માંગરોળ ખાતે ત્રિમુર્તી હોસ્પીટલ ના સ્પેશ્યાલીસ્ટ ડોકટરો તેમજ વિવિઘ ડોકટરોની ટીમ દ્રારા નિ:શુલ્ક નિદાન કેમ્પ

હિન્દ ન્યુઝ, માંગરોળ માંગરોળ ખાતે એન.બી.શેખ સ્કુલમા જુનાગઢના ખ્યાતનામ ત્રિમુર્તી હોસ્પીટલ ના સ્પેશ્યાલીસ્ટ ડોકટરો તેમજ વિવિઘ ડોકટરોની ટીમ દ્રારા નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો, જેમાં માંગરોળના યુવાનોની ટીમ દ્રારા આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં ૪૦૦ કરતા વઘુ દર્દીઓએ લાભ લીઘો હતો. આ કેમ્પ ની વિશેષતા એ હતીકે ફ્રી એન્ડોસ્કોપી, આર એફ સી ટેસ્ટ, બી એમ ડી ટેસ્ટ મફત કરવામાં આવ્યું હતું. જેનું ખર્ચ ૨ હજારથી પાંચ હજાર જેટલો હોય છે. આ કેમ્પ ની શરુઆત પહેલા ઉપસ્થિત ડોકટર ડી પી ચીખલીયા, પુર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, પાલીકા પ્રમુખ મો. હુશેન ઝાલા, જાણીતા વકીલ…

Read More

માંગરોળ પત્રકાર સંઘના હોદ્દેદારો પ્રમુખ તરીકે જીતુ પરમાર, ઉપપ્રમુખ તરિકે નિતીન પરમાર ની બીનહરિફ વરણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંઘની મિટિંગ મળી હતી. સર્કિટ હાઉસ ખાતે પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ની મળેલી આ મિટિંગમાં પત્રકાર સંઘના પ્રમુખ તરીકે જીતુ ભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે નીતિનભાઈ પરમાર, સેક્રેટરી તરીકે નિલેશ રાજપરા, જોઈન્ટ સેક્રેટરી તરીકે કાસીબ શમાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ તમામ હોદ્દેદારોને ફૂલહાર પેહરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એક બીજાને સ્વીટ ખવડાવી ને અભિનંદન પાઠવવામાં આવ્યા. આ મીટીંગમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો એ હાજરી આપી હતી. રિપોર્ટર : જેઠવા સોયબ, માંગરોળ

Read More

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટનો દારુ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

હિન્દ ન્યુઝ, થરાદ મહે.આઈ.જી.પી જે આર મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર, આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ઇશ્વરભાઇ, અરજણજી તથા અ.પો.કોન્સ પ્રકાશચંદ્ર, તથા ઓખાભાઈ તથા પ્રકાશભાઈ નાઓ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કરબુણ કાચા રસ્તે તરફ થી એક બોલેરો ગાડી ભાપડી ગામ તરફ આવનાર છે જે હકીકત આધારે ભાપડી ગામ મા નાકાબંધી કરતા આ હકીકત વાળી બોલેરો…

Read More

કલા પ્રેમીઓ ખુશ, દ્વારકામાં સંગીત પરિક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવી

હિન્દ ન્યુઝ, તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય નવગુજરાત સંગીત વિધાપીઠ – ભાટીયા દ્વારા દ્વારકામાં શ્રી સિધ્ધિ વિનાયક સંગીત કલા કેન્દ્રને પરીક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવેલ જેમનો કેન્દ્ર કોડ નં – 06 છે. ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સરકાર માન્ય શાસ્ત્રીય સંગીત પ્રારંભીક થી આચાર્ય / પ્રવિણ સુધીનો ગાયન, સ્વરવાદ્ય અને નૃત્યનો પરીક્ષા અભ્યાસક્રમ ચલાવામાં આવે છે. હવે નવોદિત કલાકારો, કલા સાધકો, સંગીતપ્રેમીઓ વગેરે સંગીત ક્ષેત્રે કારકિર્દી મેળવવા દ્વારકામાં શ્રી સિધ્ધિ વિનાયક સંગીત કલા કેન્દ્રમાં ડિગ્રી કોર્સની ગાયન, વાદન, નૃત્ય વગેરેની પરીક્ષાઓ આપી શકશે. સંસ્થાના અધિકારી (M.A. & B.Ed. In Music)…

Read More

૩૪ લાખ કી.મી.નું સંચાલન કરી દૈનિક ૨૫.૧૮ લાખ મુસાફરોને પરિવહનની સેવા પુરી પાડતુ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ

હિન્દ ન્યુઝ, BS-VI એમીશન નોર્મ્સના વાહનો ખરીદીને સંચાલનમાં મૂકનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ – ગુજરાત એસ.ટી.ને સૌથી ઓછો અકસ્માત દર હાંસલ કરવા બદલ “ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રોડ સેફટી એવોર્ડ” : Response to COVID-19” અંતર્ગત વિશિષ્ટ કામગીરી માટે “સિલ્વર સ્કોચ એવોર્ડ-૨૦૨૦” એનાયત ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી મુસાફરોની સગવડમાં વધારો અને પ્રદૂષણમાં ઘટાડો કરવા ઈલેકટ્રીક બસોની પહેલ પ્રગતિશીલતા સાથે પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ : વાહન વ્યવહાર સંબધીત ફેસલેસ સેવાઓ પૂરી પાડતુ SARATHI અને VAHAN સૉફ્ટવેર રાજયમાં વાહન સંબધીત ૧૦ તથા લાયસન્સ સંબધીત ૮ ફેસલેસ સેવાઓનો વાર્ષિક અંદાજીત ૪૧ લાખ અરજદારોએ લીધો લાભ શિખાઉ લાયસન્સની…

