હિન્દ ન્યુઝ, કડોદરા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (ગુજરાત શહેરી આજીવિકા મિશન) તથા કડોદરા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કડોદરા ચાર રસ્તા પાસે આવેલા અકળામુખી મંદિર ગ્રાઉન્ડ ખાતે તા.૨ માર્ચ સુધી આયોજિત સ્વદેશી-મેળાનો પ્રારંભ થયો છે. વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના ઉમદા હેતુથી આયોજિત આ મેળાને આજે જ કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ નારાયણીબેન શર્મા, અંકુરભાઈ દેસાઈ, ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી તથા સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નારાયણીબેને મેળાના આયોજનોથી સ્થાનિક સ્તરે કારીગરોની સુષુપ્ત…
Read MoreDay: February 26, 2026
₹6.97 કરોડની પ્રોત્સાહક સહાય સિંગલ ક્લિકથી ખેડૂતોના બેંક ખાતામાં જમા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે ₹2000ની સહાયનું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં DBTથી વિતરણ કર્યું..l ઉલ્લેખનીય છે કે, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ…
Read More‘વારસો અને વિરાસત’નો અનોખો સંગમ : ‘ડાંગ દરબાર’
હિન્દ ન્યુઝ, ડાંગ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘વારસો અને વિરાસત’ વિશે વારંવાર ભાર મૂકે છે. તેમના મતે “આપણો વારસો માત્ર ભૂતકાળનું ગૌરવ નથી, પરંતુ ભવિષ્ય માટેની પ્રેરણા અને માર્ગદર્શન પણ છે.” આ બાબતને ચરિતાર્થ કરતો ડાંગ જિલ્લાનો એકમેવ ઉત્સવ એટલે ‘ડાંગ દરબાર’. ભારતની હજારો વર્ષની સંસ્કૃતિ, પ્રકૃતિ, પરંપરા, યોગ, આયુર્વેદ, વેદો અને લોકકલાઓ આપણા રાષ્ટ્રની ઓળખ છે. આ વિરાસતને જાળવવી અને નવી પેઢી સુધી પહોંચાડવી એ આપણી જવાબદારી છે. “વિકાસ પણ, અને વિરાસત પણ” ના પ્રધાનમંત્રીના મંત્ર અનુસાર, આધુનિક વિકાસ સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ જરૂરી છે. તો આપણા ઐતિહાસિક સ્થળોનું…
Read More‘ડાંગ દરબાર’ માં રજૂ થયા રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર ‘ના પ્રારંભ સાથે ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ માણવા મળશે. ‘ડાંગ દરબાર’ ના ઉદઘાટન સમારોહ અગાઉ આહવાના જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લાના વિખ્યાત નૃત્યો જેવા કે પાવરી નૃત્ય, ડાંગી નૃત્ય, ભવાળા નૃત્ય, તમાશા અને રામાયણ નૃત્ય નાટિકા, ભજન પાર્ટીની ધૂન, ડાંગી કોમેડીના તડકા સાથે ડાંગ બહારના વેસ્ટ ઝોનના વિખ્યાત રાઠવા નૃત્ય અને સિદ્દી ધમાલ નૃત્યોની રમઝટ પ્રજાજનોએ માણી હતી. આ સાથે ‘ડાંગ દરબાર’ ના ઉદઘાટન કાર્યક્રમ વેળા ‘રંગ ઉપવન’ ના રંગમંચ…
Read Moreરાજકોટ-વાડીનાર ટોલવે પ્રા.લિ. દ્વારા જાંબુડા CHC સેન્ટરને રૂ.૮ લાખના ખર્ચે “ટ્રુનેટ TB મશીન” ડોનેટ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે રાજકોટ-વાડીનાર ટોલવે પ્રા.લિ. (સેકુરા ગ્રુપ કંપની) દ્વારા જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્રને આધુનિક “ટ્રુનેટ TB મશીન”નું દાન આપવામાં આવ્યું છે. આ મશીન પ્રાપ્તિથી ક્ષયરોગ (TB)ના નિદાનમાં ઝડપી અને ચોકસાઈભર્યું પરિણામ મેળવવામાં આરોગ્ય કેન્દ્રને સહાય મળશે. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કંપનીના અધિકારીઓ-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મશીનનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. ટ્રુનેટ TB મશીન દ્વારા નમૂનાઓનું ઝડપી પરીક્ષણ કરી સમયસર સારવાર શરૂ કરી શકાશે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં TB નિયંત્રણ અભિયાનને વધુ વેગ મળશે. રાજકોટ વાડીનાર ટોલવે પ્રા.લિ. એ સામાજિક જવાબદારી…
Read Moreજામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને અદ્યતન “એન્વાયરમેન્ટલ મોનિટરિંગ મોબાઇલ વ્હીકલ” ફાળવાયું
