વોકલ ફોર લોકલને પ્રોત્સાહન…

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      15 માર્ચ 2026 સુધીમાં રાજ્યની તમામ 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન; સ્વસહાય જૂથો (SHG), સ્થાનિક કારીગરો, કલાકારો અને નાના વેપારીઓને પોતાની સ્વદેશી ચીજવસ્તુઓને પ્રદર્શિત અને વેચાણ કરવાની ઉત્તમ તક મળશે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા; અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો પ્રારંભ, 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, ₹83 લાખથી વધુનું વેચાણ.

Read More

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે

હિન્દ ન્યુઝ,ગાંધીનગર       ગુજરાત સરકાર આગામી તા. 1 માર્ચ, 2026ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ‘ગુજરાત: ઈન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન’ થીમ આધારિત આ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિમાં વૈશ્વિક CEOs અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે; આ બે દિવસીય કોન્ફરન્સમાં મુખ્ય ભાષણો, થીમેટિક પેનલ્સ અને આંતરરાષ્ટ્રીય રાઉન્ડટેબલ્સનું આયોજન. આ કોન્ફરન્સ વૈશ્વિક સેમિકન્ડક્ટર સીઇઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ અગ્રણીઓને એકસાથે લાવશે, જેઓ વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં…

Read More

શ્રીમદ્ રાજચંદ્ર વિધાપીઠ ખાતે ત્રિદિવસીય નેશનલ વર્કશોપનું સફળ આયોજન

હિન્દ ન્યુઝ, વલસાડ     શ્રીમદ્ રાજચંદ્ર વિધાપીઠ ધરમપુર ખાતે ૪ થી ૬ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન “નેશનલ હેન્ડ્સ-ઓન વર્કશોપ ઑન મોલેક્યુલર ટેક્નિક્સ ફોર ઇનોવેશન, લર્નિંગ એન્ડ એક્સપ્લોરેશન” વિષય પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન હેઠળ ધરમપુરમાં કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ આજે માત્ર એક શિક્ષણ કેન્દ્ર તરીકે નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના ઉભરતા રિસર્ચ અને પ્રયોગાત્મક શિક્ષણના હબ તરીકે પ્રગતિ પામી રહી છે. તેનું કારણ છે, આજના વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીપ્રધાન યુગમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પ્રયોગાત્મક ચોકસાઈ, ડેટા વિશ્લેષણ ક્ષમતા તથા નવીનતાપ્રેરિત વિચારશક્તિનો વિકાસ થાય…

Read More