બાગાયત ખાતાની મહિલા તાલીમાર્થીઓને વૃતીકા આપવાની યોજના અંતર્ગત “ફળ-શાકભાજી પરીરક્ષણ” તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ બાગાયત નિયામક (કેનીંગ)ની કચેરી, કેનીંગ અને કિચન ગાર્ડન યોજના, નવાપરા, ભાવનગર દ્વારા મહિલા તાલીમાર્થીઓને વૃતીકા આપવાની યોજના અંતર્ગત “ફળ-શાકભાજી પરીરક્ષણ”ની તાલીમ ભાવનગર શહેરના પાનવાડી, વડવા, કાળિયાબીડ વિસ્તારની બહેનો માટે લીલા ઉષા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ, પાનવાડી ખાતે તા.૨૩-૨૪/૦૯/૨૦૨૧ એમ બે દિવસની તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાગાયતી પાકોની વિવિધ બનાવટો જેવી કે, મીક્ષ ફ્રુટ જામ, ચટણી, નેચરલ સ્કવોશ, જામફળ જયુસ, સીરપ, ટોમેટો કેચઅપ, ટોપરાનાં લાડુ, મીક્ષ વેજીટેબલ અથાણું જેવી અનેક બનાવટો અંગે થીયરીકલ તેમજ પ્રેકટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તથા કીચન ગાર્ડનીંગ અંગે પણ સમજાવવામાં આવ્યું હતું.…

Read More

સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઘોઘા ખાતે સગર્ભા બહેનોનો તથા સર્વ રોગ મેગા મેડીકલ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ઘોઘા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેંન્દ્ર, મોરચંદ વિસ્તારનાં ઘોઘા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઘોઘા ખાતે સગર્ભા બહેનોનો તથા સર્વ રોગ મેગા મેડીકલ કેમ્પ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ૧૨૪ જેટલા સગર્ભા બહેનો તથા ૨૩ બાળકો તેમજ અન્ય રોગો જેવાકે ડાયાબીટીસ, હર્દય રોગ તેમજ અન્ય રોગોનાં ૩૭૭ જેમાં ગાયનેક ડોક્ટર, પેડિયાટ્રિક, મેડીકલ ઓફીસર મારફત હેલ્થ ચેક અપ કરી જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું. આ કેમ્પમા સગર્ભા બહેનોના લોહી પેશાબની વિવિધ લેબોરેટરી તપાસ, વજન, ઉંચાઈ, પેટની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી તેમજ…

Read More

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર/જિલ્લામાં આગામી તા.૧૦ ઓક્ટોબર સુધી રાત્રિના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યુ જારી રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર/જિલ્લામાં આગામી તા.૧૦-૧૦-૨૦૨૧ સુધી દરરોજ રાત્રીનાં ૧૨:૦૦ કલાકથી સવારના ૬:૦૦ કલાક સુધી રાત્રી કરફ્યુનો અમલ રહેશે. રાજ્ય સરકારની કોરોનાની માર્ગદર્શિકા અને હુકમનું પાલન કરતા ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ વિવિધ નિયંત્રણો ફરમાવ્યા છે. જે નીચે મુજબ છે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે. અંતિમક્રિયા કે દફનવિધિ માટે મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/મેળાવડાઓમાં કોરોના ગાઇડલાઇનની પાલનની…

Read More

અખીલ ભારતીય માનવા અઘિકાર નિગરાની સમિતી ગિર સોમનાથ જિલ્લા દ્રારા નવ નિયુક્ત તમામ મીત્રો સન્માન કાર્યક્રમ ……………..

અખીલ ભારતીય માનવા અઘિકાર નિગરાની સમિતી ગિર સોમનાથ જિલ્લા દ્રારા નવ નિયુક્ત તમામ મીત્રો ને નિમણુંક પત્ર થી સન્માન કરવામા આવ્યા હતા અને આવનાર સમય માં શું કામગિરી કરવી જોઈએ એ વિશે ની ચર્ચા કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં હાજર જિલ્લા પ્રમુખ હિતેશભાઈ સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ પ્રકાશભાઈ કારાણી, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મેર ધર્મેન્દ્રભાઈ, જિલ્લા ઈનચાર્જ હેમંતભાઈ ચોહાણ, જિલ્લા કાનૂની સલાહકાર દિનેશભાઈ ચૂડાસમા, તાલુકા વરિષ્ઠ ઉપપ્રમુખ ભાવેશભાઈ ગંગલાણી, તાલુકા મહામંત્રી દિવ્યેશભાઈ રાઈઠ્ઠા, તાલુકા સહમંત્રી દીપકભાઈ જાદવ તેમજ તમામ હોદેદાર ઉપસ્થિત રહ્યાં હતાં. જેની નોંધ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ સોલંકી દ્વારા આપવામા આવી…

Read More

ધનકવાડા હિંગળાજ યુવક મંડળ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પોલીસ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદરના ધનકવાડામાં બિરાજમાન માં હિંગળાજ મંદિર ખાતે હિંગળાજ યુવક મંડળ દ્વારા રાષ્ટ્ર ચંદ્રક એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ દિયોદર ડી.વાય.એસ.પી. પી.એચ.ચૌધરી દિયોદર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત માં હીંગલાજના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી ખુલો મુકવામાં આવ્યો. જેમાં ધનકવાડા હીંગલાજ યુવક મંડળના તમામ યુવાનો દ્વારા શિલ્ડ સાફો અને તલવાર આપી દિયોદર ડી.વાય.એસ.પી. પી.એચ.ચૌધરી અને સેનાપતિ રા.અ.પો.દળ વાલિયા ભરૂચનું સન્માન કરવામાં આવ્યું હતું તે બાદ કાર્યક્રમમાં ધનકવાડા ગ્રામજનો દ્વારા માં હીંગલાજના ધામને નવા ગુજરાત રાજ્યના નવા…

Read More