બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ ના જન્મ દિવસની અનોખી ઉજવણી

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા જિલ્લાના લોક પ્રિય સાંસદ પરબતભાઇ પટેલ સાહેબ ના જન્મ દિવસ નિમિતે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા ફ્રૂટ અને બીસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે બનાસબેંક ના ડીરેકટર શૈલેષભાઇ પટેલ, થરાદ તાલુકા પંચાયત ના પ્રમુખ દાનાભાઇ માળી,થરાદ શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની, તાલુકા મહામંત્રી અભેરામભાઇ રાજગોર, સરપંચ એસોસીએશન ના પ્રમુખ કાળુંભાઇ પટેલ.વિનોદભાઈ પટેલ, જીલ્લા સોસિયલ મીડીયા ના ઇનચાર્જ શૈલેષભાઇ ચૌધરી માંગરોળ, ઉપપ્રમુખ રસિકભાઈ વાણિયા, યુવા પ્રમુખ પ્રવીણભાઈ માળી, મહામંત્રી નરેશભાઇ પટેલ, શહેર યુવા પ્રમુખ હિતેશભાઈ વાણિયા, મહામંત્રી દેવચદભાઇ સુથાર, આઈ ટી વિનોદભાઇ પટેલ,…

Read More

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાવરડા અને પાતાપુર વાડી વિસ્તારમાં વિજ તંત્ર દ્વારા વીજ પોલ ઉભા કરવાની કામગીરી હલકી ગુણવત્તાવાળું કર્યાનો ખેડૂતોનો આક્ષેપ

  હિન્દ ન્યુઝ, ઉના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાવરડા અને પાતાપુર વાડી વિસ્તારમાં વીજ તંત્ર દ્વારા વીજ પોલ વાવાઝોડા બાદ પડી ગયા હતા તે વીજ પોલ વીજતંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેમાં આ વિસ્તારના ખેડૂતોનો એવો આક્ષેપ છે કે વીજપોલ ઊભા કરવાની કામગીરી માં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે કારણ કે આ વિસ્તારમાં હજુ સુધી રેગ્યુલર પાવર ખેડૂતોને મળતો નથી. એવામાં વીજપોલ પડી જવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમકે હાલ આ વિસ્તારમાં થોડાંક વરસાદ પડવાથી વીજપોલ જે ઉભા કરવામાં આવ્યા હતા તે ખેડૂતોની વાડીમાં…

Read More

ખંભાળિયા ડેપો ખાતે એસ.ટી.મજદૂર સંઘ ની ત્રિમાસિક કારોબારીની મિટિંગ નું આયોજન

હિન્દ ન્યુઝ, ખંભાળિયા ખંભાળિયા ડેપો ખાતે એસ.ટી.મજદૂર સંઘ ની ત્રિમાસિક કારોબારીની મિટિંગ માં ગુજરાત એસ.ટી.મજદૂર મહાસંઘ ના સંગઠન મંત્રી મહેશભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને એસ.ટી.મજદૂર સંઘ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા ના હોદેદારો ને આવકારી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ એસ.ટી.મજદૂર સંઘ મા જુના અને સક્રિય કાર્યકર મિલન ભાઈ રાઠોડ ને એસ.ટી.મજદૂર સંઘ જામનગર મા ઉપાધ્યક્ષ તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ હતી આ કાર્યક્રમ મા જામનગર વિભાગના પદાધિકારીઓ મુળજીભાઈ ચાંડપા, સંજયભાઈ ડોડીયા, રાજકોટ વિભાગના ખજાનચી, હરેશભાઇ ચાઉ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર ની ટીમ દ્વારા આપોજન કરવામાં આવેલ…

Read More

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ જી.નર્મદામા. ૫’મી સપ્ટેમ્બર, શિક્ષક દિન ની ઉજવણી

હિન્દ ન્યુઝ, શૈક્ષણિક વર્ષ 2020/2021ના જીલ્લા/તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષકો ને પારિતોષિ એનાયત કરવા તેમજ નિવૃત્ત થયેલા પ્રાથમિક, માદયમિક ઉ.મા.શાળા, શિક્ષકોને સન્માન કાયૅક્રમ રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો. કાયૅક્રમમાં રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કુમારભાઈ કાનાણી જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, જીલ્લા કલેકટર ડી.જે.શાહ, જીલ્લા વિકાસ અધિકારી, તથા જીલ્લા પંચાયત પ્રમુશ્રી પયુશાબેન વસાવા તથા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જીલ્લા શિક્ષણ અઘિકારી જયેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો અને જીલ્લા ના સારસ્વત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Read More

