હિન્દ ન્યુઝ, જામનગર તાજેતર માં મહાત્મા નાથુરામ ગોડસે ની ૧૫ નવેમ્બર પુણ્યતિથિ નિમિતે ગોડસેજી ની પ્રતિમાં પ્રસ્થાપિત કરવાનું આયોજન હિન્દુ સેનાએ કરેલ છે. જેને લઈ શહેર ના ઇન્દિરા માર્ગ પર પંજાબી ફોજી ધાબા પાછળ આવેલ કરોડપતિ હનુમાનજી (શ્રી રઘુવંશી હનુમાનજી) મંદિર ખાતે ૨- ઓકટોબર -૨૦૨૧ ના રાત્રે ૯.૦૦થી ૧૦.૦૦ હિન્દુ સેનાની અગત્યની બેઠક રાખેલ છે. આ બેઠક માં સરકાર પાસે ગોડસેજી ની પ્રતિમાં સ્થાપિત કરવા માંગણી મૂકવાની તેમજ અગત્ય ના વિષય પર ચર્ચા કરવાની સાથોસાથ જામનગર ના સીમાંકન સાથે નવી જવાબદારી ની ઘોષણા થશે. તેમજ ૩ ઓકટોબર ૨૦૨૧ થી સરૂ…
Read MoreMonth: September 2021
બાગાયત ખાતાની મહિલા તાલીમાર્થીઓને વૃતીકા આપવાની યોજના અંતર્ગત “ફળ-શાકભાજી પરીરક્ષણ” તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ બાગાયત નિયામક (કેનીંગ)ની કચેરી, કેનીંગ અને કિચન ગાર્ડન યોજના, નવાપરા, ભાવનગર દ્વારા મહિલા તાલીમાર્થીઓને વૃતીકા આપવાની યોજના અંતર્ગત “ફળ-શાકભાજી પરીરક્ષણ”ની તાલીમ ભાવનગર શહેરના પાનવાડી, વડવા, કાળિયાબીડ વિસ્તારની બહેનો માટે લીલા ઉષા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ, પાનવાડી ખાતે તા.૨૩-૨૪/૦૯/૨૦૨૧ એમ બે દિવસની તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાગાયતી પાકોની વિવિધ બનાવટો જેવી કે, મીક્ષ ફ્રુટ જામ, ચટણી, નેચરલ સ્કવોશ, જામફળ જયુસ, સીરપ, ટોમેટો કેચઅપ, ટોપરાનાં લાડુ, મીક્ષ વેજીટેબલ અથાણું જેવી અનેક બનાવટો અંગે થીયરીકલ તેમજ પ્રેકટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તથા કીચન ગાર્ડનીંગ અંગે પણ સમજાવવામાં આવ્યું હતું.…
Read Moreસામુહિક આરોગ્ય કેન્દ્ર, ઘોઘા ખાતે સગર્ભા બહેનોનો તથા સર્વ રોગ મેગા મેડીકલ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેંન્દ્ર, મોરચંદ વિસ્તારનાં ઘોઘા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઘોઘા ખાતે સગર્ભા બહેનોનો તથા સર્વ રોગ મેગા મેડીકલ કેમ્પ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ૧૨૪ જેટલા સગર્ભા બહેનો તથા ૨૩ બાળકો તેમજ અન્ય રોગો જેવાકે ડાયાબીટીસ, હર્દય રોગ તેમજ અન્ય રોગોનાં ૩૭૭ જેમાં ગાયનેક ડોક્ટર, પેડિયાટ્રિક, મેડીકલ ઓફીસર મારફત હેલ્થ ચેક અપ કરી જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું. આ કેમ્પમા સગર્ભા બહેનોના લોહી પેશાબની વિવિધ લેબોરેટરી તપાસ, વજન, ઉંચાઈ, પેટની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી તેમજ…
Read Moreકોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર/જિલ્લામાં આગામી તા.૧૦ ઓક્ટોબર સુધી રાત્રિના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યુ જારી રહેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર/જિલ્લામાં આગામી તા.૧૦-૧૦-૨૦૨૧ સુધી દરરોજ રાત્રીનાં ૧૨:૦૦ કલાકથી સવારના ૬:૦૦ કલાક સુધી રાત્રી કરફ્યુનો અમલ રહેશે. રાજ્ય સરકારની કોરોનાની માર્ગદર્શિકા અને હુકમનું પાલન કરતા ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ વિવિધ નિયંત્રણો ફરમાવ્યા છે. જે નીચે મુજબ છે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે. અંતિમક્રિયા કે દફનવિધિ માટે મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/મેળાવડાઓમાં કોરોના ગાઇડલાઇનની પાલનની…
Read Moreઅખીલ ભારતીય માનવા અઘિકાર નિગરાની સમિતી ગિર સોમનાથ જિલ્લા દ્રારા નવ નિયુક્ત તમામ મીત્રો સન્માન કાર્યક્રમ ……………..
