અર્બન હેલ્થ સેંટર ખાતે RTPCR ટેસ્ટ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટ કરવામાં આવશે નર્મદા જિલ્લા માં વધતા જતા કેસ ને ધ્યાન માં રાખી ને આરોગ્ય વિભાગ દ્વારા લોકો ને તકલીફ ના પડે એટલે સુવિધા ઉભી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, નર્મદા     COVID-19 મહામારીને અનુલક્ષીને રાજપીપળા માં કોવિડ હોસ્પિટલ માં RTPCR ટેસ્ટ ની થતા હતા નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ , ડો સુમન ની સૂચના થી આજ થી અર્બન હેલ્થ સેંટર ખાતે RTPCR ટેસ્ટ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટ કરવામાં આવશે નર્મદા જિલ્લા માં વધતા જતા કેસ ને ધ્યાન માં રાખી ને આરોગ્ય વિભાગ દ્વારા લોકો ને તકલીફ ના પડે એટલે સુવિધા ઉભી કરવામાં આવી છે. વધુ માં જણાવ્યું હતું કે નર્મદા માં દરેક તાલુકા માં સુવિધા ટુક સમય માં ઉભી કરી દેશે…

Read More

ડભોઈ ખાતે માસ્ક વગર ના વ્યક્તિઓ સામે પોલીસ વિભાગ ની લાલ આંખ

હિન્દ ન્યૂઝ, ડભોઈ       ડભોઈ સિનોર ચોકડી ખાતે માસ્ક વગરના બાઈક ચાલકો સામે પોલીસ વિભાગ ની લાલ આંખ. કોરનો ના કહેર ની પુનઃ ઘાતક લહેર ને ચાલતા નાગરિકોમાં સંક્રમણ ફેલાય નહીં અને કોરોના ના સંક્રમણ ને અટકાવવા હાલ માં જ પોલીસ તંત્ર દ્વારા નગર માં માઇક એનાઉન્સ દ્વારા નાગરિકો ને સલાહ સૂચનો કરી જાગૃત કરાયા હતા. તેમ છતાં બેખૌફ માસ્ક વગર ફરતા બાઈક ચાલકો ને સીનોર ચોકડી ખાતે પી.એસ.આઈ. વસાવા ઓની ટીમ દ્વારા આવા લોકો નિષ્કાળજી દાખવનાર ને ઝડપી પાડી કાયદેસર ની દંડિત કાર્યવાહી કરી માસ્ક વગર ના…

Read More

રાજપીપલા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નિયત ૧૫ જેટલા કેન્દ્રો ખાતે કોરોના RTPCR ટેસ્ટની કામગીરી હાથ ધરી તેને વધુ સઘન બનાવાશે

હિન્દ ન્યૂઝ, રાજપીપલા       જિલ્લા પ્રભારી સચિવ હૈદરે યોજેલી બેઠકમાં કોવિડ-૧૯ સંદર્ભના પાસાંઓ વિષેના તમામ મુદ્દાઓ અંગે કરાયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણા, પરિણામલક્ષી કામગીરી માટે અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટર તેમજ કોવિડ-૧૯ સંદર્ભે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલ એસ.જે. હૈદરે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ. ડિંડોર સહિત જિલ્લા આરોગ્યતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં રાજપીપલા ખાતે આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલની ૧૦૦ બેડની ક્ષમતા બમણી કરીને ૨૦૦ બેડની સુવિધા…

Read More

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના નેસડા(ગો.)ગામે કોવિડ 19 વાયર સની રસી આપવામાં આવી

હિન્દ ન્યૂઝ, સુઈગામ      કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમણ મહામારી ને અટકાવવા માટે કેન્દ્ર સરકાર ના સાહસ ને સાર્થક કરવા ગુજરાત રાજ્યના મા.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સમગ્ર રાજ્યમાં કોવિડ-19ની રસી સમયસર મળી રહી, અને કોવિડ-19 વાયરસ ને ફેલાતો અટકાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીબાલા ના તાબા હેઠળ આવતા ગોલપ સબ સેન્ટર ના ગામ નેસડા ગામની દુધ સેવા સહકારીમંડળી (દૂધ ડેરી) ખાતે સાંજે 6:00 pm કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 45 વર્ષની ઉંમર ના…

Read More

સુરત જીલ્લા કામરેજ તાલુકા ના ખોલવડ ગામ ખાતે કોરોના વેક્સીન રસીકરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ

હિન્દ ન્યૂઝ, સુરત       હાલ કોરોના એ પુરા વિશ્વમાં ભરડો લીધો છે જે ભરડામાંથી બચવા માટે વેક્સીન એજ સારો ઉપાય છે, માટે સૌ ગ્રામ જનોની માંગણી ને ધ્યાને લઈ આગેવાનો સાથે સંકલન કરી ખોલવડ શુભમ રો હાઉસની વાડી સમય સવારે 10 થી સાજે 05 સુધી ખોલવડ ગામના સરપંચ હારુનભાઈ તૈલી અને ખોલવડ-1 તાલુકા પંચાયતના સદસ્ય એઝાઝ તૈલીના નેજા હેઠળ રસીકરણ ઉત્સવનું આયોજન કર્યું હતું. ઉમર મર્યાદા 45 થી ઉપર ના સૌ ગામવાસીઓ રસી નો પહેલો ડોઝ નો એ લાભ લીધા હતા. પોતાનો આધારકાર્ડ ફરજીયાત સાથે લાવવાનો અને બતાવી રસી…

