केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह ने पृथ्वी प्रणाली विज्ञान परिषद (ईएसएससी) की पहली आम सभा की बैठक की अध्यक्षता, परिषद के अध्यक्ष के रूप में की

हिन्द न्यूज़, दिल्ली       पृथ्वी विज्ञान मंत्रालय के पाँच संस्थानों को पाँच अलग-अलग समितियों का विलय करके “पृथ्वी प्रणाली विज्ञान परिषद” (ईएसएससी) नामक एक संस्था बना दी गई है। इस कदम पर संतोष जताते हुए, केंद्रीय पृथ्वी विज्ञान मंत्री डॉ. जितेंद्र सिंह ने कहा कि अलग-अलग काम करने के दिन अब नहीं रहे हैं। यह पहल प्रधानमंत्री नरेन्द्र मोदी द्वारा अक्सर दोहराए जाने वाले ‘संपूर्ण सरकार’ दृष्टिकोण की भावना के अनुरूप है। पृथ्वी प्रणाली विज्ञान परिषद (ईएसएससी) की पहली आम सभा की बैठक, जिसकी अध्यक्षता परिषद के अध्यक्ष के…

Read More

केंद्रीय पर्यावरण मंत्री भूपेंद्र यादव ब्राज़ील के बेलेम में आयोजित कॉप 30 में शामिल

हिन्द न्यूज़, दिल्ली            केंद्रीय पर्यावरण, वन एवं जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव ने 17.11.2025 को ब्राज़ील के बेलेम में आयोजित यूएनएफसीसीसी कॉप 30 में अंतरराष्ट्रीय बाघ गठबंधन (आईबीसीए) पर उच्च-स्तरीय मंत्रिस्तरीय सभा को संबोधित किया। उन्होंने एकीकृत जलवायु और जैव विविधता कार्रवाई के एक भाग के रूप में पैंथेरा वंश की प्रजातियों (बाघ, शेर, तेंदुआ, जगुआर आदि) और उनके आवासों की रक्षा के लिए नए सिरे से वैश्विक सहयोग का आह्वान किया। इस कार्यक्रम में नेपाल सरकार के कृषि एवं पशुधन मंत्री डॉ. मदन प्रसाद…

Read More

જસદણ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો 

હિન્દ ન્યુઝ, જસદણ       રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય ગુર્જરનાં અધ્યક્ષ સ્થાને જસદણ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષીક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો.       લોકદરબારની અંદર જસદણ શહેરમા આમ નાગરિકોને પડતી મુશ્કેલીઓ વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી. જેમ કે દારૂ, લુખ્ખાગીરી, ટ્રાફિક જેવી કોઇ સમસ્યા હોય તો કોઇ પણ ડર વગર પોલીસનો સંપર્ક કરવા પોલીસ અધિક્ષક દ્વારા જણાવમાં આવેલ સાથેજ તેરા તુજકો અર્પણ અંતર્ગત ખોવાયેલ મોબાઈલ અને ફોર્ડમાં ગયેલ પૈસા મુળ માલિકને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, નાયબ પોલીસ કે.જી.ઝાલા, જસદણ પી.આઈ  સિધ્ધરાજસિંહ ગોહિલ ના હસ્તે પરત કરવામા આવેલ.…

Read More

सीबीडीटी अध्यक्ष रवि अग्रवाल ने भारत अंतर्राष्ट्रीय व्यापार मेला (आईआईटीएफ), 2025 में करदाताओं के लाउंज का उद्घाटन किया, करदाताओं को राष्ट्र निर्माण में भागीदार बताया

हिन्द न्यूज़, दिल्ली        आयकर विभाग ने अपनी वार्षिक लोकसम्पर्क पहल के हिस्से के रूप में 14 से 27 नवंबर, 2025 तक नई दिल्ली के प्रगति मैदान में आयोजित भारत अंतर्राष्ट्रीय व्यापार मेला (आईआईटीएफ), 2025 में करदाताओं के लिए लाउंज की स्थापना की है। केंद्रीय प्रत्यक्ष कर बोर्ड (सीबीडीटी) के अध्यक्ष श्री रवि अग्रवाल ने आज नई दिल्ली के प्रगति मैदान स्थित हॉल संख्या 4 में सीबीडीटी के सदस्यों और आयकर विभाग के वरिष्ठ अधिकारियों की उपस्थिति में करदाताओं के लाउंज का उद्घाटन किया। ‘प्रत्येक राज्य, एक राष्ट्र…

Read More

ભાવનગર ખાતે સરદાર@150 યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર         લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા તથા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં સરદાર@150 યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રા યોજાઈ. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા અને સ્વદેશી ચીજ-વસ્તુઓને પ્રોત્સાહન આપવા શપથ લીધા. 

