हिन्द न्यूज़, दिल्ली विज्ञान एवं प्रौद्योगिकी, पृथ्वी विज्ञान और प्रधानमंत्री कार्यालय, कार्मिक, लोक शिकायत, पेंशन, परमाणु ऊर्जा और अंतरिक्ष राज्य मंत्री (स्वतंत्र प्रभार) डॉ. जितेंद्र सिंह ने आज आंध्र प्रदेश के अमरावती में अमरावती क्वांटम वैली के शिलान्यास समारोह को संबोधित करते हुए घोषणा की कि ‘‘यह केवल एक इमारत की आधारशिला नहीं है, बल्कि भारत के क्वांटम भविष्य की आधारशिला है।’’ क्वांटम प्रौद्योगिकी को एक विकल्प के बजाय एक रणनीतिक आवश्यकता बताते हुए, मंत्री महोदय ने कहा कि यदि भारत आने वाले दशकों में अपनी संचार प्रणालियों,…
Read MoreDay: February 8, 2026
માંગરોળના શીલ ખાતેના આઈટીઆઈમાં જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા આયોજિત સેવા સેતુ, મેડિકલ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં માંગરોળના શીલ ખાતેના આઈટીઆઈમાં જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા આયોજિત સેવા સેતુ, મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય મંત્રીના હસ્તે માંગરોળ તાલુકાના અંદાજે રૂ.૯૯ લાખના ૪૪ વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું. જેમાં જન સુખાકારીમાં વધારો કરતા અંદાજે રૂ. ૨૨.૭૭ લાખના ૧૧ ખાતમુહૂર્ત અને રૂ. ૭૬.૫૧ લાખના ૩૩ લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય…
Read Moreછોટાઉદેપુર જિલ્લાની જન વિરાસત, પ્રાકૃતિક સુંદરતા, સ્થાનિક કલા અને જિલ્લાને ભારતની વિકાસ યાત્રા સાથે જોડતી અનોખી દોડ છોટાઉદેપુર મેરેથોન
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત બોડેલી ખાતે ભવ્ય “છોટાઉદેપુર મેરેથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનો મુખ્ય હેતુ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવી, યુવાનોની સક્રિય ભાગીદારી વધારવી તથા સમાજમાં સમાનતાના મૂલ્યોને મજબૂત કરવાનો હતો. મેરેથોનને સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્યઓ અભેસિંહ તડવી તથા રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટરl ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઑફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. મહાનુભાવોએ દોડમાં સહભાગી બની દોડવીરોનું ઉત્સાહવર્ધન પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન તેમજ ધારાસભ્યઓ દ્વારા ઐતિહાસિક મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોને શુભેચ્છાઓ…
Read Moreરાજ્ય સરકારના માર્ગદર્શનમાં વર્ષ 2026 નો મહાશિવરાત્રીનો જુનાગઢ નો મેળો ભવ્ય બનવા જઈ રહ્યો છે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાના પ્રતિક સમાન મહાશિવરાત્રીના મેળાની ગરિમા, ભવ્યતા અને દિવ્યતાને ઉંચે લઈ જઈને સાધુ સંતો અને સંસ્થાઓને સાથે રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વર્ષ 2026 નો મહાશિવરાત્રીનો જુનાગઢ નો મેળો ભવ્ય બનવા જઈ રહ્યો છે. આગામી તા.૧૧ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી યોજનારા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી ની સાધુ સંતોને તેમજ સંસ્થાઓને જાણકારી અને તૈયારીઓની સમીક્ષા માટે આજે શિક્ષણ મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા ના અધ્યક્ષ સ્થાને અને સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ…
Read Moreમેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કરતા અધિકારીઓ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ આજે ૧૧મી ફેબ્રુઆરીએ શરૂ થવાથી રહેલા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત સરકારના મંત્રીઓએ મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી રહેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સ્થળ પરથી જ નિરીક્ષણ કરીને જાણકારીઓ મેળવી હતી. ખાસ કરીને મંત્રીઓએ મહાશિવરાત્રીના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધારવા તેમજ મહાશિવરાત્રીનું…
Read More