમાં વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને કોરોના સંક્રમણની સાથે નવા વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળી રહ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ ન વધે અને વધુ ન ફેલાય તેની સંપૂર્ણ રાખવી એ આપણી નૈતિક ફરજ બની રહે છે. આ કોરોના વાયરસ અને નવા વેરિએન્ટ એમીક્રોનની વૈશ્વિક મહામારી સામે દેશ સહિત રાજય સરકાર મકકમતાથી લડત આપીને કોરોનાને મહાત આપવા તથા સંક્રમણને…
Read Moreમહીસાગર જિલ્લાના વિરપુરના નાયબ કલેકટરનો સપાટો
હિન્દ ન્યુઝ, મહીસાગર ખનીજનું (સફેદ પથ્થર) અનઅધિકૃત ખનન કરતાં ૯ વાહનો સહિત અંદાજિત રૂ. બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત મહીસાગર જિલ્લામાં ખનીજનું (સફેદ પથ્થર વગેરે) અનઅધિકૃત ખનન કરીને સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહેલા તત્વો સામે પગલાં લેવા અને ખનીજની ચોરીને ડામવા માટે આજે મહીસાગર જિલ્લાના વિરપુરના નાયબ કલેકટર એચ. ટી. મકવાણા અને મામલતદાર હિમાંશુ સોલંકીની ટીમએ વિરપુર તાલુકામાં અભિયાન આદર્યું હતું. આ અભિયાન દરમિયાન માંડલિયા, બળિયાદેવની ચોકડી ગામની સીમમાંથી આ ટીમ દ્વારા ખનીજનું (સફેદ પથ્થર વગેરે) અનઅધિકૃત ખનન કરી રહેલા ૯ વાહનો જપ્ત કર્યા હતા. નાયબ કલેકટર એચ. ટી. મકવાણાના…
Read Moreમાવઠું હવામાન વિભાગ ની આગાહી મુજબ ભર શિયાળે વરસાદ
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ પડ્યો. પાટણ જિલ્લામાં પ્રજાજનો શિયાળા ની કડકડતી ઠંડી નો અનુભવ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો, ઠંડી ની સાથે કમોસમી વરસાદ સરુ થતાં એક સાથે- બે ઋતું જોવા મળી રહી છે. ૨ દિવસ થી સતત વાદળ છાયું વાતાવરણ ધુમ્મસ જેવું વાતાવરણ વહેલી સવારે જોવા મળ્યું. વાતાવરણ વચ્ચે માવઠું થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જિલ્લા ના અનેક ગામો, તાલુકા માં કમોસમી વરસાદ નું આગમન થયું છે. જેને લઇ ને ખેડૂતોનાં પાક ને ભારે નુકસાન થવાની પણ…
Read Moreલાખણી ખાતે વય નિવૃત્ત આર્મી જવાન હરેશભાઈ પરમારનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું
હિન્દ ન્યુઝ, લાખણી મા ભોમની રક્ષા કાજે દેશ સેવ માટે આર્મીમા જોડાયેલ બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામના વતની હરેશભાઈ ભીખાભાઈ પરમાર વર્ષ બે હજાર પાંચ માં આર્મીમાં જોડાયા હતા. જેમણે જમ્મુ-કાશ્મિર, પંજાબ જેવા વિસ્તારમાં સતત ૧૭ વર્ષ સેવા કરી સેવા નિવૃત થતા જેઓ આજે લાખણી ગામે આવી પોહચ્યા હતા. જયાં તેમનું લાખણી ગામના અગ્રણીઓ વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા જવાનનું ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી ભારત માતા ના નારા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે જગતસિંહ રાઠોડ, હેમરાજભાઈ પટેલ (જિલ્લા પંચાયત સદસ્ય), ધુડાભાઈ પટેલ (ડિરેક્ટર બનાસ ડેરી), મહેશભાઈ દવે, સુરેશભાઈ પટેલ, જયેશભાઈ…
Read Moreતાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૫નાં રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર તાલુકા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૨નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૧/૨૦૨૨ના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટર ભાવનગર શહેર ખાતે, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર ગ્રામ્ય ખાતે તેમજ પોલીસ અધિક્ષક વલ્લભીપુર તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧નાં અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાનાં સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીને રજુ કરવા નિવાસી અધિક…
Read Moreજિલ્લામાં કમોસમી વરસાદ પડવાની વકીને પગલે ખેડૂતો કૃષિ પાકોના રક્ષણ માટે તકેદારીના પગલાં લે
હિન્દ ન્યુઝ, ભાવનગર હવામાન વિભાગની આગાહી મુજબ તા.૫ થી ૭ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આથી જિલ્લામાં આવેલ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડૂતો દ્વારા વેચાણ માટે આવતા કૃષિ પાકોને વરસાદથી નુકસાન ન થાય તેમ જ આવાં કૃષિ પાકોના પરિવહન દરમિયાન પણ વરસાદને કારણે નુકસાન ન થાય તે માટે આ દિવસોમાં જે ખેડૂતો પોતાના વાહનમાં વેચાણ માટે પાક લઈને આવે તેઓ બંધ બોડીના વાહનમાં આવે અથવા તો તાડપત્રી ઢાંકીને જ કૃષિ પાકોને લાવે. આ ઉપરાંત વેચાણના સ્થળે રાખેલો જથ્થો પલડે નહીં તે માટે ખેતીવાડી ઉત્પન્ન…
Read More