હિન્દ ન્યુઝ, કાલાવડ કાલાવડ તાલુકાના રણુંજાધામમાં રામદેવપીરના મંદિરમાં ભરવાડ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતુ. હાલમાં જ અતિવૃષ્ટિને પરીણામે જામનગર જિલ્લામાં તબાહી સર્જાઈ હતી જેમા ખાસ કરીને ભરવાડ સમાજના અસંખ્ય પશુઓનું મોત થયુ છે. જેને પરિણામે રોજીરોટી છીનવાઈ ગઈ છે અને સાથો સાથ રહેણાંક મકાન સહિત ઘરવખરી પણ પૂર પ્રકોપમાં તણાઈ ગઈ છે. ભરવાડ સમાજના અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય કરવા માટે આ મિટિંગ યોજીને “સમાજની વહારે સમાજ” સુત્રને સાર્થક કરેલ. આ મિટિંગમાં સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ…
Read More