જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કૃષિ ટેકનોલોજીના વિસ્તરણ અર્થે ૨૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.    આ બેઠકમાં કેવિકેના વડા ડો. કે. પી. બારૈયા દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને વર્ષ ૨૦૨૬ માટેના લક્ષ્યાંકોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ચર્ચામાં મુખ્યત્વે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા, મજૂરોની અછત સામે આધુનિક યાંત્રીકીકરણનો ઉપયોગ કરવા, નવીનતમ ટેકનોલોજીને ખેતર સુધી પહોંચાડવા અને જમીનમાં કાર્બનનું પ્રમાણ…

Read More

वैशाली जिले की ऐतिहासिक एवं सांस्कृतिक धरोहरों को पुनः गौरवान्वित करने की पहल – जिलाधिकारी श्रीमती वर्षा सिंह

हिन्द न्यूज़, बिहार वैशाली जिले में ऐतिहासिक एवं सांस्कृतिक विरासत के संरक्षण और पुनरुत्थान की दिशा में वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह द्वारा प्रभावी और सतत प्रयास किए जा रहे हैं। पंचायती राज विभाग, बिहार सरकार के सहयोग से जिले में ‘मेरा गाँव–मेरी धरोहर अभियान को पंचायत स्तर तक सशक्त रूप से लागू किया गया है। जिला पदाधिकारी के नेतृत्व में चल रहे इस अभियान के अंतर्गत अब तक जिले भर में कुल 671 धरोहर स्थलों की पहचान की जा चुकी है। प्रखंडवार आंकड़ों के अनुसार पातेपुर प्रखंड सबसे…

Read More

છોટાઉદેપુરમાં DAY-NRLM અંતર્ગત આદિવાસી અતિથિ ગૃહ ઉદ્ઘાટન કરતા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      DAY-NRLM (દીનદયાલ અંત્યોદય યોજના – નેશનલ રૂરલ લાઇવલિહૂડ મિશન) અંતર્ગત ગ્રામિણ વિસ્તારમાં સ્વસહાય જૂથોને આર્થિક રીતે સશક્ત બનાવવા તથા ટકાઉ રોજગારની તક ઉપલબ્ધ કરવાના હેતુસર છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી અતિથિ ગૃહની શરૂઆત કરવામાં આવી છે. તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન રાઠવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત કચેરી છોટાઉદેપુર તથા આશુતોષ સખી મંડળના સહયોગથી જનરલ હોસ્પિટલ સામે આદિવાસી અતિથિ ગૃહની સ્થાપના કરવામાં આવી છે. આ અતિથિ ગૃહનો મુખ્ય હેતુ છોટાઉદેપુર જિલ્લામાં સારવાર અર્થે આવતા દર્દીઓ તથા તેમના સગાઓ તેમજ જિલ્લામાં મુલાકાતે આવતા સામાન્ય મુલાકાતીઓને નજીવા દરે…

Read More

ગોંડલ ખાતે એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો 

હિન્દ ન્યુઝ, ગોંડલ  ગ્રામીણ મહિલા ઉત્કર્ષ માટે સરકારનું મહત્વનું કદમ!       ગોંડલ ખાતે NRLM (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે      ચેક વિતરણ: કુલ ૧૭ અરજીઓ મંજૂર કરી રૂ. ૩૭ લાખની માતબર રકમના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું.          હેતુ: ગ્રામીણ વિસ્તારની બહેનો આર્થિક રીતે પગભર બને અને સ્વરોજગારી દ્વારા પોતાના પરિવારનો વિકાસ કરી શકે.  મહિલાઓના આર્થિક ઉત્થાન માટે સરકારની આ યોજના ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

Read More

જાગૃતિ, સમયસર તપાસ અને સાવચેતી—ઘાતક કેન્સર સામેનું શ્રેષ્ઠ હથિયાર

હિન્દ ન્યુઝ, દાહોદ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર સ્ક્રીનિંગ, સમયસર નિદાન અને આધુનિક સારવારની સુવિધાઓને સતત વિસ્તૃત કરવામાં આવી રહી છે, જેથી રાજ્યના દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા સમયસર મળી રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય બજેટ 2026–27માં કેન્સર સારવાર માટે જરૂરી 17 જીવનરક્ષક દવાઓ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવી છે. પરિણામે, કેન્સરની સારવાર વધુ સસ્તી અને સુલભ બની છે, જે દર્દીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે.  આ વર્ષની થીમ “United by Unique” છે. તંદુરસ્ત જીવનશૈલી, સંતુલિત આહાર અને નિયમિત…

