હિન્દ ન્યૂઝ, સુરત સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર 128 મુસાફરો પોઝીટીવ મળ્યા છે, મુસાફરોની સંખ્યામાં વધારો થતાં પાલિકાએ રેપીડ ટેસ્ટીગ પ્રક્રિયામાં વધારો કર્યો અને પાછલા બે સપ્તાહમાં 1.87 લાખ રેપીડ ટેસ્ટ કરાયા, જે પૈકી અંદાજે 1.4 થી 1.7 ટકા લોકો કોરોના પોઝીટીવ નીકળ્યા હતા. સામે આવેલા 128 કોરોના પોઝીટીવમાંથી 103 મુસાફરો ગુજરાતના અન્ય જીલ્લાઓ માંથી આવ્યા હતા, સૌરાષ્ટ્રના મુસાફરોમાં કોરોનાનો ચેપ વધારે જોવા મળ્યો હોવાનુ આ તારણોમાંથી સામે આવી રહ્યું છે. જો કે, સામે આવેલા 128 કોરોના પોઝીટીવમાંથી બે સપ્તાહમાં બિહારના 2 , ઝારખંડના 1, મહારાષ્ટ્રનાં 8, રાજસ્થાનનાં 2,…
Read MoreMonth: September 2020
ડભોઇ ખાતે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ૧૬ જગ્યાના સી.સી.રોડ રૂપિયા ૭૦ લાખના કામો અંગે ના ખાતમૂર્હત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા
ડભોઇ, ડભોઇ દર્ભાવતિ નગરી માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ૧૬ જગ્યાના સી.સી.રોડ રૂપિયા ૭૦ લાખના કામો અંગે ના ખાતમૂર્હત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા હતા. સેવા એજ ધર્મના વિકાસ પુરુષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના 70 માં જન્મદિન નિમિત્તે તારીખ 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશ માં સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ડભોઇ નગરપાલિકા દ્વારા ૧૩માં 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ડભોઇ શહેર ના વિવિધ ૧૬ વિસ્તારોમાં રૂપિયા આશરે ૭૦ લાખના ખર્ચે સીસી રોડના ખાતમુહુર્ત ડભોઇ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે…
Read Moreરાજકોટ ખાતે પ.પૂ.શ્રી.રણછોડદાસજી બાપુ આશ્રમ શ્રી.સદગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા આજથી સદ્દગુરૂ આશ્રમ દ્વારા ૯ કરોડ શ્રી રામ મહામંત્ર જાપ
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ પ.પૂ.શ્રી.રણછોડદાસજી બાપુશ્રીના માનવ સેવા એજ પ્રભુ સેવાના દિવ્ય ઉદેશને ચરિતાર્થ કરીને લોકો સ્વચ્છ રહે ચિંતા રહીત રહે માટે સતત પ્રભુ પ્રાર્થના અને વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવે છે. એજ ઉદેશથી વિશ્ર્વનાં કલ્યાણ અને શાંતિ માટે તથા લોકોની સુખાકારી અને સ્વચ્છતા અને શાંતિ રહે એ માટે ૯ કરોડ ‘રામ,રામ,રામ,રામ,રામ,રામ’ ના મહામંત્રના જપ યજ્ઞનું સુંદર આયોજન પવિત્ર પુરૂષોતમ માસમાં અધિક માસમાં શ્રી.સદગુરૂદેવ ભગવાન રણછોડદાસજી બાપુશ્રીની પ્રેરણા અને સંકલ્પરૂપી તા.૧૮/૯ શુક્રવારથી તા.૧૬/૧૦ શુક્રવાર સુધી આયોજન કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreદિયોદર સ્વામિનારાયણ મંદિર પાસે પાણી નો ત્રીજો બોર બનશે પાણી ની સમસ્યા દૂર થશે
હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર વર્તમાન સમય ગ્રામ પંચાયત ના સરપંચ અને રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા નગરજનો ને પાણી નો પ્રશ્ન ના રહે તે માટે કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે આગવી સૂઝ ના માધ્યમ થી રજુઆત કરી નવા પાણી ના ત્રીજા બોર માટે ૧૮.૫૦૦૦૦ જેટલી માતબર રકમ મંજુર કરાવી સ્વામિનારાયણ મંદિર પાસે આજરોજ દિયોદર ના રાજવી માનસિંહજી વાઘેલા ના વરદ હસ્તે નવા પાણી ના બોર નું ખાત મુહૂર્ત કરવામાં આવતા નગરજનો માં આનંદ જોવા મળી આવ્યો છે. જેમાં નગરજનો ની હાજરી માં પાણી ના બોર નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.…
Read Moreરાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાયોડીઝલનું સંગ્રહ કરી વેચાણ કરતા શખ્સો ઉપર પોલીસ સતત ધોંસ બોલાવી રહી છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર કરતા શખ્સો ઉપર ધોંસ બોલાવવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે આજીડેમ P.I વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠા P.S.I એમ.એમ.ઝાલા અને સ્ટાફે બાતમી આધારે અગાઉ પકડાયેલા દેવપરાના યુનુસ ભૈયાના માલિકીના સાઈબાબા સર્કલ નજીક ગુરુદેવ ઇન્ડસ્ટ્રીઝ નામના ડેલામાં દરોડો પાડતા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ૩૪,૧૦,૨૦૦ રૂપિયાનો ૧,૦૦,૩૦૦ લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે વધુ સ્ફોટક થતી જાય છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ વધુ એક વખત રાજકોટ દોડી આવ્યા
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જેન્તી રવિ વધુ એક વખત રાજકોટ આવી પહોચ્યા હતા. પ્રભારી રાહુલ ગુપ્તા અને ખાસ ફરજ પરનાં અધિકારી મિલિન્દ તોરવણેને સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સાંસદ અભયભાઇ ભારદ્વાજની સારવાર, નર્સીંગ સ્ટાફ પર હુમલો, મૃત્યુદરમાં વધારો, તમામ ઘટનાની તપાસ-સમીક્ષા માટે સીવીલ હોસ્પિટલમાં તાકીદની બેઠક યોજી ચર્ચા વિમર્શ કર્યાં હતા. રાજકોટમાં આવતા ૧૦૦ થી વધુ પોઝેટીવ દર્દીઓ અને ૩૫ જેટલા લોકોના મૃત્યુ અંગે ચિતા વ્યકત કરી હતી. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મેડીકલ કોલેજમાં રાજ્યના આરોગ્યના અગ્રસચિવ જયંતિ રવિએ રાજકોટના પ્રભારી અધિકારી રાહુલ…
Read Moreવડાપ્રધાનના જન્મદિને થરાદના નિવૃત શિક્ષકે પી.એમ. રિલીફ ફંડમાં જમા કરાવતા શુભેચ્છા પાઠવી
વડાપ્રધાનના જન્મદિને થરાદના નિવૃત શિક્ષકે પી.એમ. રિલીફ ફંડમાં જમા કરાવતા શુભેચ્છા પાઠવી હિન્દ ન્યુઝ, થરાદ દેશના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોઈ વિવિધ તબક્કાવાર કાર્યક્રમો કરાઈ રહ્યાં છે, ત્યારે થરાદના નિવૃત શિક્ષકે પોતાના એક માસનું પેન્શન પીએમ રિલીફ ફંડમાં જમા કરાવી વડાપ્રધાનને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. થરાદના વાંમી ગામના મૂળ વતની અને હાલમાં કાયમી ધોરણે થરાદ રહેતા નિવૃત શિક્ષક ભુરાલાલ જયદેવરામ ઓઝાએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ સાથે પોતાને એક માસનુ પેન્શન 26,300 રૂપિયા પી.એમ. રીલીફ ફંડમાં જમા કરાવી વડાપ્રધાન મોદી હરહંમેશ નિરોગી અને સ્વસ્થ રહે તેવી માઁ…
