વિશ્વ હિન્દૂ પરિષદ ને બજરંગ દળ થરાદ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, થરાદ

થરાદમાં આવેલ હડકાઈ માતાજીના મંદિર ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું

આજ રોજ બનાસકાંઠા ના છેવાડે આવેલ થરાદ નગર ખાતે આવેલ હડકાઈ માતા ના મંદિર મા બજરંગ દળ ને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વાર શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાસ્ત્રીજી દ્વારા મંત્રોચાર દ્વારા વિધિવધ આરતી સ્તુતિ કરી ને શસ્ત્રો નુ પૂજન કરવામાં આવેલ જેમાં વિશ્વ હિન્દૂ પરિષદ ના મેમ્બરો ને બજરંગ દળ ના સંયોજકોને દુર્ગા વાહિની ની બેનો દ્વારા પૂજા અર્ચના કરી ને શક્તિ પ્રદર્સન તથા જય ભવાની ના નારા સાથે કરવામા આવેલ આ પ્રસંગે સૂબાભાઈ દ્વારા પ્રવચન કરવામા આવેલ હતું તેમજ વિશ્વ હિન્દૂ પરિષદ ના બનાસકાંઠા ના અદ્યક્ષ દિનેશભાઈ બારોટ, વિશ્વ હિન્દૂ પરિષદ ના ઉપાધ્યક્ષ રામભાઈ રાજપૂત ભોરોલ (ગૌ ભક્ત) તેમજ નરપતજી બારોટ વિષ્ણુભાઈ દવે ને દુર્ગા વાહિની બેહન હિનાબેન જાની, કિશનભાઈ બાપજી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અને પૂજા માં આવેલા લોકો માટે જલેબી ફાફડા નો નાસ્તા ની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

રિપોર્ટર : ભરત રાજપુત, અછવાડીયા

Related posts

Leave a Comment