નર્મદા કેનાલમાં લાશ મળવાનો સિલસિલો યથાવત

હિન્દ ન્યુઝ, લાખણી

કેનાલમાં ઘાસચારામાં ફસાયેલ યુવકનો મૃતદેહ જોવા મળતાં સ્થાનિક લોકો થયા એકઠા કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટયા સ્થાનિક લોકોએ થરાદ પોલીસને કરી જાણ યુવક ની લાશ બાર કઢાઈ ઓળખ થતા અગાઉ 2 દિવસ પહેલાં ગુમ થયેલ દવે પ્રવીણભાઈ ભોરડું ગામ ના હોવા નું આવ્યું સામે થરાદ પોલિસ ની મદદથી પોકેટ માં રહેલ ડોક્યુમેટ માં એમના નામ ની દાન કરેલ પહોંચ નીકળી આવતા થઈ ઓળખ પરિવાર ને જાણ કરતા પરિવાર પહોંચ્યો ઘટના સ્થળે

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment