દાહોદ જિલ્લા સેવાસદનથી ધન્વંતરી આરોગ્ય રથને કલેક્ટરશ્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ        શ્રમિકોને સરળ અને સુલભ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ સાથે દાહોદ જિલ્લા સેવાસદન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધન્વંતરી આરોગ્ય રથને જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તા. 12 માર્ચ 2026ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે Building and Other Construction Workers Welfare Board (BOCW) અને EMRI Green Health Servicesના સંયુક્ત સહયોગથી રાજ્યભરમાં 50 ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સોનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોને તેમના કાર્યસ્થળે…

Read More

કાલાવડમાં ફરી ચકચાર : સિંહ રાશિ ધરાવતા ગે નેતાએ અન્ય એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ચર્ચાઓથી ખળભળાટ !!!

હિન્દ ન્યુઝ, કાલાવડ       જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હાલ એક નેતાના કરતૂતોને લઈને ભારે ચકચાર જાગી છે. અગાઉ વિવાદમાં આવેલા સિંહ રાશિ ધરાવતા એક કહેવાતા ગે નેતાએ વધુ એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની વાતો વહેતી થતા સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી જન્મી છે.        સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાલાવડ પંથકના આ કહેવાતા નેતાએ પોતાની વાસના સંતોષવા માટે એક તુલા રાશિ ધરાવતા યુવકને નિશાન બનાવ્યો હતો.આ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ નેતાએ પોતાની મર્યાદાઓ ઓળંગી ગે નેતાએ માત્ર યુવક જ નહીં પરંતુ…

Read More

वैशाली में जन वितरण प्रणाली की नई अनुज्ञप्ति हेतु अंतिम मेधा सूची जारी, दावा-आपत्ति के लिए 7 दिन शेष

हिन्द न्यूज़, बिहार       वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के निर्देश पर बिहार लक्ष्यित सार्वजनिक वितरण प्रणाली (नियंत्रण) आदेश, 2016 के अंतर्गत जन वितरण प्रणाली की नई अनुज्ञप्ति के लिए अनुमंडलवार अंतिम मेधा सूची प्रकाशित कर दी गई है। नई अनुज्ञप्ति के लिए 19 जुलाई 2025 को जारी विज्ञापन के आलोक में प्राप्त आवेदनों पर प्राप्त दावा-आपत्तियों का जिला स्तरीय समिति द्वारा निष्पादन किया गया। इसके पश्चात अनुमंडलवार अंतिम मेधा सूची 07 मार्च 2026 को प्रकाशित की गई है। अभ्यर्थी अंतिम मेधा सूची को जिले की आधिकारिक वेबसाइट…

Read More

મનસુખભાઈ માંડવિયાએ ઘેડ પંથકના વરસાદી પાણી ભરવાનો કાયમી ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા નદીઓને ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ  ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઘેડ પંથકના વરસાદી પાણી ભરવાનો કાયમી ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા નદીઓને ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, મંત્રીએ ફુલરામા અને મેખડી ગામ નજીક ચાલતા કામોનું અવલોકન કર્યા બાદ કેશોદ પ્રાંત ઓફિસ ખાતે ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટેની યોજના સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જૂનાગઢ જિલ્લા અને પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કામાં થયેલી કામગીરીની પ્રગતિની વિગતો મેળવી હતી, સાથે જ ફેઝ – ૨ના કામગીરીના આયોજનની પણ સમીક્ષા…

Read More

ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે ગેરકાયદેસર ઉપયોગ કરનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, વડોદરા       વડોદરા જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે ગેરકાયદેસર ઉપયોગ કરનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની સૂચના અને જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી ગીતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્રની ટીમો દ્વારા સતત ફિલ્ડ ચેકિંગ હાથ ધરીને આવા અનધિકૃત ઉપયોગ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, પુરવઠા વિભાગની ટીમે વડોદરા જિલ્લાના પોર વિસ્તારમાં આવેલી હોટેલ ગેલેક્સી ખાતે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તપાસ દરમિયાન હોટેલના રસોડામાં વ્યાપારી હેતુ માટે નિયમોનું ઉલ્લંઘન કરી ઉપયોગમાં લેવાતા ખાનગી…

