હિન્દ ન્યૂઝ, મહુવા, આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આદમી પાર્ટી દ્વારા નવા હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોને નિમણુંક કરવામાં આવ્યા હતા. જેમાં મહુવા તાલુકાના વિભાગીય મોરચાના પ્રમુખ મહુવા તાલુકા આઈ.ટી.સેલ (સથરા), કિશનભાઇ મંગળભાઈ ભાલિયા, પ્રમુખ માલધારી સેલ (કૃષ્ણપુર), ભોળાભાઈ કાનાભાઈ આલગોતર, પ્રમુખ sc.st સેલ (કણકોટ) પ્રરેશભાઈ મનુભાઈ મારુ, પ્રમુખ કિસાન સેલ (વાલાવાવ) પ્રવિણભાઇ, એભાભાઈ જેઠવા, પ્રમુખ O.B.c સેલ (ભાદ્વોડ) જસુભાઈ ડાયાભાઈ ડાભી, પ્રમુખ મહિલા મોરચા (ગઢડા) કુવરબેન, પ્રમુખ લધુમતી સેલ (કુંભણ) ઈકબાલભાઈ કરીમભાઈ કાજી , ઉ.પ્રમુખ ગોબરભાઈહાજાભાઈ ચોટીયા (ગોરસ) ચંન્દ્રેશભાઈ પ્રવિણભાઇ ડાભી (મોણપર), મહામંત્રી કુલદીપસિંહ દિલીપસિંહ ગોહિલ (મોણપર),…
Read MoreDay: September 26, 2020
વડોદરાના ભૂવાનગરી ના ઓલ્ડ પાદરા રોડ પર 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો, સામાજિક કાર્યકરે માથા પર ચંપલ મૂકીને અનોખી રીતે વિરોધ કર્યો
હિન્દ ન્યૂઝ, વડોદરા, વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર મનીષા ચોકડી પાસે આજે મુખ્ય માર્ગ પર જ 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો. આ મસમોટા ભૂવા અંગે તંત્રનું ધ્યાન દોરવા માટે સામાજિક કાર્યકરે માથા ઉપર ચંપલ મૂકીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભૂવાઓ અને મસમોટા ખાડાઓ પડ્યા. ચોમાસાની સિઝનમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો પર ખાડાઓ અને ભૂવાઓ પડવાનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે. જેના કારણે વડોદરા શહેર ભુવાનગરી તરીકે ઓળખાઇ રહી છે અને સતત પડી રહેલા ભૂવાઓ પાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. વડોદરાના ચકલી સર્કલથી મનીષા…
Read Moreરાજકોટ ટ્રકચાલક મિત્ર મારફતે ૨ લિટરના દારૂના ૫૯ જગ મંગાવનાર નહેરુનગરનો શખ્સ દારૂનો જથ્થો લઈને આવતા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો
હિન્દ ન્યૂઝ, રાજકોટ,, તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એસ.વી.સાખરા અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મોહસીનખાન મલેક અને સંજયભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે ધીરેનભાઈ માલકીયા, મહેશભાઈ મંઢ, હિરેનભાઈ સોલંકી, દીપકભાઈ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા અને કિરીટસિંહ ઝાલાને સાથે રાખીને ન્યુ નહેરુનગર શેરીનં.૮ માં દરોડો પાડી જયેશ દેવાયતભાઈ બરારીયા નામના શખ્સને R.C બ્રાન્ડના ૨૯ અને સિગ્નેચર બ્રાન્ડના ૩૦ સહીત ૨ લિટરના દારૂના ૫૯ જગ જેની કિંમત.૮૮,૫૦૦ થતી હોય તેની સાથે ધરપકડ કરી મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પૂછતાછમાં તેનો મોરબી રહેતો મિત્ર ટ્રક ચલાવતો…
Read Moreલાખણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
હિન્દ ન્યૂઝ, લાખણી, એકાત્મ માનવતાવાદ અને અંત્યોદયની જીવન ઉન્નતીથી સ્વતંત્ર ભારતના વિકાસનો માર્ગ પ્રશસ્ત કરનાર તથા જનસંઘના પૂર્વ અધ્યક્ષ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મજયંતી નિમિત્તે લાખણી તાલુકા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ભાજપના પદાધિકારીઓ સહિતના વિવિધ લોકોએ થઈને ૨૩ જેટલા રક્ત દાતાઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કરનાર તમામ લોકોને તાલુકા ભાજપ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખણી તાલુકા ભાજપના પ્રમુખ બાબરાભાઈ ચૌધરી જિલ્લા ભાજપના મંત્રી ટી.પી.રાજપૂત લાખણીના સરપંચ એન.ટી.પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય હેમરાજભાઈ પટેલ લાખણી એ.પી.એમ.સી ના વાઇસ ચેરમેન તેજાભાઈ ભુરિયા લાખણી…
Read Moreઆજ રોજ રાજપીપલા ટાઉનહોલ ખાતે ‘સાત પગલા ખેડૂત’ કાયૅકમ,
હિન્દ ન્યૂઝ, નર્મદા, ભરુચ ના સાંસદ મનસુખભાઇ વસાવા ના હસ્તે લોકાર્પણ તથા લાભાર્થી ખેડૂતો ને મંજૂરી હૂકમ પત્રો વિતરણ કાયૅકમ યોજાઓ, રાજપીપલા ખાતે સાત પગલા ખેડુત કાર્યક્રમ ના અંતગૅત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારો ને વિના મૂલ્યે છત્રી પુરી પાડવાતથા સ્માટૅ હેન્ડ ટૂલ તથા કાંટાડીવાડ ની યોજના વિગેરેની યોજના લોકાઅપૅણ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો આત્મનિર્ભર બને તે હેતુથી ચાલુ વર્ષે ‘સાત પગલા ખેડૂત કલ્યાણ ના’અંતગૅત સાત યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે, પગલું -1, મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના, 2. કિસાન પરિવહન યોજના, 3. સંપુણ દેશી ગાય…
