શ્રી એ. એન. બારોટ વિધાલય, ડેડીયાપાડા ખાતે પ્રથમ પરીક્ષા સંદભે શાળા વિકાસ સંકુલ ડેડીયાપાડા અને સાગબારા ના આચાર્ય ની ચર્ચા સાથે માગૅદશૅન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજપીપલા તારીખ-7/10/21ને ગુરુવાર ના રોજ ડેડીયાપાડા ની શ્રી એ.એન બારોટ વિધાલય ખાતે અગામી લેવાનાર 18/10/21થી શરૂ થતી પ્રથમ પરીક્ષા સંદભે એસ.વી.એસ. ડેડીયાપાડા, સાગબારા ના માદયમિક ઉ. માદયમિક શાળા ના આચાર્ય ઓ સાથે ચર્ચા તેમજ માગૅદશૅન બેઠક યોજાઈ. બેઠક મા જીલ્લાના શિક્ષણ અધિકારી જયેશ ભાઈ પટેલ દ્વારા પરીક્ષા સંદભે વિસ્તૃત ચર્ચા કરી માગૅદશૅન આપવામાં આવ્યું. બેઠકમા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના દારાસિગ ભાઈ વસાવા, ડેડીયાપાડા સાગબારાના બીઆરસી, જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના નિરિક્ષકઓ, શાળા ના આચાર્ય યોગેશ ભાઈ ભાલાણી અને ડેડીયાપાડા સાગબારા તાલુકાની માદયમિક, ઉ. માદયમિક શાળા ના આચાર્ય…

Read More

ભાવનગર જિલ્લામાં અસંગઠિત કામદારોનાં વ્યાપક રજીસ્ટ્રેશન માટે ઇ-શ્રમ પોર્ટલ કાર્યરત

હિન્દ ન્યુઝ, ભાવનગર અસંગઠિત કામદારોના વ્યાપક રજીસ્ટ્રેશન માટે ભાવનગર જિલ્લામાં ઝુંબેશ સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સરકાર દ્વારા અસંગઠિત કામદારોનો નેશનલ ડેટાબેઝ કલ્યાણકારી હિતમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે. જે માટે સરકારનાં લેબર અને એમ્પ્લોયમેન્ટ મંત્રાલય દ્વારા ઇ-શ્રમ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારનાં લેબર કમિશ્નરેટ હેઠળ દરેક જિલ્લામાં અસંગઠિત કામદારોનું ઇ-પોર્ટલ પર રજીસ્ટ્રેશન થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં અસંગઠિત કામદારોનું વ્યાપક પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય અને પાત્રતા ધરાવતા દરેક કામદારો અને નાના વ્યવસાયકારીઓ ઇ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે તે માટે જિલ્લા કલેકટર યોગેશ…

Read More

ભાવનગર ખાતે વિસ્તરણ પામનાર નવા સર્કિટ હાઉસનું ઇ-ખાતમૂહૂર્ત કરતાં મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે વિસ્તરણ પામનાર નવા સર્કિટ હાઉસનું ઈ- ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું હતું. ભાવનગરના વાઘાવાડી રોડ સ્થિત જૂના સર્કીટ હાઉસની બાજુમાં જ રૂ.૬.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સર્કિટ હાઉસનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સેવા અને સમર્પણ ભાવથી જનતાની સેવામાં અમે રત છીએ. અમારી કાર્યપદ્ધતિથી સૌ વાકેફ છે. અમે સૌના સાથ – સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે આગળ વધનારા લોકો છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી કાર્ય પધ્ધતિ પારદર્શક છે અને તેથી જ અમે જનતા-જનાર્દન અમને સરળતાથી મળી શકે તે માટે માર્ગ…

