आईएनएस सावित्री मोजाम्बिक पहुंची, मजबूत द्विपक्षीय समुद्री संबंधों को बढ़ावा

pdf हिन्द न्यूज़, दिल्ली       आईएनएस सावित्री, भारतीय नौसेना का अपतटीय गश्ती पोत (ओपीवी), हिंद महासागर क्षेत्र में अपनी वर्तमान तैनाती के अंतर्गत मोज़ाम्बिक के पोर्ट बेरा पहुंचा। मोज़ाम्बिक नौसेना के कर्मियों ने जहाज का गर्मजोशी से और औपचारिक रूप से स्वागत किया जो दोनों देशों के बीच गहरे ऐतिहासिक संबंधों एवं मज़बूत समुद्री सहयोग को दर्शाता है। इस यात्रा के दौरान, दोनों देशों की नौसेना कर्मी व्यापक संयुक्त प्रशिक्षण एवं व्यावसायिक बातचीत में हिस्सा लेंगे, जिसका उद्देश्य भविष्य की संयुक्त तैनाती के लिए आपसी सहयोग एवं अंतर-संचालन क्षमता…

Read More

15वीं भारत-वियतनाम रक्षा नीति वार्ता हनोई में आयोजित पनडुब्बी खोज में एक दूसरे की सहायता, बचाव सहायता और सहयोग के लिए समझौता ज्ञापन पर हस्ताक्षर, रक्षा उद्योग सहयोग को मजबूत करने के लिए आशय पत्र पर हस्ताक्षर

हिन्द न्यूज़, दिल्ली       भारत-वियतनाम रक्षा नीति वार्ता (डीपीडी) का 15 वां संस्करण 10 नवंबर, 2025 को भारत के रक्षा सचिव राजेश कुमार सिंह और वियतनाम के राष्ट्रीय रक्षा उप मंत्री सीनियर लेफ्टिनेंट जनरल होआंग जुआन चिएन की सह-अध्यक्षता में हनोई में आयोजित किया गया। दोनों पक्षों ने हाइड्रोग्राफी सहयोग, क्षमता निर्माण और प्रशिक्षण, संयुक्त राष्ट्र शांति अभियानों, बंदरगाहों पर आने-जाने वालों की संख्या में वृद्धि और जहाजों के दौरे तथा एआई और शिपयार्ड उन्नयन जैसे विशिष्ट क्षेत्रों में सहयोग के क्षेत्रों में हुई प्रगति पर संतोष व्यक्त किया।…

Read More

राष्ट्रपति द्रौपदी मुर्मु ने अंगोला की नेशनल असेंबली को संबोधित किया

हिन्द न्यूज़, दिल्ली      भारत की राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने आज (10 नवंबर 2025) लुआंडा में अंगोला की नेशनल असेंबली को संबोधित किया।       असेंबली में उनका गर्मजोशी से स्वागत करते हुए, अंगोला की नेशनल असेंबली की अध्यक्ष महामहिम कैरोलिना सेरकेरा ने कहा कि अंगोला की आज़ादी की 50वीं वर्षगांठ के अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मु की अंगोला की यह ऐतिहासिक यात्रा द्विपक्षीय संबंधों में एक नया मील का पत्थर है। उन्होंने यह भी कहा कि भारत की बदलाव लाने वाली विकास यात्रा अंगोला के लिए…

Read More

कॉर्पोरेट मामलों और सड़क परिवहन एवं राजमार्ग राज्य मंत्री हर्ष मल्होत्रा की उपस्थिति में एसईसीआई और एनएचएआई ने स्वच्छ एवं दीर्घकालिक दिल्ली-सहारनपुर-देहरादून राजमार्ग के लिए समझौता ज्ञापन पर हस्ताक्षर किया

हिन्द न्यूज़, दिल्ली     प्रधानमंत्री नरेन्द्र मोदी के 2070 तक देश को नेट जीरो बनाने तथा नवीकरणीय ऊर्जा एवं सतत विकास को बढ़ावा देने के महत्वाकांक्षी दृष्टिकोण की दिशा में एक महत्वपूर्ण कदम के रूप में, सोलर एनर्जी कॉरपोरेशन ऑफ इंडिया लिमिटेड (एसईसीआई) और भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण (एनएचएआई) ने दिल्ली-सहारनपुर-देहरादून राजमार्ग (एनएच-709बी) के पैकेज-1 (दिल्ली भाग) के एलिवेटेड हिस्से पर फेज-1 में सौर ऊर्जा संयंत्रों की स्थापना के लिए एक समझौता ज्ञापन (एमओयू) पर हस्ताक्षर किया। इस अवसर पर कॉर्पोरेट मामलों और सड़क परिवहन एवं राजमार्ग राज्य मंत्री…

