હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી જૂન/૨૦૨૨ – જુલાઇ/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૨૮/૦૬/૨૦૨૨નાં રોજ જેઠી અમાસ, તા.૦૧/૦૭/૨૦૨૨નાં રોજ અષાઢી બીજ, તા.૦૭/૦૭/૨૦૨૨નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૦૯/૦૭/૨૦૨૨નાં રોજ ગૌરીવ્રત પ્રારંભ, તા.૧૦/૦૭/૨૦૨૨નાં રોજ બકરી ઇદ, તા.૧૩/૦૭/૨૦૨૨નાં રોજ ગુરૂ પુર્ણીમા, તા.૧૫/૦૭/૨૦૨૨નાં રોજ જયા પાર્વતી વ્રત જાગરણ, તા.૧૮/૦૭/૨૦૨૨નાં રોજ નાગ પંચમી, તા.૨૦/૦૭/૨૦૨૨નાં રોજ તુલસી જ્યંતિ તથા તા.૨૩/૦૭/૨૦૨૨નાં રોજ એકનાથ પુણ્ય તિથિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવાં અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી,…
Read MoreDay: June 23, 2022
કાંકરેજ તાલુકા ના તમામ દશનામી ગોસ્વામી યુવા મંડળ ના સભ્યો ની મિટિંગ નું આયોજન
હિન્દ ન્યુઝ, કાંકરેજ મિંટિંગ પધારેલ કાંકરેજ દશ ગોસ્વામી યુવા મંડળ દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી માં આવેદનપત્ર આપવામાં આવ્યું મોજે ગામ જંત્રાખડી, તા. કોડીનાર જી. ગીર સોમનાથ ના ગૌસ્વામી ( મેઘના થી ) કૌશિકગીરી ની લાડલી દીકરી પ્રથા સાથે જે ઘટના બની એ ખૂબ જ દયનિય છે અને ક્ષમા ને પાત્ર નથી. આવા નારાદ્યમો ને સરકાર દ્વારા સ્પેશિયલ કોર્ટ દ્વારા આવું અદયમ્ય કૃત્ય કરનાર ને તાત્કાલિ કેસ ચલાવી અને ફાંસી ની સજા કરવામાં આવે જેથી ભવિષ્ય માં આવી નિર્દોષ બાળાઓ નો ભોગ લેવાય નહીં. અમો સમાજ વતી સરકાર ને આ આવેદનપત્ર…
Read MoreJee (Main)-2021 ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલામાં આગામી તા.૨૩-૦૬-૨૦૨૨ થી તા.૨૯-૦૬-૨૦૨૨ દરમ્યાન સેશન-૧ની તથા તા.૨૩-૦૭-૨૦૨૨ થી તા.૩૦-૦૭-૨૦૨૨ ના સમયગાળા દરમ્યાન સેશન-૨ ની રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા Jee (Main)-૨૦૨૨ ની લેખીત પરીક્ષા લેવાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા…
Read Moreમિશન મંગલમ યોજના હેઠળ મહુવાનાં વાઘનગર ગામનાં એકતા સખી મંડળનાં અંજુબેન કાપડીયા થયાં પગભર
હિન્દ ન્યુઝ, ભાવનગર આજની બહેનો હવે ઘરે રહીને કામ કરવાની સાથે બહાર નીકળી પોતાનો ડંકો વગાડી રહી છે. દરેક સફળ પુરુષોની સાથે મહિલાઑ પણ ખભે ખાંભા મિલાવી કામ કરી રહી છે ગુજરાત સરકાર મહિલાઑ ને પગભર બનાવવા માટે અલગ અલગ યોજનાઓ લાવી રહી છે તેમજ આ યોજનાને સફળ બનાવવા છેવાડાનાં ગામડા સુધી પહોંચી મહિલાઓને પગભર કરવાનો નિર્ધાર ચરિતાર્થ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગામની મહીલાઓને પગભર કરવાની નેમ એટલે સખી મંડળ યોજનાં. આ યોજનાથી મહિલાઓ માટે સશક્તિકરણનાં નવા દ્વાર ખૂલી રહ્યાં છે. આ યોજના અંતર્ગત છેવાડાનાં ગામડામાં રહેતી મહીલાઓને…
Read Moreકર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ગુજરાત ના તમામ તાલુકા તેમજ જિલ્લા પ્રમુખ મિત્રો ની ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, ભાવનગર કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ગાયત્રી આશ્રમ શેરખી વડોદરા મુકામે ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ના નેજા હેઠ ગાયત્રી આશ્રમ સરખી મુકામે ગુજરાત ના દરેક જિલ્લા પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ચિંતન શિબિરમાં બે દિવસ ના ચાર સત્ર નું આયોજન માં સમસ્ત ભૂદેવો ને પોતાના અંગત અનુભવો વિશે જાણકારી મેળવી તેનો આગળ શું બ્રહ્મ વિકાસ માટે પ્રયત્નો કરી શકાય તેની વિચારણા કરવામાં આવેલ તેમજ સમસ્ત કર્મકાંડ કરનારા ભૂદેવો ના જીવન માં આવનારી…
Read More