Read More

ભાવનગર જીલ્લામાં ખરીફ સીઝન-૨૦૨૧ સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદના પાણીથી ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે ખેતીપાકોમાં થયેલ નુક્શાનીનાં સર્વેની કામગીરી હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જીલ્લામાં ખરીફ સીઝન-૨૦૨૧ સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદના પાણીથી ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે ખેતી પાકોને નુકશાન થયેલ હોવાનુ જણાય આવેલ અને અત્રેની કચેરીએ આવેલ રજુઆત ધ્યાને લેતા ખેતીપાકોમાં થયેલ નુક્શાનીના સર્વેની કામગીરી તા.૦૭/૧૦/૨૦૨૧ થી શરૂ થનાર છે. જેમા સબંધિત ગામના ગ્રામસેવક, તલાટી કમ મંત્રી તથા ગામનાં સરપંચની સંયુક્ત ટીમની રચના કરવામાં આવેલ છે. આ સર્વે ટીમ આપના ગામમા સર્વેની કામગીરી દરમ્યાન આવે ત્યારે સદરહુ ભારે વરસાદથી હકિકતમાં નુકશાન થયેલ હોય તેવા નુકશાનગ્રસ્ત તમામ ખેડૂતોએ પોતાના ખેતરનો સર્વે સર્વેટીમ પાસે સર્વે કરાવવાનો રહેશે. આ માટે…

Read More

તળાજા તાલુકાકક્ષા શાળાકીય અં-૧૯ ભાઈઓ/બહેનોની સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર ગ્રામ્ય દ્વારા આયોજીત તળાજા તાલુકાકક્ષા શાળાકીય અંડર-૧૯ ભાઈઓ/બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૧૧/૧૦/૨૦૨૧ના રોજ એથ્લેટિક્સ સ્પર્ધા વિવેકાનંદ વ્યાયામ શાળા-દિહોર અને તા.૧૨/૧૦/૨૦૨૧ના રોજ કબડ્ડી સ્પર્ધા સત્યનારાયણ વિદ્યાલય – સથરા તથા તા.૧૩/૧૦/૨૦૨૧ના રોજ વોલીબોલ સ્પર્ધા શેઠ એન.એ. મહેતા હાઈસ્કૂલ, ત્રાપજ અને તા.૧૪/૧૦/૨૦૨૧ના રોજ ખો-ખો સ્પર્ધા વિવેકાનંદ વ્યાયામ શાળા-દિહોર ખાતે યોજાશે. આ સ્પર્ધાઓમા ભાગ લેનાર તમામ સંસ્થાઓએ તળાજા તાલુકા કન્વીનરને તા.૦૯/૧૦/૨૦૨૧ સુધીમાં વોટ્સએપથી એન્ટ્રી મોકલી આપવી. આ તમામ સ્પર્ધાઓ જે-તે તારીખે સવારે ૦૯:૦૦ કલાકે શરૂ થશે તેમ તળાજા તાલુકા કન્વીનરની યાદીમાં જણાવ્યુ છે. બ્યુરોચીફ (ભાવનગર) :…

Read More

આજથી નવરાત્રીનો પ્રારંભ ચોટીલામા ડુંગર પર બીરાજમાન માઁ ચામુંડાના મંદિરે હજારો ભક્તો નવરાત્રી દરમિયાન દર્શને

હિન્દ ન્યુઝ, ચોટીલા આજે થી શરુ થયેલ નવરાત્રીમા સવારે ૮ કલાકે ચામુંડા માતાજીના મંદિરે ધટ સ્થાપના કરવામા આવી. નવ દિવસ દરમિયાન લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ છે. કોરાના લોકડાઉન બાદ પ્રથમવાર નવરાત્રીમા મંદિર ખુલ્લા રહશે જેને લઇને માયભક્તોની ભીડ આ નવરાત્રી દરમિયાન જોવા મળશે. જયારે ચોટીલા ચામુંડા મંદિર ડુંગર ટ્રસ્ટ દ્રારા લોકોને કોરાના ગાઇડલાઇનનુ પાલન કરવાની પણ અપીલ કરવામા આવી છે. રાત્રી દરમિયાન પ્રથમવાર ચોટીલા ચામુંડા મંદિરે માઁ ચામુંડાનો લેસર લાઈટ થી માતાજી નો ડુંગર શણગાર માં આવ્યુ છે જેને લઇને અહી આવતા ભક્તોને તેનો લાભ મળશે અને લેસર…

Read More