Read More

ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ કર્યું લોકાર્પણ- ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે બાંટવા નગરપાલિકા કચેરીના નવનિર્મિત બિલ્ડીંગને ખુલ્લી મુકવાની સાથે કેશોદ અને માણાવદર વિધાનસભા ક્ષેત્રના જન સુવિધા અને જન સુખાકારીના અંદાજે ૮.૪૩ કરોડના ૧૩૯ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું હતું.  આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સતત વિકાસલક્ષી કામોથી લોકોની સુખાકારી અને સુવિધામાં વધારો થયો છે, દરેક ગામને જોડતા પાક્કા રસ્તાઓ, પાણી, વીજળી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ સાથે નોન પ્લાન રસ્તાઓ બને સહિતના વિકાસના કામો માટે લોકોની અપેક્ષાઓ પણ વધી…

Read More

આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્ત્વપૂર્ણ કદમ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના બે આદિવાસી જિલ્લા પંચમહાલ અને દાહોદ ખાતે એક જ દિવસમાં ₹1100 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લામાં ₹732 કરોડના 112 કામો તથા દાહોદ જિલ્લામાં ₹367 કરોડના વિકાસ કામોની ભેટ આદિજાતિ પરિવારોને આપી. મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબાના 79 ગામોના 130 તળાવમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવાની અંદાજે ₹406 કરોડની ઉદવહન સિંચાઈ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું. આ વર્ષના રૂપિયા ચાર લાખ કરોડના ઐતિહાસિક બજેટમાં ₹485 કરોડ આદિજાતિ વિસ્તારોમાં લિફ્ટ ઈરિગેશન માટે ફાળવાયા…

Read More

મુખ્યમંત્રી દ્વારા રાજ્યના નાગરિકોને ઘરેલું LPGનો પુરવઠો કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર નિયમિત મળી રહે તે રીતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવાયું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         સમગ્ર રાજ્યમાં ઘરેલું LPG સિલિન્ડરના વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્‍દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા CGD (શહેરી ગેસ વિતરણ) કંપનીઓ તથા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ સાથે ગેસ પુરવઠાની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યના નાગરિકોને ઘરેલું LPGનો પુરવઠો કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર નિયમિત મળી રહે તે રીતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવાયું. ઘરેલું વપરાશ માટેના LPG ઉપરાંત હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, હોસ્ટેલ, સામુદાયિક-સામાજિક કલ્યાણકારી…

Read More

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ડાંગ જિલ્લાનો પ્રવાસ : બીજો દિવસ

હિન્દ ન્યુઝ, ડાંગ  “પ્રાકૃતિક જીવન ખરા અર્થમાં સ્વર્ગ સમાન છે. તેની નજીક રહેવાથી જીવન સ્વસ્થ, શાંત અને સૌભાગ્યશાળી રહે છે. શહેરમાં લોકો બીમારી અને ચિંતાથી પીડાઈ છે, ત્યારે ડાંગ જિલ્લાના આવા વાતાવરણમાં સાચું સુખ અને આનંદ મળે છે. પ્રકૃતિ આપણને અનુશાસન શીખવે છે. ભગવાન રામે પણ પ્રકૃતિના સાંનિધ્યમાં રહેવાનું પસંદ કર્યું હતું. રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં આવવાનો સંયોગ ન રચાયો પણ આજે હનુમાન દાદાની કૃપાથી અહીં આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે.” ઉપરોક્ત શબ્દો સંપૂર્ણ આદિવાસી અને દંડકારણ્યની પાવન ધરા પર ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞ “ડાંગ પ્રયાગ હનુમાન યાગ”ના ૧૭૫માં હનુમાન…

Read More

ડાંગમાં આદિવાસી સંસ્કૃતિનો રંગારંગ ઉત્સવ, પાવરી અને ડાંગી નૃત્ય એ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને તેમના પરિવારને મંત્રમુગ્ધ કર્યા

હિન્દ ન્યુઝ, ડાંગ       ભારતના ૧૪માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજથી બે દિવસીય દંડકારણ્યની પાવન ધરા ડાંગ જિલ્લામાં પરિવાર સાથે પધાર્યા છે ત્યારે ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞ “ડાંગ પ્રયાગ હનુમાન યાગ” પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે શનિવારે રાત્રે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન પાવરી અને ડાંગી નૃત્યનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.  આહવા સર્કિટ હાઉસના પટાંગણમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આહવા તાલુકાના ચીંચલી ગામના રાધિકા આદિવાસી લોક નૃત્ય કલા મંડળના ૧૪ કલાકારોએ પરંપરાગત પાવરી નૃત્ય અને ધવલીદોડ ગામના પ્રગતિ યુવક મંડળના ૨૦ કલાકારોએ…

Read More