દિવ્યાંગોને ઈન્દિરા ગાંધી નેશન ડેસેબીલીટી પેન્શન સ્કીમ અને સુરદાસ યોજના અંતર્ગત માસિક રૂ.૬૦૦/- સહાય

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સમાજ સુરક્ષા ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યના ૮૦ ટકાથી વધારે તીવ્ર દિવ્યાગતા ધરાવતા બી.પી.એલ ગુણાક(સ્કોર) ૦ થી ૨૦ માં નામ ધરાવતા દિવ્યાંગોને ઈન્દિરા ગાંધી નેશન ડેસેબીલીટી પેન્શન સ્કીમ અને સુરદાસ યોજના અંતર્ગત માસિક રૂ.૬૦૦/- સહાય ચુકવવામાં આવે છે. જિલ્લાના પાત્રતા ધરાવતા દિવ્યાંગોએ કચેરી સમય દરમ્યાન દિવ્યાંગતનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, બીપીએલ યાદીમાં નામ ધરાવતા હોવાનો દાખલો, રેશનકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ઉમરનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રૂબરૂ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની…

Read More

આઝાદીકા અમૃત મહોત્સરવના ભાગરૂપે પાન ઈન્ડીગયા અવરનેશ એન્ડૂ આઉટરીચ કેમ્પેઈનના માઘ્યેમથી કાનૂની જાગૃતિનો ભગીરથ પ્રયાસ

હિન્દ ન્યુઝ, ભરૂચ         હાલમાં ભારત સરકાર ઘ્વા રા દેશની આઝાદીના ૭૫ મા વર્ષની ઉજવણીના ભાગરૂપે “આઝાદીકા અમૃત મહોત્સહવની” ઉજવણી કરવામાં આવી રહેલ છે, જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના નામદાર ન્યા‍યમુર્તિ તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તાનમંડળ, (નાલસા) નવી દિલ્હીેના એકઝીકયુટીવ ચેરમેન યુ.યુ.લલિતના નેજા હેઠળ સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી કાનૂની જાગૃતતા આવે અને લોકોને નિઃશુલ્કન અને અસરકારક કાનૂની સહાય અને સલાહની ઉ૫લબ્ધજતાની માહિતી ૫હોંચે તે માટે ૪૪ દિવસનું “પાન ઈન્ડિેયા અવરનેશ એન્ડધ આઉટરીચ કેમ્પેન” તા.૦ર/૧૦/ર૦ર૧ થી તા.૧૪/૧૧/ર૦ર૧ દરમ્યાયન હાથ ધરવામાં આવેલ છે.

Read More

દિયોદર ના યુવા કાર્યકરો દ્વારા ચક્કાજામ કરી પોલીસ કર્મીઓને આપ્યું સમર્થન

હિન્દ ન્યુઝ, દિયોદર બનાસકાંઠા ના દિયોદર ની જાહેર જનતા પોલીસ ના પડખે ગ્રેડ પે સહિત ની અન્ય પોલીસ ની માંગણીઓ લઈ સરકારને રજુઆત રૂપે દિયોદર ખેમાણા ચોકડી પાસે આદર્શ હાઈસ્કૂલ ની સામે ચક્કા જામ કરી દિયોદર પ્રાંત કલેકટર અધિકારી એમ કે દેસાઈ ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસ ના સમર્થનમાં અનેક સામાજિક સંસ્થાઓ સામાજિક આગેવાનો બુદ્ધિજીવી વર્ગ દ્વારા પોલીસ ના સમર્થન માં ઠેરઠેર આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા ના દિયોદર માં પણ જાહેર જનતા દ્વારા આદર્શ હાઈશકુલ હાઇવે રોડ ઉપર ચકાજામ કરી પોલીસ સમર્થનમાં…

Read More

દિવાળીના તહેવાર નિમિતે ટ્રાફીક નિયમન અંગેનુ જાહેરનામુ બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી દિવસોમાં દિવાળી/નુતનવર્ષનાં તહેવાર આવતાં હોય જેથી ભાવનગર શહેરમાં મુખ્ય બજારોમાં તહેવારોને કારણે ખુબ જ ધસારો થવાની સંભાવના હોય, જેના અનુસંધાને ટ્રાફીકનું નિયમન કરવાની જરૂર જણાતાં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.જે.પટેલ દ્વારા ભાવનગર શહેરમાનાં જે.કે.રેસ્ટોરન્ટથી એમ.જી.રોડ તરફ આવતો રસ્તો, હેવમોર ચોકથી એન.જી.રોડ તરફ આવતો રસ્તો, નારેશ્વર મંદિર- આંબાચોકથી એમ.જી.રોડ તરફ આવતો રસ્તાઓ આ રૂટ પર સાયકલ સહિત ભારે તથા હળવા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે તેમજ આ તમામ રસ્તાઓને તા.૨૮/૧૦/૨૦૨૧ થી તા.૦૫/૧૧/૨૦૨૧ નાં કલાક ૧૪-૦૦ થી ૨૪-૦૦ કલાક દરમ્યાન તમામ વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરતુ જાહેરનામું બહાર…

Read More