Read Moreદિયોદર જતા દોઢીયા રોડ ઉપર વરસાદી પાણી ભરાઇ જતા રોડ ના નબળાં
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા લાખણી થી વાસણા થી ડુચકવાડા દિયોદર જતા દોઢીયા રોડ ઉપર વરસાદી પાણી ભરાઇ જતા રોડ ના નબળાં કામ ના કારણે રોડ દબાઇ જતાં મોટા મોટા ખાડા પડવા થી ગુરૂવાર ના સાંજે લાખણી નજીક પસાર થતી ટ્રક ખાડામાં બન્ને ટ્રક એક સાથે ફસાઇ જતા ટ્રાફિક જામ થઇ જતાં અવરનવર જતાં વાહન ચાલકો અટવાયા હતા, ત્યારે વાહન ચાલકો માં ભારે રોષ સર્જાયો હતો, ત્યારે બાદ j c b મદદ થી ટ્રકને બારે નીકળવામાં આવી હતી તથા રાહદારીઓ આ બિસ્માર રસ્તાના કારણે હેરાન પરેશાન થઇ રહ્યા છે, ત્યારે ઘણાં વાહનચાલકો…
Read Moreપોષણ માસ – ૨૦૨૦ ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ મુન્દ્રા ઘટક દ્વારા જોખમી સગર્ભા બહેનો નાં ઘરે જઈ તોરણ નાં માધ્યમ થી પોષણ વિશે જાગૃતિ આવે એ માટે ના સંદેશા આપવામાં આવ્યા હતા
હિન્દ ન્યૂઝ, મુન્દ્રા, તા.૧૬ મોટા કપાયા કેન્દ્ર નંબર ૨, ગામ મધ્યે આઈ.સી.ડી.એસ મુન્દ્રા મા પોષણ માસ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કિશોરી બેનો દ્વારા પોસ્ટર, પોષણ, તોરણ અને પોષણ અંગે માહિતી ગાર કરવામાં કરવામાં આવ્યા હતાં. મોટા કપાયા આંગણવાડી કાર્યકર હિનાબેન મહેશ્વરી, તેડાઘર કાન્તાબેન ધેડા દ્વારા સગર્ભા બહેનો નાં ઘરે તોરણ બાંધવામાં આવ્યા હતા અને સમસ્ત માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ના સિ.ડી.પી. આશાબેન ગોર, અને સુપર વાઈજર હિનાબેન પટેલ ના માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. રિપોર્ટર : રામજી સોંધારા, કચ્છ
Read Moreવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગર મા નગરપાલિકા અને ગુજરાત સરકાર ના ઉપક્રમે નગર ના વિવિધ વિસ્તાર મા નવીન રસ્તાઓ નુ લાખોના ખચૅ કરી સુસજ્જિત બનાવશે
હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા, રાજ્ય કક્ષાના મંત્રી અને વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય બચુભાઈ ખાબડ તથા નગરપાલિકા ના નવીન ચૂટાયેલા પ્રમુખ દક્ષાબેન મીતેશ નાથાણી તેમજ ઉપપ્રમુખ ને કારોબારી મહેશ ભાઈ બાલવાણી નગરપાલિકા ના સભ્યો ના હસ્તે એક નહી પણ ૩૦ રસ્તાઓ નૂ ખાત મૂહુર્ત કરી ને ઈતિહાસ રચી ને નગરજનો ને સુવિધા ની ભેટ આપી ને પાણી સફાઈ અને વીજળી ની સુવિધા ઓ આપી ને જે દેવગઢ બારિયા ને પેહલે પંચમહાલ નુ પેરિસ ગણાતુ હતુ, તેને પાછુ પેરિસ બનાવા ની દીક્ષા તરફ વિકાસ થકી સગવડો…
Read More