જામનગર જિલ્લાના ખેડૂતો માટે કપાસ પાકના વાવેતર માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોમાસાની સીઝન તારીખ 19 જૂનથી શરુ થવાની શક્યતા રહેલી છે. તેથી કપાસ પાકના આગોતરા વાવેતર માટે જે ખેડૂતોને પિયતની સગવડ હોય તો તે ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ. અન્યથા બીજા પાકના ઉત્પાદનમાં અસર પહોંચવાની શક્યતા રહેલી છે. તેથી જિલ્લાના ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત રીતે લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બિયારણની ખરીદી સમયે ખેડૂતોએ વેપારી પાસેથી તેનું પૂરું નામ, લાયસન્સ નંબર, સરનામું, જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ,…

Read More

જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, જામનગર    દરવર્ષે તારીખ 21 મે ના રોજ ”આતંકવાદ વિરોધી દિવસ/ એન્ટી ટેરેરિઝમ ડે” નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ તારીખ 21 મે ના રોજ જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જામનગર શહેર પ્રાંત અધિકારી પરમાર તેમજ કલેકટર કચેરીની વિવિધ શાખાના અધિકારીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. Advt.  

Read More

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનોએ ‘આતંકવાદ વિરોધી દિવસ’ નિમિતે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા અંગેના શપથ લીધા

હિન્દ ન્યુઝ, જામનગર     આજે એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનોએ સરકારના આદેશ અને વડી કચેરીની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના હસ્તે આતંકવાદ અને વિઘટનકારી શક્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે જિલ્લા કચેરીના વહીવટી સ્ટાફ અને સીનીયર પ્લાટુન કમાન્ડર વીજયસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ આ પ્રસંગે હોમગાર્ડઝ સભ્યોને સંબોધતા કહ્યું કે, “આતંકવાદ આજના વિશ્વમાં એક મોટો ખતરો છે અને તેનો સામનો કરવા માટે સૌએ મળીને પ્રયાસ કરવાની જરૂર છે. હોમગાર્ડઝ રાજ્યની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે…

Read More

જિલ્લા કલેક્ટરની ચોમાસા પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે વેરાવળ શહેરમાં પાણી ભરાતાં સ્થળોની રૂબરૂ મુલાકાત

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ચોમાસું દરવાજે દસ્તક દઈ રહ્યું છે ત્યારે વેરાવળ શહેરમાં પાણી ભરાતાં વિસ્તારોની સમસ્યા ન ઉદભવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આગોતરી તૈયારી સાથે શહેરના નદી-નાળા, કાંસ અને વહેણની સફાઈના કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. આ કામગીરી અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરએ દેવકા નદી, ગોદળશા તળાવ, મદિના પાર્ક, બાગ-એ-રહેમત સહિતના વિસ્તારોની જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને જિલ્લાના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરએ વેરાવળ શહેરમાંથી સમુદ્રને મળતી દેવકા નદીમાં ઉગી નીકળેલાં ઝાડી-ઝાંખરાને જેસીબીની મદદથી સાફ કરવાની કામગીરીની…

Read More

આણંદ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી સુધી જવાની આગાહી

હિન્દ ન્યુઝ, આણંદ      હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં તા. ૨૪ મે ૨૦૨૪ના રોજ સુધી ‘‘ઓરેન્જ એલર્ટ’’ જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી ૪૩ ડિગ્રી થી ૪૫ ડિગ્રીની વચ્ચે તાપમાન રહેવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ લોકોને કારણ વગર ગરમીમાં બહાર ન જવા તથા વધુમાં વધુ પાણી પીને હિટ સ્ટ્રોકથી બચવા જિલ્લાના તમામ લોકોને જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.         આ પરિસ્થિતિમાં જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જરૂર પડ્યે બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ…

Read More

સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર વનવિભાગની જામનગર રેન્જ દ્વારા સામાજીક વનિકરણ રેંજ કાલાવડ કચેરીને જાણ થયેલ કે કાલાવડની ખંઢેરા બીટના કાર્યક્ષેત્ર હેઠળ હંસ્થળ રેવન્યુ વિસ્તારમાં મળદપીર દરગાહની પાછળ વાળા ભાગમાં સિંહણનો મૃતદેહ જુની બેલા પથ્થર ખાણમાં દાટેલી હાલતમાં જોવા મળેલ હોય અને જે ગેરકાદેસર રીતે નિકાલ કરેલ હોય તેવુ પ્રાથમિક નજરે જણાઇ આવતા સ્થળ પર તત્કાલીક વનવિભાગની ટીમ, એફ.એસ.એલ ટીમ, વેટરનરી ડોક્ટરોની ટીમ પહોંચી જઇ સ્થળ પર ખોદકામ કરીને સિંહણના મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ માટે સેમ્પલો એકત્રીત કરવામાં આવેલ હતા. જે તપાસમાં મુખ્ય વનસંરક્ષક જુનાગઢ ડો.કે.રમેશ, વન સંરક્ષક રાજકોટ…