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો સપ્ટેમ્બર-૨૦૨૧નો તાલુકા/ગ્રામ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૯/૨૦૨૧ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે જિલ્લા કલેક્ટર, ભાવનગરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ તાલુકા/ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ બે નકલોમા તા.૧૩/૦૯/૨૦૨૧ સુધી રજાના દિવસો સિવાય તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામા આવશે. અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતોની અરજી સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકાશે નહી તેમ મામલતદાર ઘોઘાની યાદીમાં…

Read More

ભાવનગર જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ સન્માન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ સન્માન કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજાએ જણાવ્યું કે, ૨૧ મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે. શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. સમાજ-જીવનમાં યોગદાન દ્વારા તે હંમેશા પ્રતિત થતું આવ્યું છે. હાઇટેક સ્કૂલ, કાળીયાબીડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, સમાજ જીવનના કોઈ પણ સફળ વ્યક્તિત્વની પાછળ એક શિક્ષકનું અભૂતપૂર્વ યોગદાન હોય છે.સમાજમાં ભણતર સાથે ગણતર અને ઘડતર કરવાનું શ્રેષ્ઠ કાર્ય શિક્ષકો કરે છે. આજે સન્માનિત થયેલા શિક્ષકોએ તેમની ક્ષમતાને બહાર લાવીને…

Read More

મોડાસાના ભામાશા હોલ ખાતે શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, મોડાસા અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારંભ કાર્યકમ પ, સપ્ટેમ્બરે ગુજરાત રાજયના બિન અનામત વર્ગોના અયોગના ઉપાધ્યાક્ષ રશ્મિભાઇ પંડયાના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં મ.લા ગાંધી કોલેજ કેમ્પસ ભામશા હોલ મોડાસા યોજવામાં આવ્યો. આ પ્રસંગે રશ્મિભાઇ પંડયાએ પ્રાસંગિક પ્રવચનમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા.સર્વપલ્લી રાધાકૃષ્ણનને જન્મ જયંતીએ તેમને યાદ કરતાં જેમણે સંસ્કાર અને સિંચન કરી દેશની પ્રગતિ માટે વિધાર્થીઓને તૈયાર કર્યા છે તેમને આજે ભારત દેશમાં શિક્ષણ ક્ષંત્રે શિક્ષકોએ જ્ઞાનની ગંગા સતત વહેતી રાખી છે. શિક્ષકો જ્ઞાનના સ્ત્રોતને ગામડાના છેવાડા વિસ્તાર સુધી પંહોચાડ્યું છે. તેમને તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના…

Read More

જસદણ જલારામ મંદિરે છોટે જલારામ દિવંગત પરમ પૂજ્ય શ્રી હરિરામ બાપાની જન્મદિને અખંડ રામ ધૂન યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ જલારામ મંદિરે છોટે જલારામ દિવંગત પરમ પૂજ્ય શ્રી હરિરામ બાપાના રવિવારે 88 માં જન્મદિને રવિવારે સવાર થી રામ ધૂન અખંડ રામાયણ પાઠ સાથે ધમધમાટ શરૂ થયો હતો. ભૂખ્યાને ભોજન અને રામનામની આહલેક જગાડનાર પૂજ્ય બાપાના આ જન્મદિને તેમનાં અનેક સેવકો તન મન ધનથી જહેમત ઉઠાવી રહ્યાં છે અને ભાવિકો પૂજન માટે આવી રહ્યાં છે. હરિરામ બાપાનો જન્મ ૧૯૩૪ ની છઠ્ઠી સપ્ટેમ્બરે જસદણમાં થયો હતો પણ તેમણે નાગપુરને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમની પ્રેરણાથી જ નાગપુરના જલારામ મંદિરનો વિકાસ થયો. એ માધ્યમથી જ અનેક સેવાઓ લોકો…

Read More