Read Moreછોટાઉદેપુર ખાતે પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી ડી પટેલની અધ્યક્ષતામાં સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી ડી પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને વિનામૂલ્યે છત્રી, કાંટાળી વાડ યોજના અને સ્માર્ટ કીટ વિતરણ યોજનાનો ઇ- લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પોલીસ આવાસ નિગમના ચેરમેન પટેલે સરકારના વિકાસલક્ષી નીતિનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની ચિંતા કરી છે. એ જ રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ખેડૂતોની સ્થિતિ સુધરે ખેડૂતોની આવક બમણી થાય એ…
Read Moreસુરત ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી, મોતની છલાંગ લગાવનારા બે વ્યક્તિઓના જીવ બચાવી આપ્યું નવજીવન
સુરત, સુરતમાંથી પસાર થતી તાપી નદી જાણે સુરતનાં લોકોની માટે આત્મહત્યા કરવાં માટેની સરળ જગ્યા બની ગઈ છે. કારણ કે, તાપી નદી પર આવેલ બ્રિજ પરથી કોઈને કોઈ વ્યક્તિ તાપી નદીમાં આત્મહત્યા કરવાં માટે ઝંપલાવતા હોય છે ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા આજે માત્ર 40 મિનિટના અંતરમાં કુલ 2 જુદી-જુદી જગ્યા પરથી તાપી નદીમાં મોતની છલાંગ મારનાર એક મહિલા તથા એક કિશોરનો જીવ બચાવવામાં આવ્યો હતો. જેમાં પહેલી ઘટનામાં સુરતમાં આવેલ ઉતરાણ ખાતે આવેલ તાપી નદીના બ્રિજ પરથી માત્ર 30 વર્ષીય મહિલા કાળી બહેન પારધી કોઈ અગમ્ય કારણસર તાપી નદીમાં…
Read Moreદિયોદર પાણી ની ટાંકી માં ડૂબી જવાથી એક યુવાન નું મોત
હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર રેલવે સ્ટેશન ગોળાઈ માં કલર નું કામ કરતો એક યુવાન નું પાણી ની ટાંકી માં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પથક માં ચકચાર મચી જવા પામી છે. દિયોદર રેલવે સ્ટેશન ગોળાઈ માં આવેલ એક દુકાન આગળ પાણી ની ટાંકી માં દુર્ગન મારતા દુકાન ના માલિકે પાણી ની ટાંકી માં તપાસ કરી હતી. જેમાં એક યુવક ની લાશ પડી હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક પોલીસ ને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે લાશ ને બહાર કાઢી તપાસ કરતા મૃતક રેલવે સ્ટેશન ગોળાઈ માં કલર નું કામ અને પેપર…
Read Moreપાલનપુર ખાતે કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લઇ કલેકટર આનંદ પટેલે હોમ આઇસોલેશન કરેલા દર્દીઓ ની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, પાલનપુર કોવિડ-૧૯ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે આજે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે પાલનપુર શહેરના બ્રિજેશ્વર કોલોની, ગણેશપુરાના વિવિધ વિસ્તારો અને મોદી નગરમાં જઇ હોમ આઇસોલેશન કરાયેલા ૧૦ જેટલાં કોરોના પોઝીટીવ દર્દીઓની વ્યક્તિગત મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા હતાં. કોરોનાને કાબુમાં લેવામાં આરોગ્ય વિભાગ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે. તેની પોતે તપાસમાં નિકળેલા કલેકટર આનંદ પટેલે કોરોના પોઝીટીવ દર્દીઓના ઘર ની બહાર ઉભા રહી આરોગ્ય તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોઝીટીવ દર્દીનું નિયમિત ફોલોઅપ લેવાય છે કે કેમ…? તે અંગે પોઝીટીવ…
Read Moreજેતપુરની ભાદર નદીએ લીધો વધુ એક ભોગ, ૧૩ વર્ષના તૃણનો પાણીમાં ગરકાવ થતા મોત
હિન્દ ન્યૂઝ, જેતપુર, જેતપુરની ભાદર નદીએ આ વર્ષે ઘણા લોકોનો ભોગ લીધો છે. ઉપરવાસમાં ભારેવર્ષા થતા ભાદર ડેમના પાટિયા સમયાંતરે ખોલવામાં આવે છે. જેથી જેતપુર શહેર વચ્ચેથી પસાર થતી ભાદર નદીમાં નવા નીર આવતા લોકો ન્હાવા તેમજ મહિલાઓ કપડાં ધોવા નદીના કાંઠે જતા હોય છે.આજે બપોરે ૨ વાગ્યાની આસપાસ એક તરુણ ડૂબાયો હોવાના સમાચાર મળતા આસપાસનો લોકો એકઠા થયા હતા. ત્યાં હાજર રહેલા લોકોએ બાજુના ગોંડલ દરવાજા વણકર વિસ્તારમાં રહેતા ૧૩ વર્ષના નિવ જગદીશભાઈ વેગડાનું ડૂબ્યાનું જણાવ્યું હતું. કાંઠે રહેલા પાણાઓ પર બેઠા બેઠા એકાએક પાણીમાં પડતા માથામાં ઇજા પોહચી…
Read More