આઝાદી કા અમૃત મહોત્સવ ભાવનગર શહેર/ગ્રામ્યની જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ- ગરબા સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા શહેર/ગ્રામ્યની જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન શિશુવિહાર સંસ્થા ખાતે આજે સાંજે કરવામાં આવ્યું હતું. નવરાત્રી મહોત્સવ શરૂ થવાની તૈયારીમાં છે તેવા સમયે કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી અટકેલી મા આદ્યશક્તિની શક્તિ પૂજાના આ તહેવારની શરૂઆતના દિવસોએ ભાવનગરની વિવિધ સંસ્થાઓની વિદ્યાર્થીઓની વચ્ચે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અવસરે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાં વિશેષરૂપે ઉપસ્થિત રહેલાં જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, કલા- સંસ્કૃતિ એ માનવ…

Read More

ગીર ગઢડા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મા થોડા દિવસ પેલા મુસ્લિમ યુવાન મહેંદી હસન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તે બાબતે આજ રોજ ગીર ગઢડા મામલતદાર ને મુસ્લિમ એકતા મંચ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. તેમાં જણાવાયું હતું કે મુસ્લિમ સમાજ ની લાગણી દુભાય તેવા જાહેર માં પ્રવચન આપતા શખ્સ વિરુદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશન માં તા/૧૦/૯/ના રોજ એક જાગૃત નાગરિક તરીકે મહેંદી હસન દ્વારા અરજી કરેલ અને તા/૨૫/૯/ના રોજ રાત્રીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા આંખ માં મરચાં ની ભુકી છાંટી હુમલો કરાયેલ આ હુમલા મા મહેંદી હસન…

Read More

જન ભાગીદારી થકી ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય સહિત સમગ્ર દેશને સ્વચ્છ બનાવીએ : ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા

હિન્દ ન્યુઝ, રાજપીપલા કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.૧ લી થી તા.૩૧ મી ઓક્ટોબર,૨૦૨૧ દરમિયાન હાથ ધરાયેલા “સ્વચ્છ ભારત-CLEAN INDIA” કાર્યક્રમને અનુલક્ષીને તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત સ્વચ્છ ભારત-CLEAN INDIA” કાર્યક્રમમાં ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, નહેરુ યુવા કેન્દ્રના મુખ્યાલય દિલ્હીના પ્રતિનિધિ અને જનજાતિ કલ્યાણ આશ્રમ, સહમંત્રી ગુજરાત પ્રાંતના ડૉ. પ્રેમપ્યારીબેન તડવી વગેરેની ઉપસ્થિતિમાં આજે કેવડીયા ખાતે આવેલ શૂલપાણેશ્વર મંદિરના પરિસરના આસપાસના વિસ્તાર, ગોરા સ્મશાન ગૃહ-નર્મદા નદી કિનારાનો…

Read More

કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૦૫/૧૦/૨૦૨૧નાં રોજ વિદ્યાર્થીઓને વન્યપ્રાણી વિષે માહિતગાર, વન્યપ્રાણી સંરક્ષણમાં સહભાગીતા અંગે માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર તા.૦૫/૧૦/૨૦૨૧ નાં રોજ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, પેટા વન વિભાગ હેઠળની મોબાઈલ સ્કવોડ રેન્જ, ભાવનગર દ્વારા દેવળીયા તથા પાળીયાદ ઉચ્ચત્તર/પ્રાથમિક શાળા તેમજ વેળાવદર રેન્જ દ્વારા મેવાસા, રાજગઢ અને અધેલાઈ ઉચ્ચત્તર/પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને વન્યપ્રાણી વિશે માહિતગાર કરી તથા વન્યપ્રાણી સંરક્ષણમાં સહભાગીતા વિશે સમજણ આપી, મૌખિક પ્રશ્નોત્તરી કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓનાં વન્યપ્રાણી વિશેનાં જ્ઞાનની ચકાસણી માટે લેખિત પ્રશ્નોત્તરી કરી, ત્યારબાદ પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. ભાવનગરની પ્રકૃતિ સંરક્ષણમાં કામ કરતી સંસ્થાઓનાં પ્રતિનિધિ દ્વારા “સાપ ખેડૂતનો મિત્ર” નામની ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ…

Read More

રોજગાર કચેરી – ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રીન્યુઅલ કરાવી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૧૧/૨૦૨૧ ના રોજ રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રીન્યુઅલ) ન કરાવવા બદલ કમી થનાર હોય સંબધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવા માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ અત્રેની કચેરીના ઈ-મેલ (dee-bav@gujarat.gov.in) ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત અત્રેની કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર…

Read More

રાજ્ય કક્ષાના વન મહોત્સવ પ્રસંગે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે રાજકીય આગેવાનો તથા પોલીસ, પત્રકારો દ્વારા સાથે મળી કરાયું વૃક્ષારોપણ