Read More

દિયોદર પંથકની પોલીસે કોરોના ગાઈડ લાઈન ચુસ્ત ને લઈ પ્રજા જોગ લગ્ન યોજવાને લઈ સંદેશો જારી કર્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર      બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશ નો વધારો જોઈ વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ ને સાથે પોલીસ વિભાગને પણ સતર્ક તા રાખવા આદેશો જારી કર્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકા આરોગ્ય વિભાગ સાથે જિલ્લાના તાલુકામાં આવેલા પોલીસ મથકમાં નોટિફિકેશન બહાર પાડી કોરોના મહામારી ફેલાવવા અટકાવવા મથામણ હાથ ધરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા નો કોરોના આંક મા વધારો જોતા નગર પાલિકા ની બજારો વેપારીઓ સ્વેચ્છાએ બંધ પાળવા નિર્ણય લીધો છે ત્યારે પાલનપુર, ડીસા, સાથે ભાભર નગર પાલિકા ના વેપારીઓ શનિ રવિ સ્વેચ્છાએ બંધ રાખવા નિર્ણય કર્યો…

Read More

લાખણી ખાતે ઠાકોર સેના ફરી એકવાર મેદાનમાં 

હિન્દ ન્યૂઝ, લાખણી    સમાજ ની સંસ્કૃતિ ને નુકસાન કરતા અને બેફામ ગીતો ગાઈને સમાજ ની મર્યાદા ને નુકશાન કરતા કલાકારો સામે લાખણી તાલુકા નાં ઠાકોર સેના અને સમાજ ના આગેવાનો દ્વારા આજે આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આપી ખરાબ ગીતો ગાવા વાળા કલાકારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માગણી સાથે અરજી દાખલ કરવામાં આવી. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ચૂંટણીમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના માન્ય ઉમેદવાર મુકેશભાઈ જશવંતભાઈ પટેલને વિજ્યી બનાવવા મહા મંડળ ના હોદ્દેદારોની અપીલ

હિન્દ ન્યૂઝ, ડભોઈ     આગામી ૨૫ એપ્રિલના રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જુદા જુદા સંવર્ગના સભ્યોની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ -મહામંડળ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારી વર્ગ ના મત વિભાગ (૬) માટે છોટાઉદેપુર જિલ્લા ઘટક સંઘના પ્રમુખ મુકેશભાઈ જશવંતભાઈ પટેલને માન્ય ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે અને મુકેશભાઈ પટેલ ને જંગી બહુમતીથી જીતાડવા માટે મહામંડળ- સંઘના હોદ્દેદારો પ્રમુખ ભરતકુમાર આર પટેલ (દાઢી) તથા મહામંત્રી રમેશભાઈ.બી ઠક્કરે સંયુક્ત નિવેદન દ્વારા આ વિભાગના રાજયભરના શિક્ષકોને અપીલ કરી છે. આમ પણ…

Read More

કોરોના સંબંધિત ગાઇડ લાઇનના ડભોઇમાં અમલીકરણ બાબતે આઈ.જી.પી.- એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ ડભોઇ ની મુલાકાતે – મેરેથોન બેઠકો યોજી

હિન્દ ન્યૂઝ, ડભોઈ      હાલમાં ગુજરાત રાજ્યમાં અને ડભોઇ નગર તેમજ તાલુકામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને નવા સંક્રમિત કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે ત્યારે ડભોઇ વિસ્તારમાં સરકાર દ્વારા જાહેર થયેલી કોવીડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે આજરોજ એસ.પી અને igp સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડભોઈ નગરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓ ને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી મેરેથોન બેઠકોનો દોર શરૂ કર્યો હતો. પોલીસ તંત્રના અધિકારી સુધીર દેસાઈ ના જણાવ્યા અનુસાર હવેથી ડભોઇમાં કોવીડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરાવવામાં…

Read More

વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલનું ડભોઇ બી.આર.સી ભવન ખાતે સન્માન

હિન્દ ન્યૂઝ, વડોદરા  હાલ વડોદરા જિલ્લા પંચાયતમાં દરેક સમિતિઓ ની વહેંચણીની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે . જેમાં વડોદરા જિલ્લા પંચાયતની સીમળીયા બેઠક ઉપરથી વિજયી બનેલા અશ્વિનભાઈ પટેલ (વકિલ)ને વડોદરા જિલ્લા પંચાયતમાં ખૂબ મહત્વ ની શિક્ષણ સમિતિના ચેરમેનનું પદ સોંપવામાં આવ્યું છે. અશ્વિનભાઈ પટેલ કે ભાજપના કમૅઠ કાર્યકર છે અને વ્યવસાયે વકીલ છે જેઓ ખૂબ જ શિક્ષિત અને સતત પ્રજાજનોના સંપર્કમાં રહેનાર વ્યક્તિ છે . જેથી અશ્વિનભાઈ પટેલને જે આ જવાબદારી મળી છે તે તેઓ નિષ્ઠાપૂર્વક કરશેજ અને શિક્ષણ ક્ષેત્રે રહેલી કેટલીક સમસ્યાઓને દૂર કરી ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ઊંચું…

Read More