Read More

બારડોલી-મઢી વચ્ચેના રેલ્વે ક્રોસીંગ નં.૨૫ ખાતે રોડ ઓવરબ્રીજની કામગીરી અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું રોડ ડાયવર્ઝનનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, નવસારી      બારડોલી-મઢી વચ્ચેના રેલ્વે ક્રોસીંગ નં.૨૫ રેલ્વે પોલ નં.૨૭/૧૫ થી ૨૭/૧૬ ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાના કારણે કાયદો અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર તા.૧૫/૦૪/૨૦૨૬ સુધી રેલ્વે ફાટક નં.૨૫ ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી માટે બંધ રહે તે દરમ્યાન તેના વિકલ્પ તરીકે વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર માટે (૧) અસ્તાન ગામ, ધામડોદ ગામ તથા કડોદ ગામ તરફથી બારડોલી નગરપાલીકા તથા બાબેન સુગર ફેક્ટરી તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવરજવર માટે અસ્તાન કેનાલ રોડનો ઉપયોગ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહેસૂલી ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.  મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના ૨૦ ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે.  જે જમીનો રિગ્રાન્ટ કરેલી હોય પરંતુ કબજાકિંમત ભરપાઈ ન કરી હોય તેવી જમીનના કબજેદારો, રિગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રિગ્રાન્ટ થઈ ન હોય તેમજ વારસદારો જો આવી જમીનના ધારણકર્તા હોય તેમને…

Read More

હવે મનરેગા યોજના નવા સ્વરૂપે: ‘વિકસિત ભારત: ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)-૨૦૨૫’ નવા કાયદાની રાજ્યવાપી અમલવારી

હિન્દ ન્યુઝ, સુરત      કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને નવા સ્વરૂપે ‘વિકસિત ભારત: ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) -૨૦૨૫’ નવા કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદામાં ગ્રામીણ પરિવારોમાંથી કામ કરવા ઇચ્છુક અકુશળ શ્રમિકોને એક વર્ષમાં ૧૨૫ દિવસની ગામમાં જ રોજગારી આપવાની બાહેંધરી આપવામાં આવે છે, જો રોજગારી ન મળી શકે તો બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ કાયદા થકી ગ્રામીણ વિસ્તારની જળસુરક્ષા, માળખાકીય સુવિધા, આજીવિકા સંબંધિત માળખાગત સુવિધાઓ, ભારે હવામાનને પહોંચી વળવા માટેની સુવિધા જેવા કામો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ‘વિકસિત ભારત- ૨૦૪૭’ ના સંકલ્પને પૂર્ણ કરવા આધુનિક માળખું…

Read More

ગુજરાત અને આસામના યુવાઓ વચ્ચે યોજાશે વિધાયક સંવાદ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વચ્ચે ‘યુથ ઇમર્સન પ્રોગ્રામ’નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા બંને રાજ્યોના યુવાઓને લોકશાહી વ્યવસ્થા, વિધાનસભાની કાર્યપદ્ધતિ અને વિકાસલક્ષી વિચાર-વિમર્શ માટે મંચ પૂરું પડાશે. આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજિત દાઇમારી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાની ગરિમામય ઉપસ્થિતિમાં કરાશે. ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વિધાનસભાની કાર્યપદ્ધતિ નિહાળશે.

Read More

હીરા ઉદ્યોગને નવા ઓર્ડર મળશે, જેથી મધ્યમ ગાળાના વિકાસ અને રોજગારીને મજબૂતી મળશે

હિન્દ ન્યુઝ, સુરત        અમેરિકા દ્વારા ટેરિફમાં ઘટાડા (50થી 18% કરતા) થી સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેજીના નવા દ્વાર ખુલશે. હીરા ઉદ્યોગને નવા ઓર્ડર મળશે, જેથી મધ્યમ ગાળાના વિકાસ અને રોજગારીને મજબૂતી મળશે. ટેરિફમાં ઘટાડો થતાં હીરા ઉદ્યોગમાં રોકાણ અને નિકાસ વધશે, જે રાષ્ટ્રીય સ્તરે દેશના અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરશે: સુરત ડાયમંડ એસો.ના સેક્રેટરી ધીરૂભાઈ સવાણી ટેરિફ 50%થી ઘટીને 18% થતા CVD અને HPHT ડાયમંડ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો સર્જાશે: શાંતિભાઈ ધાનાણી (ખજાનચી, ડાયમંડ એસોસિએશન) ટેરિફ કટથી હીરાની નિકાસ વધવાની સાથે હીરા ઉદ્યોગનું ભવિષ્ય પણ સુરક્ષિત…

Read More