હિન્દ ન્યુઝ, વિરમગામ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ આર.યુ.ઝાલા, વિરમગામ નગરપાલિકા પ્રમુખ ચેતનભાઈ રાઠોડ, વિરમગામ ભારતીય જનતા પાર્ટીના ના તાલુકા પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ, તાલુકા ઉપપ્રમુખ જનક પટેલ તાલુકા કારોબારી ચેરમેન મયુરભાઈ ચાવડા, જખવડા સરપંચ મનોજશિહ ગોહિલ, ધાકડીસરપંચ, તાલુકા મહામંત્રી દેવાભાઇ ઠાકોર, પોલીસ સ્ટાફમિત્રો, પત્રકાર હરસદ પરમાર, નસીબ મલેક, જીતુભાઈ પંડ્યા, પિયુષભાઈ ગજ્જર, મહેશ જાદવ, હોમગર્ડ, જી.આર.ડી. ઉપસ્થિત રહ્યાં હતા. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Read More

રાજકોટ મહાનગરપાલિકા અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ક્લીન ઈન્ડીયા પ્રોગ્રામ અંતર્ગત ધાર્મિક સ્થાનોની સફાઈ ઝુંબેશ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ ભારતની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે ભારતના વિકાસ અને સિધ્ધિની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૦૪/૧૦/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ધાર્મિક સ્થાનોની સફાઈ ઝુંબેશ યોજવામાં આવેલ હતી. ઢેબર રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોજવામાં આવેલ સફાઈ ઝુંબેશ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા ૩૦થી વધુ સંતો, રાજકોટ મહાનગરપાલિકાના સેનીટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ મોલીયા, સ્થાનિક અગ્રણી અનિલભાઈ લીંબડ, પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમાર, કાર્યક્રમના નોડલ ઓફિસર એન.એમ.આરદેશણા, બી.એલ.કાથરોટીયા તથા ગુરુકુલના અનુયાયી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.…

Read More

સોમનાથ ગૌશાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અને ક્લીન ઇન્ડિયા અભિયાન અંતર્ગત પુરાતન જળાશયોનું સફાઈ અભિયાન શરૂ કરાયુ

ગીર-સોમનાથ આઝાદીકા અમૃત મહોત્સવ અને ક્લીન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સોમનાથ તીર્થના તમામ પુરાતન જળાશયોના સ્વચ્છતા કાર્યક્રમની સોમનાથ ગૌશાળા ખાતે શરૂઆત કરાઈ હતી. અધિક કલેકટર એસ.જે ખાચર, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, વેરાવળ મામલતદાર ચાંદેગરા સહિતના મહાનુભાવો દ્વારા સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા ખાતે પૌરાણિક કૂવા અને વાવની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રભાસ તીર્થના તમામ પુરાતન જળાશયોની સાફ-સફાઈ શરૂ કરવામાં આવી હતી. ક્લીન ઇન્ડિયા અભિયાન સમગ્ર દેશની અંદર સ્વચ્છતા અને નિર્મળતાની વૃદ્ધિ માટે જ્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હોય. ત્યારે કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન સોમનાથ તીર્થના તમામ પૌરાણિક જળાશયોને…

Read More

વેરાવળ એમ.ટી ગ્રાઉન્ડ ખાતે નાયબ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ ઝાટના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો ગ્રીનિંગ ઓફ ધ ગીર-સોમનાથ પોલીસ સ્ટેશન પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ વેરાવળ પોલીસ એમ.ટી ગ્રાઉન્ડ ખાતે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશે જાટના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રીનિંગ ઓફ ધ ગીર સોમનાથ પોલીસ સ્ટેશન પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. આ તકે નાયબ પોલીસ અધિક્ષકએ સિન્ગલ યુઝ પ્લાસ્ટીક પર્યાવરણને નુકસાનકર્તા છે તે અંગે સમજણ આપી ઉપસ્થિતોને સિન્ગલ યુઝ પ્લાસ્ટીકની પર્યાવરણ પર હાનિકારક અસર વિશે માહિતગાર કર્યા હતા. વેરાવળ-પાટણ સંયુક્ત નગરગરપાલિકાના પ્રમુખ પીયુષભાઇ ફોફંડીએ પ્રાસંગીક ઉદબોધન કરી જણાવ્યું હતું કે, વૃક્ષોએ આવનાર પેઢીના તંદુરસ્ત જીવન માટે આશીર્વાદરૂપ છે. આ તકે સોમનાથ સુરક્ષા ડી.વાય.એસ.પી વી.એમ.ઉપાધ્યાય, એસ.સી.એસ.ટી. સેલ ડી.વાય.એસ.પી જી.બી.બામણિયા,…

Read More