Read More

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાયેલી એક માસની યોગ શિબિરને ભવ્ય સફળતા

હિન્દ ન્યુઝ, વલસાડ        ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાયેલી એક માસની યોગ શિબિરને ભવ્ય સફળતા મળ્યા બાદ બીજા તબક્કામાં પાંચ સ્થળોએ મેદસ્વિતા નિવારણ યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડ તાલુકાના કોસંબા ગામમાં રિલાયન્સ હોલ ખાતે સવારે ૬:૩૦ થી ૮, અબ્રામા તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે ૬ થી ૮, પારડી તાલુકાના લક્ષ્મી ઉધાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સવારે ૬ થી ૭:૩૦, વાપીના ગુંજન ખાતે અંબામાતા મંદિર હોલમાં સવારે ૬ થી ૭:૩૦ અને વાપીના ડુંગરામાં હરિયા પાર્ક ખાતે અંબામાતા…

Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં ભવ્ય ‘એકતા યાત્રા’નું આયોજન!

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર      રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં ભવ્ય ‘એકતા યાત્રા’નું આયોજન!  જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, જેમાં તા. ૧૬ થી ૨૧ નવેમ્બર દરમિયાન વિધાનસભા દીઠ ૮ થી ૧૦ કિલોમીટરની પદયાત્રાઓ યોજવાનો નિર્ણય લેવાયો. ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સૂત્ર સાથે યોજાનારી આ યાત્રામાં સ્પર્ધાઓ, વૃક્ષારોપણ, અને સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજાશે. સૌ નાગરિકોને આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ

Read More

અકસ્માત મૃત્યુના કારણે મરણ જનાર અજાણ્યા પુરુષની ઓળખ કરવા અંગે જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અનુરોધ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી જણાવવામાં આવે છે કે આકસ્મિક મરણ જનાર એક અજાણ્યા પુરુષ જેમનું નામ નેત્રજાભાઇ નાનાલાલ અને ઉંમર આશરે ૫૫ વર્ષ છે, તેઓ ગઈ તા. ૦૧/૧૧/૨૦૨૫ ના કલાક ૦૪:૦૦ વાગ્યા આસપાસ જામનગરની જી.જી. હોસ્પિટલ માં સારવાર દરમિયાન મરણ પામેલ છે. આથી, આ અજાણ્યા પુરુષની ઓળખ અંગેની કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે.વિગતો માટે એ.એસ.આઈ. એચ.આર. બાબરીયા, જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન મો.૭૨૨૮૮૫૫૦૫૨, ૮૮૪૯૯૪૧૩૯૮ તથા…

Read More

બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા      બનાસકાંઠામાં મગફળી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી.      બનાસકાંઠામાં ૩૫થી વધુ સેન્ટર પર મગફળી સહિતના પાકની ખરીદી શરૂ કરાઈ. મગફળીમાં બજારભાવ કરતા પ્રતિ મણ ૪૦૦ થી વધારે રૂપિયા મળતા અમારા જેવા ખેડૂતોની આવકમાં વધારો થશે : ખેડૂત પ્રમોદભાઈ જોશી ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને આર્થિક બળ મળ્યું. ખેડૂતોએ સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો.

Read More

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં ગત તા. 27 ઓક્ટોબર 2025 થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંપૂર્ણ ચોક્કસાઈ સાથે તબક્કાવાર ચાલી રહી છે.         આ સમગ્ર પ્રક્રિયામાં મતદારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તથા ગેરસમજ ઉભી ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચે ટેક્નોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને વિવિધ પહેલોને અમલમાં મૂકી છે. આ પહેલો પૈકીની એક પહેલ અટલે ‘બુક અ કોલ વિથ…

Read More

જામનગર જિલ્લાના ૨.૨૬ લાખથી વધુ ખેલાડીઓએ ખેલમહાકુંભ-૨૦૨૫ માં રજીસ્ટ્રેશન કરાવ્યું

ખેલ મહાકુંભ-૨૦૨૫ હિન્દ ન્યુઝ, જામનગર    ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સંચાલિત ખેલમહાકુંભ-૨૦૨૫ ની સ્પર્ધાઓનો પ્રારંભ તારીખ ૦૭/૧૧/૨૦૨૫ થી શરૂ થયેલ છે. ચાલુ વર્ષે જામનગર જિલ્લાના ખેલાડીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે.જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૦૭ રમતોની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ તા. ૦૭/૧૧/૨૦૨૫ ના રોજથી શરુ થયેલ છે, જેમાં ગ્રામ્ય જિલ્લાના કુલ ૧,૪૭,૮૦૫ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ જ રીતે, જામનગર શહેર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ કુલ ૦૭…

Read More