Read More

પ્રજાજનોની સુખાકારી-યુવાનોને રોજગારી સરકારની પ્રાથમિકતા છે:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ,  રાજ્યની આઇ.ટી.આઇ ના વિવિધ ટ્રેડમાં સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સ તરીકે નવનિયુકત થયેલા ૧૩૦૦ જેટલા યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરવાનો ગૌરવશાળી સમારોહ સંપન્ન – તાલીમબધ્ધ અને કૌશલ્યબધ્ધ યુવાનોની ઉદ્યોગગૃહોની માંગ અનુસાર માનવબળ પૂરૂ પાડવા માટે રાજયની આઈ.ટી.આઈમાં ચાલતા અભ્યાસક્રમોનું અપગ્રેડેશન કરાશે : શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશકુમાર મેરજા સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને પરિવહન માટે ઇલેકટ્રીક ટુ વ્હીલર ખરીદી માટેની ગો-ગ્રીન યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે લોંન્ચીગ. સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના ૩૦ ટકા અથવા રૂ.૩૦ હજારની મર્યાદામાં સબસીડી જ્યારે બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૩૦ હજારની મર્યાદામાં સબસીડી અપાશે

Read More

સાયબર સેફ મિશનથી ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં સાયબર ફ્રોડને રોકવા અને સાયબર અંગેના ગુનાઓ સામે નાગરિકોને જાગૃત કરવા વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ,  સાયબર સેફ મિશનથી ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં સાયબર ફ્રોડને રોકવા અને સાયબર અંગેના ગુનાઓ સામે નાગરિકોને જાગૃત કરવા વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અદ્યતન ટેક્નોલોજી અને સાધનોના મહત્તમ ઉપયોગથી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સહિતના ગૂનાઓને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે : મુખ્યમંત્રી સાયબર સેફ્ટીની માત્ર વાતો નહીં સાયબર ક્રાઇમ અટકાવવાના નક્કર આયોજન સાથે પોલીસદળ માટે પૂરતી નાણાંકીય જોગવાઇ કરવા રાજ્ય સરકાર તત્પર – ગૃહ રાજ્ય મંત્રી રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ સાથે શિક્ષણ વિભાગની કામગીરીનો સમન્વય વિકાસની નવી ઉંચાઇ સર કરાવશે : શિક્ષણ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને નલ સે જલ યોજનાનો ખાતમુહુર્ત કાર્યક્રમ

હિન્દ ન્યુઝ,  દેવભૂમિ દ્વારકા  લોકોને અપુરતા, ક્ષારયુક્ત અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છેઃ -રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા  દેવભૂમિ દ્વારકા તા.૨૫, શ્રમ અને રોજગાર તથા પંચાયત અને પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાગડાધાર રામાપીર મંદીર, ધરમપુર ખાતે પાણી પુરવઠા વિભાગ હસ્તકની ધરમપુર, શક્તિનગર, હર્ષદપુર અને રામનગર ગામોની રૂપિયા ૧૮.૦૨ કરોડની “નલ સે જલ”ની પાણી પુરવઠા યોજનાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોને અપુરતા પાણી, ક્ષારયુક્ત પાણી અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે…

Read More

મોરબી એસ.ટી ડેપો દિવાળી તહેવારમાં એક્સ્ટ્રા બસો દોડાવશે

હિન્દ ન્યુઝ, મોરબી મોરબી દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિવાળી નિમિતે મોરબી એસ.ટી. ડેપો દ્વારા તા. ૨૮/૧૦/૨૦૨૧ થી તા. ૦૩/૧૧/૨૦૨૧ સુધી પંચમહાલ, ગોધરા, દાહોદ અને અમદાવાદ તરફ જવા માટે તેમજ રાજકોટ અને જામનગર તરફ જવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિરામિક યુનિટમાં કામ કરતા મજૂરોને અથવા અન્ય મુસાફરોને એકીસાથે વધુ મુસાફર હોય અને બસ સ્ટેશન સિવાયના સ્થળેથી સીધા જ પંચમહાલ તરફ જવાનું હોય તો તેના માટે અલગ બસ ફાળવવામાં આવશે જેથી ગ્રુપના કોઈ એક વ્યક્તિએ બસ સ્ટેશન ખાતે આવી ડેપો મેનેજરનો ચાર દિવસ…

Read More

દિવાળી તહેવાર અન્વયે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ભુજના કેટલાક વિસ્તારોમાં થ્રી & ફોર વ્હીલર વાહનોને પ્રવેશબંધી

હિન્દ ન્યુઝ, ભુજ           આગામી દિવાળીના તહેવારો અન્વયે ભુજ શહેરના અંદરના વિસ્તાર જેવા કે જુની શાક માર્કેટ, તળાવ શેરી, વાણિયાવાડ નવી શાક માર્કેટ, મહેરઅલી ચોક, અનમ રીંગરોડ, છઠ્ઠીબારી રીંગરોડ વગેરે વિસ્તારમાં ખૂબ જ ભીડ રહેતી હોઈ તેમજ આ વિસ્તારોમાં હનુમતસિંહ જાડેજા,જી.એ.એસ, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ, ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે તા.૨૮/૧૦/૨૦૨૧ થી તા.૫/૧૧/૨૦૨૧ સવારના ૮.૦૦ થી રાત્રીના ૨૨.૦૦ સુધી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો છઠ્ઠીબારી રીંગરોડ, વાણીયાવાડ નવી શાક માર્કેટથી અંદર જતો રસ્તો તેમજ અનમ રીંગ…

Read More