ભાવનગર જિલ્લામાં વરસાદી ઋતુનો અત્યાર સુધીમાં ૧૦૫ મી.મી. વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ચાલુ વરસાદી ઋતુમાં વિતેલાં ૨૪ કલાકમાં ઉમરાળા તાલુકામાં ૨૫ મી.મી., ઘોઘા તાલુકામાં ૧૯ મી.મી., સિહોર તાલુકામાં ૮ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૭ મી.મી., ભાવનગર તાલુકામાં ૭ મી.મી.,પાલીતાણા તાલુકામાં ૫ મી.મી. અને ગારીયાધાર તાલુકામાં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે.   ચાલુ વરસાદી સિઝનમાં અત્યાર સુધી ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકામાં ૧૧૬ મી.મી., ઘોઘા તાલુકામાં ૮૮ મી.મી., સિહોર તાલુકામાં ૭૦ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૯૪ મી.મી., ભાવનગર તાલુકામાં ૧૪૭ મી.મી., પાલીતાણા તાલુકામાં ૧૦૫ મી.મી., ગારીયાધાર તાલુકામાં ૧૪૮ મી.મી., જેસર તાલુકામાં ૬૯ મી.મી., તળાજા તાલુકામાં ૧૦૫ મી.મી. અને મહુવા તાલુકામાં ૧૧૬…

Read More

ભારતીય જૈન સંગઠન જામનગર ડિસ્ટ્રિક્ટ, રોટરી ક્લબ ઓફ જામનગર અને રોટરી ક્લબ ઓફ સેનોરાઝ જામનગર ના સયુક્ત વેબીનાર નું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર ભારતીય જૈન સંગઠન જામનગર ડિસ્ટ્રિક્ટ, રોટરી ક્લબ ઓફ જામનગર અને રોટરી ક્લબ ઓફ સેનોરાઝ જામનગર ના સયુક્ત ઉપક્રમે તારીખ ૨૨ જૂન ૨૦૨૨ ને મંગળવાર ના રોજ રાત્રિના ૯:૦૦ વાગ્યે “વોટર હાર્વેસ્ટિંગ અને લઘુમતી તથા બિન અનામત વર્ગો ને મળતા લાભ અંગે માર્ગદર્શન” આપતા વેબીનાર નું આયોજન કરેલ. આ પ્રોગ્રામ માં રોટેરિયન શરદભાઈ શેઠ જલ યોધ્ધા, પાણી નો સંગ્રહ અને બચત કેવી રીતે કરી શકાય એ વિષય પર અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી અતુલભાઈ મહેતા, ધારા શાસ્ત્રી કે. કે. વિસરિયા પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. બહોળી સંખ્યા માં લોકો…

Read More