અખીલ ભારતીય માનવા અઘિકાર નિગરાની સમિતી ગિર સોમનાથ જિલ્લા દ્રારા નવ નિયુક્ત તમામ મીત્રો ને નિમણુંક પત્ર થી સન્માન કરવામા આવ્યા હતા અને આવનાર સમય માં શું કામગિરી કરવી જોઈએ એ વિશે ની ચર્ચા કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં હાજર જિલ્લા પ્રમુખ હિતેશભાઈ સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ પ્રકાશભાઈ કારાણી, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મેર ધર્મેન્દ્રભાઈ, જિલ્લા ઈનચાર્જ હેમંતભાઈ ચોહાણ, જિલ્લા કાનૂની સલાહકાર દિનેશભાઈ ચૂડાસમા, તાલુકા વરિષ્ઠ ઉપપ્રમુખ ભાવેશભાઈ ગંગલાણી, તાલુકા મહામંત્રી દિવ્યેશભાઈ રાઈઠ્ઠા, તાલુકા સહમંત્રી દીપકભાઈ જાદવ તેમજ તમામ હોદેદાર ઉપસ્થિત રહ્યાં હતાં. જેની નોંધ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ સોલંકી દ્વારા આપવામા આવી…
Read Moreધનકવાડા હિંગળાજ યુવક મંડળ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પોલીસ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદરના ધનકવાડામાં બિરાજમાન માં હિંગળાજ મંદિર ખાતે હિંગળાજ યુવક મંડળ દ્વારા રાષ્ટ્ર ચંદ્રક એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ દિયોદર ડી.વાય.એસ.પી. પી.એચ.ચૌધરી દિયોદર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત માં હીંગલાજના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી ખુલો મુકવામાં આવ્યો. જેમાં ધનકવાડા હીંગલાજ યુવક મંડળના તમામ યુવાનો દ્વારા શિલ્ડ સાફો અને તલવાર આપી દિયોદર ડી.વાય.એસ.પી. પી.એચ.ચૌધરી અને સેનાપતિ રા.અ.પો.દળ વાલિયા ભરૂચનું સન્માન કરવામાં આવ્યું હતું તે બાદ કાર્યક્રમમાં ધનકવાડા ગ્રામજનો દ્વારા માં હીંગલાજના ધામને નવા ગુજરાત રાજ્યના નવા…
Read Moreપાટણ સમસ્ત ઘાંચી સમાજ ખાતે પ્રધાનમંત્રી ઉજજ્લા યોજના અંતર્ગત ૯૩ લાભાર્થી બહેનો ને ગેસકીટ નુ વિતરણ
હિન્દ ન્યુઝ, વેરાવળ તા.23/09/2021 ને શનિવાર ના સવારે 11:00 વાગ્યે પાટણ સમસ્ત ઘાંચી સમાજ ખાતે પ્રધાનમંત્રી ઉજજ્લા યોજના અંતર્ગત ૯૩ લાભાર્થી બહેનો ને ગેસકીટ નુ વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે દિલીપ ભાઈ મોરી એ ગેસ નો ચુલા ને કેવી રીતે ચલાવવું અને માટે કોઈ ઘટના બને ત્યારે તેનું નિરાકરણ કેવી રીતે લઈ આવવું તેની સંપૂર્ણ માહિતી આપેલ. ત્યારબાદ ગેસ કીટ નું વિતરણ હાજર રહેલ વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે પાટણ સમસ્ત ઘાંચી મુસ્લિમ સમાજ ના અધ્યક્ષ હારૂન મોઢીયા, પાટણ સમસ્ત ઘાંચી મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ હારૂન ભાઈ ગોહિલ,…