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હવાની ગુણવત્તાની અસરકારક દેખરેખ માટે ૨ આધુનિક “એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલ” (EMMV) ની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી એક વાહન જામનગર સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને ફાળવવામાં આવ્યું છે. પ્રાયોગિક ધોરણે આ મોબાઇલ મોનીટરીંગ વાહન દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ વ્યાપક હવાની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. વાહનમાં આધુનિક યંત્રસામગ્રી સુસજ્જ છે, જેના માધ્યમથી પર્યાવરણ સંબંધિત વિવિધ પરિમાણોની માપણી કરી શકાશે. મોબાઇલ વાહન દ્વારા સંકલિત કરવામાં આવેલા આંકડાઓનો વિગતવાર અહેવાલ ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની…
Read Moreजीविका दीदी के सिलाई घर का निरीक्षण करते हुएआंगनबाड़ी केंद्र के बच्चों के बीच पोशाक वितरित — जिलाधिकारी श्रीमती वर्षा सिंह
हिन्द न्यूज़, बिहार वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह ने जिले के गोरौल प्रखंड में जीविका समूह द्वारा संचालित “दीदी का सिलाई घर” का निरीक्षण किया। निरीक्षण के दौरान उन्होंने सिलाई केंद्र की व्यवस्थाओं का अवलोकन करते हुए कार्यरत जीविका दीदियों से संवाद कर उनके कार्यों की सराहना की। विदित हो कि गोरौल स्थित इस सिलाई घर में कुल 350 सिलाई मशीनें संचालित हैं, जहाँ लगभग 400 जीविका दीदियाँ सिलाई कार्य में संलग्न हैं। यहाँ एस.सी./एस.टी. विद्यालयों के बच्चों की पोशाक, “दीदी की रसोई” में कार्यरत कर्मियों…
Read Moreરાષ્ટ્રીય વિજ્ઞાન સપ્તાહ નિમિત્તે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ‘પઝલ કોર્નર’નું ઉદ્ઘાટન
હિન્દ ન્યુઝ, ધરમપુર રાષ્ટ્રીય વિજ્ઞાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે નવા ‘પઝલ કોર્નર’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પઝલ કોર્નરનું ઉદ્ઘાટન સતિશ વાની યુએસએ (મિશિગન) અને હરીશ પિંચૂરલે, ચિલ્ડ્રન ટોય ફાઉંડેશન, મુંબઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડ તથા બી આર સી કોર્ડિનેટર વલસાડ મિતેશભાઈ પટેલ,બ્યુરો ચીફ પત્રકારશ્રી મહેશભાઇ ટંડેલ અને વિવિધ શાળાના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્ર દેસાઇ તથા નેહરૂ સાઇન્સ…
Read Moreકામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને કરિયાદ નિવારણ) અધિનિયમ- ૨૦૧૩ અન્વયે જિલ્લા કક્ષાએ સ્થાનિક સમિતીના સભ્યો નિમણૂક કરાશે
હિન્દ ન્યુઝ, દાહોદ કોઈ પણ વિભાગ/ખાતુ સંગઠન, ઉપક્રમ, સ્થાપના, ઉધોગ સાહસ, સંસ્થા, નિગમ કે સહકારી મંડળી, કચેરી કોઇ પણ પ્રકારની ખાનગી સંસ્થા, સેવા વિતરક, રહેણાક ઘર, અસંગઠીત ક્ષેત્ર ખાતે કે કામકાજનુ ક્ષેત્ર કે જ્યાં મહિલા હંગામી રૂપે, કાયમ રૂપે, પાર્ટ ટાઈમ અથવા કુલ ટાઈમના ધીરાણે કામ કરતી હોય તે જગ્યા પર જાતીય સતામણી સાથે સંબંધિત કૃત્ય અથવા વ્યવહારની ભોગ બની હોય એના સંદર્ભે ફરિયાદ કરવા ફરિયાદ સંબંધે તપાસ કરવા કે જ્યાં ૧૦ થી ઓછા કર્મચારીઓ હોય અથવા જ્યાં આંતરિક સમિતિની સ્થાપના કરવામાં આવેલ ન હોય અથવા ફરિયાદ માલિક…
Read Moreઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન વિપરીત અભિગમ
હિન્દ ન્યુઝ, સુરત પ્રાકૃતિક ખેતી નામ પરથી જ ખબર પડે છે કે આ ખેતી પ્રકૃતિ એટલે કે કુદરતની સાથે જોડાયેલી ખેતી છે. જ્યાં કુદરતી રીતે જ પાકને ઉગાડવામાં આવે છે. આપણે સૌને ક્યારેક તો વિચાર આવ્યો જ હોય કે જંગલમાં જે રીતે ઝાડ ઉગે છે ત્યાં તો કોઈ ખાતર-પાણી નાખવામાં નથી આવતું. તો ત્યાં કઈ રીતે યોગ્ય રીતે પાકનો વિકાસ થાય છે. તેનો જવાબ છે કુદરતી રીતે. બસ આ જ રીતને અપનાવવી હવે જરૂરી બની ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યપાલ…
Read More