અખીલ ભારતીય માનવા અઘિકાર નિગરાની સમિતી ગિર સોમનાથ જિલ્લા દ્રારા નવ નિયુક્ત તમામ મીત્રો સન્માન કાર્યક્રમ ……………..

અખીલ ભારતીય માનવા અઘિકાર નિગરાની સમિતી ગિર સોમનાથ જિલ્લા દ્રારા નવ નિયુક્ત તમામ મીત્રો ને નિમણુંક પત્ર થી સન્માન કરવામા આવ્યા હતા અને આવનાર સમય માં શું કામગિરી કરવી જોઈએ એ વિશે ની ચર્ચા કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં હાજર જિલ્લા પ્રમુખ હિતેશભાઈ સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ પ્રકાશભાઈ કારાણી, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મેર ધર્મેન્દ્રભાઈ, જિલ્લા ઈનચાર્જ હેમંતભાઈ ચોહાણ, જિલ્લા કાનૂની સલાહકાર દિનેશભાઈ ચૂડાસમા, તાલુકા વરિષ્ઠ ઉપપ્રમુખ ભાવેશભાઈ ગંગલાણી, તાલુકા મહામંત્રી દિવ્યેશભાઈ રાઈઠ્ઠા, તાલુકા સહમંત્રી દીપકભાઈ જાદવ તેમજ તમામ હોદેદાર ઉપસ્થિત રહ્યાં હતાં. જેની નોંધ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ સોલંકી દ્વારા આપવામા આવી હતી.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment