સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે ઝેરી સાપોમાંથી જ બનાવેલું એન્ટિવેનમ ઉપલબ્ધ થશે

હિન્દ ન્યુઝ, વલસાડ      રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે ગુજરાત સરકાર પાસે ટૂંક સમયમાં રાજ્યમાં જોવા મળતા ઝેરી સાપોમાંથી જ બનાવેલું એન્ટિવેનમ ઉપલબ્ધ થશે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજ્ય સરકારે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) નામની સંસ્થા સ્થાપી છે. આ સર્પ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટિવેનમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં તાજેતરમાં સાપોના ઝેરની હરાજી થઇ કે જેમાં ઝેરની ઉચ્ચ ગુણવત્તાને કારણે અપેક્ષા કરતાં વધુ કિંમત મળી. સર્પ સંશોધન કેન્દ્ર લોકોમાં સર્પદંશ વિશે જાગૃતિ લાવવાનું કામ પણ કરે…

Read More

भारतीय नौसेना में शामिल होगा अंजदीप

हिन्द न्यूज़, दिल्ली       भारतीय नौसेना पनडुब्बी रोधी युद्ध (एएसडब्ल्यू) क्षमताओं को बढ़ाने के लिए आठ युद्धपोतों वाली एंटी-सबमरीन वारफेयर शैलो वाटर क्राफ्ट (एएसडब्ल्यू-एसडब्ल्यूसी) परियोजना के तीसरे पोत अंजदीप को शामिल करने जा रही है। इस युद्धपोत को 27 फरवरी, 2026 को चेन्नई बंदरगाह पर पूर्वी नौसेना कमान में औपचारिक रूप से शामिल किया जाएगा। इस समारोह की अध्यक्षता नौसेना प्रमुख एडमिरल दिनेश के त्रिपाठी करेंगे। इस शुभारंभ समारोह से रक्षा क्षेत्र में ‘आत्मनिर्भर भारत’ की दिशा में राष्ट्र की तीव्र प्रगति का पता चलता है, क्योंकि एंटी-सबमरीन…

Read More

નગરપાલિકા ઉદ્યાન દાહોદ ખાતે સ્વદેશી મેળાનો જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરના હસ્તે શુભારંભ

હિન્દ ન્યુઝ, દાહોદ      શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી નિમિત્તે શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વદેશી મેળા – વોંકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે દાહોદ નગરપાલિકા દ્વાર કેશવ માધવ રંગ મંચ પાછળ, નગરપાલિકા ઉદ્યાન દાહોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તથા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરના વરદ હસ્તે સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકોના ૫૦ જેવા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જે તમામ સ્ટીલની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામા આવી તથા તમામ સ્ટોલ ધારકોનો સ્વદેશી વસ્તુઓ અને બનાવટ અંગે…

Read More

અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવવાની તક; ધોરણ ૮ થી ૧૨ પાસ યુવાનોએ ૧ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવી

હિન્દ ન્યુઝ, મોરબી      ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દેશસેવા અને સાહસિક કારકિર્દી બનાવવા ઈચ્છતા મોરબી જિલ્લાના યુવાનો માટે આ એક તક છે. લાયક ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને તા. ૧ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.               ભરતી માટે નિર્ધારિત કરવામાં આવેલી શરતો અનુસાર, ઉમેદવારનો જન્મ ૧ ઓક્ટોબર ૨૦૦૫ થી ૧ એપ્રિલ ૨૦૦૯ (બંને તારીખો સહિત) ની વચ્ચે થયેલો હોવો જોઈએ. એટલે કે, ઉમેદવારની…

Read More

સરકારી વિનયન કૉલેજ, કવાંટ ખાતે ‘વિશ્વ માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’ની ભવ્ય ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર, શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ (ભાષામંચ)-ગુજરાત પ્રાંત અને સરકારી વિનયન કૉલેજ-કવાંટના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન કૉલેજ, કવાંટ ખાતે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬‘ વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે “ભારતીય જ્ઞાન પરમ્પરામાં ગુજરાતી ભાષાનો મહિમા” વિષય પર ‘માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં. કૉલેજના ઈ.આચાર્ય અને કાર્યક્રમના સંયોજક ડૉ. અર્ચનાબેન ત્રિવેદીએ સ્વાગત પ્રવચનમાં “માં, માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી” સૂત્ર દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે ડૉ. જલ્પાબેન જે. પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ભારતીય જ્ઞાન પરંપરામાં ભાષાનું મહત્વ અને ટેક્નોલોજીના પ્રભાવ…

Read More

કમોસમી વરસાદની આગાહી: ખેડૂતો માટે અગત્યની સૂચના

હિન્દ ન્યુઝ, અમરેલી    હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવા નીચે મુજબ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવે છે: • કાપણી કરેલ પાકને ખુલ્લામાં ન રાખવો, સલામત સ્થળે ખસેડવો • પ્લાસ્ટિક અથવા તાડપત્રી વડે પાક ઢાંકી દેવો • ખાતર અને બિયારણને સુરક્ષિત રાખવું • જંતુનાશક દવાનો ઉપયોગ હાલ પૂરતો ટાળવો • APMC ખાતે અનાજ અને પેદાશોને ઢાંકીને રાખવું વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞 કિસાન કોલ સેન્ટર – 18001801551

Read More

‘ડાંગ દરબાર-૨૦૨૬’ ના પ્રારંભ સાથે રજૂ થશે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર ‘ના પ્રારંભ સાથે ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ માણવા મળશે. જેમાં ડાંગ દરબાર મેળા સંદર્ભે યોજાયેલ સાંસ્કૃતિક સમિતિ દ્વારા કલાકારોની યાદી તેમજ વિગતવાર ૫ દિવસોનું આયોજન નક્કી કરી દેવામાં આવેલ છે.   જેમાં ‘ડાંગ દરબાર -૨૦૨૬’ ના ઉદઘાટન સમારોહ અગાઉ આહવાના જિલ્લા સેવા સદન ખાતેથી નીકળનાર રાજવીઓની ભવ્ય શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લાનું વિશ્વ પ્રસિધ્ધ ‘ડાંગી નૃત્ય’, પાવરી નૃત્ય, માદળ, ભવાડા નૃત્ય, ઉપરાંત અન્ય પ્રાંતના વિખ્યાત નૃત્યોની રમઝટ માણવા મળશે.  આ સાથેજ સતત ૫ દિવસો સુધી યોજાનાર ડાંગ દરબારના મેળામાં…

Read More

‘ડાંગ દરબાર’ ના મેળા દરમિયાન એકસ્ટ્રા બસો શરૂ કરાશે

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તા.૨૬/૨/૨૦૨૬ થી તા.૩/૩/૨૦૨૬ દરમિયાન આયોજિત ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળામાં ઉમટતી જનમેદની, રાહદારીઓ, વેપારીઓ વિગેરેની સરળતા તથા સૂચારુ વાહન વ્યવહાર અર્થે જિલ્લા વહીવટી તંત્રની ટ્રાફિક નિયમન સમિતિ દ્વારા એકસ્ટ્રા હંગામી બસોની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેનો મુસાફર જનતાને લાભ લેવા સાથે સહયોગ આપવા અનુરોધ કરાયો છે.  એસ.ટી.તંત્ર તરફથી મળેલી વિગતો અનુસાર તા.૨૬ ફેબ્રુઆરી થી ૩ માર્ચ ૨૦૨૬ દરમિયાન આહવા ખાતેના એસ.ટી. ડેપો ઉપરથી મુસાફર જનતાની અવરજવર બંધ રહેશે. જેના સ્થાને આહવાના IOC પેટ્રોલ પંપ (ફોરેસ્ટ ઓફિસ) પાસે હંગામી રીતે…

Read More

કૃષિ બીજનું અમૃત એટલે બીજામૃત

હિન્દ ન્યુઝ, દાહોદ        કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઈકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિદ્ધાંત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંતને આધારિત છે. જીવામૃત અને ઘનજીવામૃતની જેમ બીજામૃત પણ પ્રાકૃતિક ખેતીનો પ્રાણ છે. બીજામૃતનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં વાવણી પહેલા બીજને પટ આપવા માટે થાય છે. કોઈપણ પાકની વાવણી કરતા પહેલા બીજામૃત થી બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે. રાસાયણિક ખેતી પદ્ધતિમાં પણ…

Read More

દાહોદ તાલુકાની ઘટક ૨ ની જાલત-૬,આગાવાડા-૫, અને ઉચવાણીયા-૯ આંગણવાડી કેન્દ્રનો ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત કાયાકલ્પ

હિન્દ ન્યુઝ, દાહોદ     રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાની ઘટક ૨ની જાલત-૬ ઉચવાણીયા-૯ અને આગાવાડા-૫ આંગણવાડી કેન્દ્ર ખાતે નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ બનાવવાનો છે.આંગણવાડી કેન્દ્રમાં અંદાજે અન્ય સરકારી ભંડોળ ( પ્રધાન મંત્રી આદિ આદર્શ યોજના તેમજ ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ )તેમજ રૂ. ૮,૫૦૦/- ના ખર્ચે આંગણવાડીનું રંગરોગાન (કલરકામ) તેમજ જરૂરી નાના-મોટા સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.…

Read More