Read Moreકલા સાધકનું પારિતોષિક એવોર્ડ સહ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામ ખંભાળીયા તાજેતરમાં ખંભાળીયા ખાતે ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા શહેરની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કલા ક્ષેત્રે જેઓ 40 વર્ષથી સંગીત સેવા કરી રહ્યા છે. એવા લોહાણા સમાજના રમણીકભાઈ મોટાણીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું સંસ્થાના અધિકારી (M.A. B. Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટિયા સાહેબના વરદ હસ્તે હાર્દિકભાઈ મોટાણીને પારિતોષિક એવોર્ડ, પ્રમાણપત્ર સહ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું આ તકે આગેવાનો તથા (B.A.In Music) ધવલભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. અભિનંદન પાઠવેલ (B. Ed. In Music) પરીક્ષામંત્રી, અધ્યક્ષ કમલેશભાઈ આર.બથીયા તથા સંસ્થાની સમિતિ દ્વારા અભિનંદન પાઠવેલ…
Read Moreથરાદ શહેર ભાજપ કિસાન મોરચા દ્વારા “સેવા અને સમર્પણ અભિયાન” અંતર્ગત પંડિત દિનદયાળજી જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અને સેવા વસ્તી ની બહેનો ને સાડી વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, થરાદ કેન્દ્રીય પક્ષના નિર્દેશાનુસાર વડાપ્રધાનનો જન્મદિવસ આ વર્ષે તા.૧૭ સપ્ટેમ્બર થી ૭ ઓક્ટોબર , ૨૦૨૧ સુધી વિભિન્ન કાર્યક્રમોના માધ્યમોથી ‘સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત થરાદ શહેર ભાજપ દ્વારા સેવા કાર્યો નું આયોજન કરેલ છે. જેનાં ભાગ રૂપે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી જન્મદિવસ નિમિત્તે કિસાન મોરચા દ્વારા પંડિત દિનદયાળજી ને પુષ્પાંજલિ અને સેવા વસ્તીની બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કિસાન મોરચા પ્રમુખ ચોથાભાઈ દેસાઈ અને મહામંત્રી નટુભાઈ વાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચા પ્રમુખ ટી.પી.રાજપૂત, બનાસબેંક ના ડિરેકટર શૈલેષભાઈ…
Read Moreજસદણ શહેર નગરપાલિકા વિસ્તાર માં કોરોના માટે મોબાઇલ વાન દ્વારા વેક્સિનેશન નો કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ શહેર નગરપાલિકા વિસ્તાર માં કોરોના માટે વેક્સિનેશન ના અલગ-અલગ એકી સાથે 25 જગ્યાએ કેમ્પ તેમજ 10 જગ્યાએ મોબાઇલ વાન દ્વારા વેક્સિનેશન નો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેના માટે આજે વઘાસીયા વાડી માં ડો. ભરતભાઇ બોઘરા પ્રદેશ ભાજપ ઉપાઅધ્યક્ષ ની ઉપસ્થિતિમાં કેમ્પ નો પ્રારંભ કરવામાં આવે તેમજ તેઓએ પોતાના વક્તવ્ય માં જણાવેલ કે તારીખ 17-9-2021 મોદીના જન્મદિવસની ઉજવણી થી લઈને તા.7/10 મોદી ગુજરાત સરકારના મુખ્યમંત્રી બન્યા પછી વડાપ્રધાન બન્યા. આમ 20 વર્ષ થી સતત પ્રજાની સેવા કરે છે તેના સેવા ભાગરૂપે આખા ભારતદેશમાં તમામ નાગરિકોને ખૂબ જ…
Read More