Read More

જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૫ પરીણામ સુધારણા અંગે ચિંતન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૪ ની પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લાનું પરીણામ ઓછુ આવેલ હોઇ, તેને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૫ પરીણામ સુધારણા અંગે ચિંતન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ પરીણામ સુધારણા અંગે વિવિધ શાળાઓ પાસેથી રિવ્યુ લઈ જરૂરી સુચનો આપ્યા હતા. બેઠક દરમિયાન અસરકારક શિક્ષણ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નો એક્શન પ્લાન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ વર્ષે “MISSION-33” અંતર્ગત તમામ શાળાઓમાં સારૂ પરીણામ લાવવા માટે કરવામાં…

Read More

જામનગરમાં સ્થિત ઉંડ-1 ડેમના નીચાણ વાસના ગામોમાં નાગરિકોને નદીના પટમાં અવર-જવર ના કરવા માટે સૂચના અપાઈ

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લામાં સ્થિત જામનગર તાલુકાના નંદપુર ગામ પાસે આવેલા ઊંડ- 1 સિંચાઈ યોજનામાંથી ડેમના નીચાણ વાસમાં આવેલા ચેકડેમ ભરવા માટે સરકારશ્રીની કક્ષાએથી મંજૂરી આપવામાં આવી છે. જે અન્વયે આગામી તારીખ 21/05/2024 ના રોજ 07:00 કલાક બાદ ઊંડ -1 ડેમના દરવાજા ખોલી નાખવામાં આવશે અને નદીમાં પાણી છોડવામાં આવશે. તેથી ડેમના નીચાણ વાસના ગામો જેમાં ધ્રાંગડા, ખંભાલીડા, મોટોવાસ અને નાનોવાસ, રોજીયા, રવાણી ખીજડીયા, તમાચણ, માનસર, હમાપર, વિરાણી ખીજડીયા, વાંકીયા, સોયલ અને નથુવડલા ગામોના તમામ નાગરિકોએ નદીના પટમાં અવર-જવર કરવી નહીં. તેમજ ઢોર- ઢાંખર ચરાવવા માટે કે વાડા…

Read More

સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહિની ‘શૌર્ય પ્રશિક્ષણ વર્ગ’ માં જામનગર જિલ્લાની બહેનો જોડાયા

હિન્દ ન્યુઝ, જામનગર     ‘વિશ્વ હિન્દુ પરિષદ‘ માં હિન્દુ યુવતીઓનું સંગઠન ‘દુર્ગાવાહિની‘ જે દેશભરમાં બહેનોમાં હિન્દુ ધર્મ, સમાજ, રાષ્ટ્ર સંસ્કૃતિની ભાવના જગાડવાનું કાર્ય કરે છે. આ સંગઠન દ્વારા રાષ્ટ્ર ભકિત સાથે હિન્દુત્વ તેમજ સ્વાભિમાન તથા વર્તમાન સ્થિતિમાં પોતાની તથા પરિવારની અને હિન્દુ સમાજની સેવા, સુરક્ષા, સહકારના ધ્યેય સાથે યુવતીઓ શારીરિક, માનસિક અને બૌધ્ધિક રીતે સક્ષમ બને એ માટે નિ:યુદ્ધ, દંડ, રાયફલ શુટીંગ, બાધા, યોગાસન, દેશી રમતો અને વ્યાયામ યોગ સાથે દેશની વર્તમાન પરિસ્થિતિ સાથે ઈતિહાસ, વૈભવ, હિન્દુ પરંપરા, રીતરીવાજ, રહેણીકરણી વગેરેની જાણકારી કેન્દ્રીય, ક્ષેત્રીય, પ્રાંતિય પદાધિકારીઓ દ્વારા આપવામાં આવશે.…

Read More

વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મોડલ જનસેવા કેન્દ્રો શરૂ કરાયાં

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જાતિ અંગેના પ્રમાણપત્રો, આવકના દાખલા, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વગેરે જુદા – જુદા દાખલાઓની જરૂરિયાત રહેતી હોય છે. આવા દાખલાઓ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ / વાલીઓ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આવતા હોય છે. આ માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ આગોતરું આયોજન કરી તાલુકા મથકે મોડેલ જનસેવા કેન્દ્રો ઉભા કરવામાં આવેલ છે. જ્યાં નાગરિકોને યોગ્ય…

Read More