Read More

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આગામી દિવસોમાં જુદા જુદા માધ્યમો દ્વારા આયોજીત થનાર વૈવિધ્ય પૂર્ણ કાર્યક્રમોના આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ      આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન-2025 અંતર્ગત દિલ્હી ખાતે મળેલ રાષ્ટ્રીય બેઠક બાદ આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આગામી દિવસોમાં જુદા જુદા માધ્યમો દ્વારા આયોજીત થનાર વૈવિધ્ય પૂર્ણ કાર્યક્રમોના આયોજન અંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા કરી તેમનું માર્ગદર્શન મેળવ્યું. સાથે અભિયાનના સહ સંયોજક અને ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી, અરવલ્લી જિલ્લાના પ્રભારી રાજુભાઈ શુક્લા, સુરત જિલ્લાના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ પારેખ, મહિલા મોરચા પ્રમુખ દિપીકાબેન સરડવા,…

Read More

નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી  સી.આર.પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રા

હિન્દ ન્યુઝ,     અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@150 યુનિટી માર્ચ’ અંતર્ગત નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી  સી.આર.પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાઈ.  આ પદયાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો સહિત દરેક સમાજના લોકોએ ઉપસ્થિત રહી ભારતને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા સંકલ્પ લીધો. 

Read More

जोधपुर देहात दक्षिण द्वारा ‘सरदार 150 यूनिटी मार्च’ पद यात्रा का आयोजन

हिन्द न्यूज़, जोधपुर       भाजपा जोधपुर देहात दक्षिण द्वारा आज सरदार वल्लभभाई पटेल जी की 150वीं जयंती के अवसर पर ‘सरदार 150 यूनिटी मार्च’ पद यात्रा का आयोजन जिला अध्यक्ष त्रिभुवन सिंह भाटी के नेतृत्व में बिलाड़ा शहर के तिरंगा सर्किल से सीरवी मोतीसिंह स्टेडियम तक किया गया।        इस दौरान पाली लोकसभा सांसद श्री पीपी चौधरी, बिलाड़ा विधायक अर्जुनलाल गर्ग, जिला उपाध्यक्ष जयकिशन पंचारिया, जिला महामंत्री डॉ. यशपाल गोधा, श्रीमती सुमित्रा विश्नोई, बिलाड़ा प्रधान श्रीमती प्रगति कुमारी खेजड़ला, बिलाड़ा नगरपालिका अध्यक्ष श्री रूपसिंह सीरवी, जिला…

Read More

આણંદ આરટીઓ કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, આણંદ      એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં M/CYCLE ની GJ23- CA થી CJ શરૂ કરવામાં આવી છે. 3W- પેસેન્જર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ-23-AU,AY,AX અને GJ-23-AW,AT,AY સીરીઝ શરૂ કરવામાં આવી છે. પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લિંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે. તા.૨૨/૧૧/૨૦૨૫ સમય 4:00 PM થી તા.૨૪/૧૧/૨૦૨૫ સમય 4:00 PM સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૪/૧૧/૨૦૨૫…

Read More

પેટલાદ વિધાનસભામાં એકતા પદયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ      સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય પદયાત્રા આગામી ૨૬ નવેમ્બર થી યોજાવાની છે.રાજ્યમાં પણ વિધાનસભા મુજબ એકતા પદ યાત્રા યોજાઈ રહી છે. આણંદ જિલ્લામાં પેટલાદ વિધાનસભામાં રાજ્ય મંત્રીશ્રી નાણાં મંત્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પેટલાદની એન કે.હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું રણછોડરાય મંદિર ચોકડીથી શાહપુર થઈને સુંદરણા ગામ ખાતે સમાપન થયું હતું . રાજ્ય નાણાં મંત્રી કમલેશભાઈ પટેલે પદયાત્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે,સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે તેમના માદરે વતનમાંથી એકતા પદયાત્રા યોજાઈ રહી છે,ત્યારે સરદાર પટેલ જે ભારત દેશની…

Read More