ભાથીજી ક્ષત્રીય ઠાકોર સેવા ટ્રસ્ટ દ્વારા બાયડ તાલુકાનાં આંબલીયારા ગામમાં પ્રથમ વર્ષ આયોજિત દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન તેમજ મહાઆરતી, તલવારબાજી નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બાયડ ભાથીજી ક્ષત્રીય ઠાકોર સેવા ટ્રસ્ટ ના પ્રદેશ પ્રમુખ મહેશસિંહ ઠાકોર તેમજ બાયડ-માલપુર તાલુકાનાં ભાથીજી ક્ષત્રીય ઠાકોર સેવા ટ્રસ્ટના તમામ આગેવાનો તેમજ તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા તેમજ સમગ્ર આંબલીયારા ના ગ્રામજનો પણ હાજર રહ્યા હતા તેમજ સમાજ ના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. ક્ષત્રીયો ની પરંમપરાગત રીતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતુ. રિપોર્ટર : હિરેન બારીયા, બાયડ

Read More

વિશ્વ હિન્દૂ પરિષદ ને બજરંગ દળ થરાદ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, થરાદ થરાદમાં આવેલ હડકાઈ માતાજીના મંદિર ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું આજ રોજ બનાસકાંઠા ના છેવાડે આવેલ થરાદ નગર ખાતે આવેલ હડકાઈ માતા ના મંદિર મા બજરંગ દળ ને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વાર શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાસ્ત્રીજી દ્વારા મંત્રોચાર દ્વારા વિધિવધ આરતી સ્તુતિ કરી ને શસ્ત્રો નુ પૂજન કરવામાં આવેલ જેમાં વિશ્વ હિન્દૂ પરિષદ ના મેમ્બરો ને બજરંગ દળ ના સંયોજકોને દુર્ગા વાહિની ની બેનો દ્વારા પૂજા અર્ચના કરી ને શક્તિ પ્રદર્સન તથા જય ભવાની ના નારા સાથે કરવામા આવેલ આ પ્રસંગે…

Read More

વિજયાદશમીના દિવસે હિન્દુ સેના દ્વારા થયું શસ્ત્ર પૂજન

હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં વિજયાદશમી મહાપર્વના દિવસે આપણે સૌ સર્વ શક્તિ, આનંદ, ઉત્સાહ, ઉમંગ સાથે ભગવાન શ્રી રામચંદ્રજી ના વિજય ઉત્સવ કે જેઓ આસુરી શક્તિનો નાશ કરવા ધરતી ઉપર જન્મ લીધો હતો તેમજ માં આદ્યશક્તિ નો અશુરો પરનો વિજય ઉત્સવ, માં દુર્ગાનું પૂજન ઉત્સવ થકી રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિની સુરક્ષા માટે કાર્યરત થઈ એ આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પરમ પિતા શિવ, માતા શિવા નું સાનિધ્ય પ્રાપ્ત થાય તે દુર્ગમ માર્ગ યાત્રા સરળ અને સહજ બને તેવી ભગવાન ને પ્રાર્થના સાથે માતાજીના સ્વરૂપ એવી ક્રિષા પાઠક, શોર્યા ભટ્ટ ના…

Read More

રાષ્ટ્રીય કિસાન સંગઠન ના ખેડૂત નેતા દોલાભાઈ ખાગડા ની વહેલી સવારે ધરપકડ

હિન્દ ન્યુઝ, લાખણી બનાસકાંઠાના રાષ્ટ્રીય કિસાન સંગઠન ના ખેડૂત નેતા દોલાભાઈ ખાગડા ની વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ ઘાણા મુકામે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યાથી આગથળા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા ના તમામ હોદ્દેદારો દ્વારા બનાસકાંઠા ના તમામ તાલુકા મથકે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મા લખીમપુર માં શાંતિ પુણ્ય આંદોલન કરી રહેલા ખેડૂતો ના ટોળા ઉપર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી ના પુત્ર દ્વારા પુર ઝડપે ગાડી ચડાવી ખેડૂતો ની હત્યા કરવામાં આવી તેમાં ગુનેગારો ને કડક સજા થાય અને ખેડૂતો ને ન્યાય મળે તે…

Read More